________________
સૂગ-૧૫
૧૧૩
વડે થાય છે. તેમાં પહેલા દિવસે એક દતિ અને એક પાનક જ હોય, બે-ત્રણ આદિથી દરેક દિવસે વધતા સાતમા દિવસે સાત દત્તિ થાય. આ રીતે બીજા છ સપ્તક જણવા. અથવા અથવા પહેલા સપ્તકમાં રોજ એક દક્તિ, બીજા આદિ સપ્તકમાં બે આદિ ગણતા યાવતુ સાતમાં સતકમાં પ્રતિદિન સાત દક્તિ નણવી. આ પ્રમાણે અષ્ટ અષ્ટમિકા, નવનવમિકા, દશદશમિકા જાણવી.
ક્યાંક આ સ્થાને ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, ભદ્રોતા ભિાપતિમા જોવા મળે છે. તેમાં સુભદ્રપ્રતિમા અપ્રસિદ્ધ છે. બાકીની પૂર્વે વ્યાખ્યાયિત કરી છે. વિશેષમાં ભદ્રોતરા આ પ્રમાણે - પહેલી પંક્તિમાં ૫/૬/૮/૯ ઉપવાસ આવે. બીજીમાં
૮/૯/૫/૬/ ઉપવાસ આવે, ત્રીજીમાં ૯/૫/૬/૮ ઉપવાસ આવે, ચોથીમાં ૬/૮/ ૯/પ ઉપવાસ, પાંચમી પંક્તિમાં ૮/૯/૫/૬/ઉપવાસ આવે. અથવા પહેલી પંક્તિમાં પ/૬/૮/૯/૧૦/૧૧ ઉપવાસ આવે. બીજી પંક્તિમાં ૮/૯/૧૦/૧૧/૫/૬/ક ઉપવાસ આવે. ત્રીજી પંક્તિમાં ૧૧/પ/૬/૮/૯/૧૦, ચોથી પંક્તિમાં ૮/૯/૧૦/૧૧/પ/૬, પાંચમી પંક્તિમાં ૧૦/૧૧/૫/૬/૮/૯, છઠ્ઠીમાં ૬/૮/૯/૧૦/૧૧/૫, સાતમીમાં | ૧૦/૧૧/૫/૬/૮ ઉપવાસ આવે.
- લઘુ-મોટીની અપેક્ષાએ નાની, મોકપ્રતિમા-મૂત્ર સંબંધી અભિગ્રહ. આ દ્રવ્યથી મૂત્રવિષયક - મૂરને ન પાઠવવારૂપ છે. ક્ષેત્રથી ગામથી બહાર, કાળથી શરદમાં કે ઉનાળામાં સ્વીકારાય છે. આ પ્રતિમા આહાર કરીને પણ સ્વીકારાય છે, ચૌદ ભત વડે પૂર્ણ થાય છે, આહાર કર્યા વિના પણ સ્વીકારાય છે, સોળ ભક્ત વડે પૂર્ણ થાય છે. ભાવથી આ પ્રતિમામાં “દેવ આદિક ઉપસર્ગ સહન કરવા” તે છે.
આ પ્રમાણે મહામોકપ્રતિમા પણ જાણવી. વિશેષ એ કે - જો આહાર કરીને સ્વીકારાય તો ૧૬-ભક્ત વડે પૂર્ણ થાય છે. આહાર કર્યા વિના સ્વીકારાય તો ૧૮ભક્ત વડે પૂર્ણ થાય છે.
યવમધ્ય ચંદ્ર પ્રતિમા-જેનો મધ્ય ભાગ જવ સમાન છે તે. ચંદ્ર માફક કલાની વૃદ્ધિ કે હાનિ વડે જે પ્રતિમા, તે ચંદ્રપ્રતિમા. જેમકે - સુદ એકમે એક કવલ કે ભિક્ષા ગ્રહણ કરે, પ્રતિદિન કવલાદિ વૃદ્ધિ વડે પૂનમે પંદર કવલાદિ, વદ એકમે પંદર જ કવલાદિ ખાઈને રોજ એકની હાનિથી અમાસને દિવસે જેમાં એક કવલ લેવાય છે, મધ્ય ભાગમાં સ્થૂળ હોવાથી યવમધ્ય કહેવાય છે.
