________________
સૂ-૪૯
૧૮૧
૧૮૨
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
આલોચન-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ માસે કાળ કરીને બ્રહ્મલોક કલામાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમની દશ સાગરોપમની સ્થિતિ કહી છે. તેઓ પરલોકના આરાધક છે. બાકી બધું પૂર્વવત્ છે.
• વિવેચન-૪૯ :
જે ચરક પરિવ્રાજક બ્રહ્મલોકે ગયા, તેના ઉપદર્શનથી અધિકૃત અર્થના સમનને માટે કહે છે - કાનૂનમામિ - જયેષ્ઠા કે મૂળ નખની પૂનમ જેમાં થાય તે પેઠા મૂળ માસ અર્થાત્ જેઠ માસ. અગ્રામિક-અવિધમાન પ્રામાદિ. છિન્નાપાતવ્યવચ્છિન્ન આપાત-સાર્થ, ગોકુલાદિનો સંયોગ જેમાં તે. તથા તેના દીહમદ્ધાએ-દીર્ધ માર્ગમાં. સદાવિંતિ-બોલાવે છે, સંભાષ કરે છે. મગણગવેસણ - થાળ - અન્વય ધર્મથી અન્વેષણ અને ગવેષણ-વ્યતિરેક ધર્મ વડે અન્વેષણ એ જ માર્ગણા-ગવેષણા. સાઇક્તિએ - ભોગવવાને. કુવચિત ત્રેિ માનત્તા એવો પાઠ છે. તેમાં ભંજિતએભોગવવાને, સાઈજ્જિતએ-ભોગવાવતા કે ભોગવનારની અનુમોદના કરવાને.
ત્રિદંડક-ત્રણ દંડકોનો સમાહાર. કુંડિકા-કમંડલુઓ, કાંચનિકા-દ્રાક્ષની માલિકા, કરોટિકા-માટીનું બનેલ ભાજન વિશેષ, ભિસિકા, વૃષિકા-બેસવાની પડિકા, છણાલય-છ નાલક વાળી ત્રિકાઠિકા. અંકુશકા-દેવની પૂજાને માટે વૃક્ષ-પલ્લવ આકર્ષવાને. કેસરિકા-પ્રમાર્જના માટેનો વા ખંડ, પવિત્રકા-તમમય અંગીલયક, ગણેત્રિકા-હાથનું આભરણ વિશેષ. છત્ર અને ઉપાનહ પ્રસિદ્ધ છે. ધાતુક્તા-નૈરિક રંગે રંગેલ વસ્ત્ર વિશેષ. પડિસપ્લેક્તિ-સ્વીકારે છે.
સંપલિયડનિસન્ન-પદાસને બેસેલ. પ્રાણાતિપાતાદિ વ્યાખ્યા પૂર્વવતુ. શરીર વિશેષણ વ્યાખ્યા આ પ્રમાણે છે – ઈટ એટલે વલ્લભ, કંત-કાંત, કાખ્યત્વથી. પિયપ્રિય, સદા પ્રેમવિષયવથી. મનોજ્ઞ-સુંદર, મણોમ-મન વડે મ્યતે-પ્રાપ્ત થાય છે, ફરી ફરી યાત કરાય છે તે પ્રણામ. વેગન - સર્વે પદાર્થો મધ્ય અતિશય પ્રિયવ થકી પ્રેય અથવા પ્રકર્મચી ઈજ્ય-પૂજા, જેની છે તે પ્રેજ્ય અથવા પ્રેર્ય-કાલાંતરે લઈ જવાથી. થેન્ક્ર-ધૈર્ય, અસ્થિરમાં પણ મૂઢ વડે ધૈર્યના આરોપણથી. વેસાણિય-વિશ્વાસ, જેનું પ્રયોજન છે તે વૈશ્નાસિક, પરશરીર જ પ્રાયઃ અવિશ્વાસ હેતુ થાય છે.
સમય-સંમત, તેના કરેલા કાર્યોના સંમતપણાથી. બહુમય-ઘણાંની મધ્યે મતઈષ્ટ છે જે તે બહુમત. અનુમત-વૈગુણ્ય દર્શન છતાં પણ પાછળથી તેને અનુમતે થાય. ભંડકરંડક સમાન - આભરણ, કરંડક તુચ ઉપાદેય. તથા મા | સીય - આદિ વ્યકત છે. માત્ર મા શબ્દ નિષેધાર્યું છે. અહીં સ્પૃશવ એ યથાયોગ યોજવું. અથવા મા એ “આ શરીર નહીં” એમ વ્યાખ્યા કરવી. બાલ-વ્યાપદ કે સર્પ. રોગ-કાળ મહા વ્યાધિ, આતંક-સધધાતી. પરીષહ-ક્ષુધા આદિ બાવીશ ઉપસર્ગો-દિવ્ય આદિ. ફુસંતુ-સ્પર્શતા.
