________________
સૂઝ-૫૦
૧૮૯
૧૯૦
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સંબંધ હેતુ કરશે, અપ્રાપ્ય ભોગોની આકાંક્ષા કરશે નહીં. નાળુપપ - તે અત્યંત તેમાં એકાગ્ર મનવાળા થશે નહીં. જે નઈITH - અથ શબ્દાર્થમાં અથશબ્દ-વાક્ય ઉપક્ષેપાર્લે છે. નામ શબ્દ સંભાવના માટે છે.
૩uત થા, ઉત્પલ, ઉત્પલાદિ પદોનો અર્થભેદ, વર્ણ આદિ વડે લોકથી જાણવું. વિશેષ આ - પુંડરીક - શ્વેત પા, પંક-કાદવ, તે જ રજ, પદ્મ સ્વરૂપ ઉપરંજનથી, ઋણ અવયવ રૂપcથી કે રેણુ-રજતુલ્યવથી. કામરેજ - કામ-શદ અને રૂ૫, તે જ રજ. ભોગરજ - ભોગ-ગંધ, રસ અને સ્પર્શ, તે રૂપ જ. મિત્ર-સુહૃદ, જ્ઞાતિ-સજાતીય, નિજક-ભાઈ, પુત્રાદિ, સ્વજન-મામા આદિ, સંબંધી-શ્વશુરાદિ, પજિનદાસ આદિ.
કેવલં બોહિં બઝિહિઈ - વિશુદ્ધ સમ્યગ્દર્શન અનુભવશે. અર્થાત્ તે પામશે. અનંત - અનંતાર્થવિષયત્વથી, ઝનુત્તર - સર્વોત્તમવથી. નિવ્યઘિાત - કટ, કયાદિ વડે પતિતતવણી. નિરાવરણ-ક્ષાયિકવણી. કૃશ્ન-સર્વ અર્ચના ગ્રાહકવથી, પ્રતિપૂર્ણ - સર્વ અંશ સમન્વિત. કેવલવરનાણદંસણ - સહાય રહિત, તેથી જ શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન. તેમાં જ્ઞાન-વિશેષ અવબોધરૂપ છે, દર્શન-સામાન્ય અવબોધરૂપ છે.
હીલણા-જન્મ, કર્મ, મર્મ ઉદ્ઘન. નિંદણા-મનથી કુત્સના, ખ્રિસણા - લોક સમક્ષ કુત્સા. ગહેણાસમક્ષ જ કુત્સા કરવી. તર્જના-મસ્તકમાં અંગુલિ આદિ ફોરણથી. • x • તાડના-થuડ આદિ મારવા, પભિવા-પરિભાવ કરવો. પ્રવ્યથના • ભય ઉત્પાદના વડે, ઉચ્ચાવય-ઉત્કૃષ્ટ, નિકૃષ્ટ. ગામકંટય • ઈન્દ્રિય સમૂહને પ્રતિકૂળ.
સિઝિહિઇ - સિદ્ધ થશે, કૃતકૃત્ય થશે. બુઝિહિઈ-બોધ પામશે, કેવળજ્ઞાન વડે સર્વ અર્થોને જાણે. મુચ્ચિહિઈ - સર્વ કમશોથી મુક્ત થશે. પરિનિવ્વાહિઈ . પરિનિર્વાણ પામશે, કર્મકૃત સંતાપ ભાવથી શીત થશે. તેથી શું કહે છે ? સર્વે દુ:ખોનો અંત કરશે.
• સૂત્ર-પ૧ -
જે આ પ્રમાણે ગામ, અnકર યાવત સMિવેશોમાં સ્વજિત થઈ શ્રમણ થાય છે. તે આ - આચાર્યપત્યનીક, ઉપાધ્યાયપત્યનીક, કુલપત્યનીક, ગણપત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અપયશકારક, અવર્ણકારક, અકિતિકારક, ઘણી જ અસદ્દભાવના ઉભાવનાથી, મિથ્યાત્વાભિનિવેશ થકી પોતાને, બીજાને અને તદુભયને યુઝાહિત કરતા, ત્યાદિત રd વિયરીને ઘણાં વર્ષો શામણા પ્રચયિ પાળે છે. પાળીને તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી લાંતક કક્ષામાં કિલ્બિષિક દેવમાં, કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં જ તેની ગતિ છે, ૧૩-સાગરોપમની સ્થિતિ છે. તેઓ અનારાધક હોય છે. બાકી પૂર્વવત
તે જે આ પર્યાપ્તા સંજ્ઞા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો હોય છે. તે આ - જલચર, ખેચર, સ્થલચર. તેમાં કેટલાંક શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાનથી, વિશુદ્ધ થતી તેયાળી, તદાવરણીય કર્મોના ક્ષયોપશમeણી, ઈહા-પોહ-માuિ
ગવેષા કરતા સંજ્ઞીપણાથી પૂર્વવત ભવોની સ્મૃતિ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે સમુક્ત જાતિસ્મરણથી સ્વયં જ પાંચ અણુવતોને સ્વીકારે છે, સ્વીકારીને ઘણાં શીલ-પ્રત-ગુણ-વેરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનું આયુ પાળે છે, પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ઘણાં ભોજનને અનાન વડે છેદે છે, છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી, કાળમાણે કાળ કરી ઉત્કૃષ્ટથી સહમ્રાર કલામાં દેવપણે ઉપપત પામે છે. ત્યાં તેમની ગતિ, ૧૮ન્સાગરોપમની સ્થિતિ, પરલોકના આરાધક થાય છે.