તિવર્લ્ડ - એ પ્રમાણે વિચારીને જે પાળવું તે. äfપ - આ શરીર પણ, વોસિરામિ-ત્યાગ કરવો, વિસર્જન કરીને વિચરે છે. સંલેહણા-શરીરને તપ વડે કૃશ કરવું. તેને કે તેના દ્વારા મિથ - જુષ્ટ કે સેવિત. તથા “સંલેહણા ખોષણા ઝોષિત.”
ક્વચિત્ સંલેખના-કષાય શરીરનું કૃષિ-પાતળું કરવું તે. જોષણા-પ્રીતિ કે સેવા. તે તથા તેના વડે જે જુષ્ટ-સેવિત તે સંલેખના જોષણા વડે ઘૂસતા - ક્ષીણ કરાયેલ છે છે તે. તથા ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરેલ.
પાવવા - પાદપઉપગત, વૃક્ષવતુ નિણંદનપણે અવસ્થિત. કાલે અણવડંખમાણ-મરણની અપેક્ષા ન કરતા. કેટલાંક અતિ કટ પામેલા મરણની અપેક્ષા રાખે છે, તેના નિષેધ માટે કહે છે. અણસણાયો છેઠંતિ-અનશન વડે પરિહરે છે. આ બધાં જ કે દેશ વિરતિમાં રહેલા હતા છતાં પરિવ્રાજક કિયાથી બ્રહ્મલોકે ગયાં, એમ જાણવું. અન્યથા આ કથન નિષ્ફળ જ થાય. દેશવિતિફળ, આમને પરલોકના આરાધકપણું છે, બ્રહ્મલોક ગમન તે પરિવ્રાજક ક્રિયાનું ફળ છે, તેમ ન કહેવું. નહીં તો મિથ્યાદષ્ટિ કપિલાદિને પણ તે કહેત.
• સૂત્ર-પ૦ :
ભગવન! ઘણાં લોકો એકબીજાને એમ કહે છે, એમ ભાખે છે, એમ પ્રરૂપે છે કે નિશે બડ પરિવ્રાજક, કૅપિલપુરનગરમાં સો ઘરોમાં હાર કરે છે, સો ઘરોમાં વસતિ કરે છે. ભગવાન ! તે કેવી રીતે? ગૌતમ ! જે ઘણાં લોકો એકબીજાને એમ કહે છે યાવતું એમ પપે છે - નિશે અંબઇ પરિવ્રાજક કપિલામાં ચાવતુ એ ઘરોમાં વસતિ કરે છે. આ અર્થ સત્ય છે. ગૌતમ ! હું પણ એમ કહું છું ચાવતું પડ્યું છે કે નિષે ભડ પશ્ચિાજક યાવત્ વસતિ કરે છે.
ભગવાન ! એમ કેમ કહ્યું કે - ભડ પરિવ્રાજક યાવ4 વસતિ કરે છે ગૌતમઆંબડ પરિવ્રાજકને પ્રકૃતિભદ્રતાથી યાવત્ વિનીતપણાથી, નિરંતર છ-છના તપોકર્સ વડે, બાહુને ઉd રાખીને, સૂયભિમુખ થઈ આતાપના ભૂમિમાં આતાપના લેતા શુભ પરિણામથી, પ્રશસ્ત વિશુદ્ધયમાન વેશ્યાથી, અન્યદા કોઈ દિવસે તેના આવક કર્મોના ક્ષયોપશમથી ઈહાપોહ-માણાગવેષણા કરતા વીયલબ્ધિ સક્રિય લબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિ સમુત્પન્ન થઈ છે. તેથી તે અંબડ પશ્ચિાજક તેવી વીયલધિ-વૈક્રિયલધિ-અવધિજ્ઞાનલબ્ધિ સમુત્પન્ન હોવાથી લોકોને વિસ્મય પમાડવાના હેતુથી કંપિલપુરના સો ઘરોમાં યાવત્ વસતિ કરે છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે- ભડ પરિવ્રાજક કંપલપુરનગરના સો ઘરોમાં યાવતુ વસે છે.
ભગવાન ! ભડ બ્રિાજક આપ દેશનુપિયની પાસે મુડ થઈને, ઘરથી નીકળી શણગારિકપણે તજિત થવા સમર્થ છે. ના, આ અર્થ સંગત નથી. ગૌતમ બડ પરિવ્રાજક શ્રાવક જીવાજીવનો જ્ઞાતા યાવતુ આત્માને ભાવિત કરતા વિચરે છે. વિશેષ એ • ઉદ્ભૂિત સ્ફટિક, અપાવૃdદ્વાર, ત્યકત અંતઃપુર ગૃહદ્ધર પ્રવેશી અપય ન હતો.
આંબડ પશ્ચિાજકે શૂળ પ્રાણાતિપાત ચાવત પરિગ્રહનું જાવજીવ માટે પ્રત્યાખ્યાન કરેલ છે. વિશેષ એ કે મૈથુનનું પચ્ચક્ખાણ જાવજીવને માટે સર્વથા કરેલ છે. અબડને માગમનથી અતિરિક્ત ગાડાની પુરિ પ્રમાણ જળમાં પણ