તે જે આ ગામ, આકર યાવતુ સંનિવેશમાં આજીવિકો છે, જેવા કે - દ્વિગૃહમંતરિક, મગૃહમંતરિક, સપ્તગૃહમંતરિક, ઉત્પલ બેટિક, ગૃહ સામુદાનિક, વિધતાંતરિક, ઉરિક જમણ. તે આવા સ્વરૂપના વિહારી વિચરતા ઘણાં વર્ષોનો પયયિ પાળે છે, પાળીને કાળમાણે કાળ કરીને ઉત્કૃષ્ટથી અચુત કો દેવપણે ઉત્પm થાય છે. ત્યાં જ તેમની ગતિ, રર-સાગરોપમ સ્થિતિ, અનારાધક થાય છે. - X -
તે જે આ ગામ, આકર યાવતુ સMિવેશમાં પતંજિત શ્રમણ હોય છે. જેમકે - આત્મોત્કર્ષક, પરારિવાર્દિક, ભૂતિકર્મિક, વારંવાર કૌતુક કારક, તેઓ આવા પ્રકારના વિહારથી વિચરતા ઘણાં વર્ષોનો શ્રામસ્ય પયય પાળીને તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી અશ્રુત કલામાં આભિયોગિક દેવમાં દેવપણે ઉપપાત પામે છે. ત્યાં તેમની ગતિ છે, બાવીશ સાગરોપમની સ્થિતિ છે, પરલોકના અનારાક છે. બાકી પૂર્વવતું.
તે જે આ ગામ, આકર યાવતુ સંનિવેશમાં નિકુવો હોય છે જેવા કે - મહુરત, જીવપદેશિક, અંતતિક, સામુદિક, સૈક્રિય, ઐરાશિક, અદ્ધિક. આ સાત પ્રવચન નિકુવો કેવળ ચય, લિંગ ગ્રામસ્યા, મિશ્રાદેસ્ટિ, ઘણી અસતુ ઉભાવનાથી, મિથ્યાત્વાભિનિવેશથી પોતાને, બીજાને અને તદુભયને સુગ્રહિત કરતા, વ્યુત્પાદિત કરતાં વિચરીને ઘણાં વર્ષો ગ્રામરય પર્યાય પાળે છે. પાળીને કાળમાણે કાળ કરીને ઉત્કૃષ્ટથી ઉપરી રૈવેયકમાં દેવપણે ઉપપાત થાય છે. ત્યાં તેમની ગતિ, એકઝીશ સાગરોપમ સ્થિતિ છે, પરલોકના આરાધક થાય છે, બાકી પૂર્વવતુ.
તે જે આ ગામ, આકર, ચાવતું સન્નિવેશમાં મનુષ્યો થાય છે, જેવા કે - અથાભી, અપરિગ્રહી, ધાર્મિક, ધમનુિગ, ધર્મિષ્ઠ, ધમાિયી, ધમપલોડી,
પરંજન, રામસમુદાચાર, મળી આજીવિકા કરનારા, સુશીલ, સુવતી, સુપત્યાનંદ હોય છે તેઓ સાધુ પાસે એક-જાવજીવ માટે પ્રાણાતિપાતથી પ્રતિવિરત, એકસ્યથિી અપતિવિરત એ રીતે યાવત પરિગ્રહથી, એકચ્ચ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરંપરિતાદ, અરતિરતિ, માયામૃષાવાદ, મિથ્યા દર્શનશલ્યથી નવજીવ માટે પ્રતિવિરત અને એકથિી અપતિવિરત એથિી રાવજીવ માટે આરંભ-સમારંભથી પ્રતિવિરત અને એકરચથિી.