- વરમધ્ય ચંદ્ર પ્રતિમા - વજની જેમ મધ્ય ભાગ જેમાં છે તે. જેમાં વદ એકમ ૧૫-કવલ ખાઈને, પછી પ્રતિદિન એક-એકની હાનિથી અમાસે એક કવલ ખાય. શુક્લ એકમે એક કવલથી આરંભી એક-એકની વૃદ્ધિથી પૂનમે પંદર કવલ ખાય, તે વજ મધ્ય-પ્રતિમા.
બીજી વાચનામાં ચાર પદ જોવા મળે છે – વિવેક પ્રતિમા, વિવેક-ત્યાગ, તે અંતરમાં કષાયાદિ અને બાહામાં ગણ-શરીર-અનુચિત ભકત-પાનાદિનો ત્યાગ, તે વિવેક.. સુત્સર્ગ પ્રતરિમા-કાયોત્સર્ગ કરવા તે. ઉપધાન પ્રતિમાનતપ વિષયક અભિગ્રહ,
જો કે દશાશ્રુતસ્કંધમાં ભિક્ષુ ઉપાસક પ્રતિમા સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે તો [16/8|
૧૧૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ પણ અહીં તે રીતે વ્યાખ્યા કરેલ નથી. ભિક્ષ પ્રતિમાને પૂર્વે જ દશર્વિલ છે. ઉપાસક પ્રતિમા સાધુને અસંભવ છે. પડિjલીણ પડિમ-સેલીનતા અભિગ્રહ.
• સૂત્ર-૧૬ (અધુરું) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં સ્થવિર ભગવંતો જાતિસંva, કુળસંપન્ન, જળસંપન્ન, રૂપસંપન્ન વિનયસંપ, ફ્રાનિસંww, દર્શનસંપન્ન, ચાસ્ત્રિસંપન્ન, લાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધજમી, માનજયી, માયાજમી, લોભનયી, જિતેન્દ્રિય, જિતેનિંદ્ર, જિતપરીષહ, જીવિતાશા અને મરણભયથી વિપમુક્ત, વતપધાન, ગુણપ્રધાન, કરણપધાન, ચરણપ્રધાન, નિગ્રહપધાન, નિશ્ચયપધાન, આવપધાન, માઈલuધાન, લાઘવપધાન, ક્ષાંતિપધાન, મુક્તિાધાન, વિધાપ્રધાન, મંsuધાન, વેદપ્રધાન, બ્રહ્મપધાન નયપધાન નિયમપધાન, સત્યપધાન, શોકપ્રધાન, ચાવણ, ઉજાતપસ્વી-જિતેન્દ્રિય, શોધી, અનિદાન, અસ્ક્ય, અબહિર્લેય, અપતિવેશ્યા, સુક્ષમણચરતા, દાંત, આ જ નિગ્રન્થ પ્રવચનને આગળ કરીને વિચરતા હતા.
• વિવેચન-૧૬ (અધુરુ) :
જાતિસંપન્ન-ઉત્તમ માતૃકપક્ષયુક્ત જાણવા, અન્યથા માતૃકપક્ષ સંપન્નત્વ, પુરુષ મામને હોય, તેથી તેના કોઈ ઉકઈ કહેવાતો નથી, માટે આ વિશેષણ સમૂહને બતાવે છે, કુલસંપન્ન આદિ નવ વિશેષણ છે. વિશેષ એ કે - શુત - પિતૃપા, થન • સંહની સમુત્યપ્રાણ, સૂપ - આકૃતિ. દર્શન-સમ્યકત્વ, ચારિત્ર-સમિતિ આદિ, ન ન • અપવાદ ભીરતા કે સંયમ, નાપા • દ્રવ્યથી અક્ષ ઉપધિપણું અને ભાવથી ત્રણે ગૌરવનો ત્યાગ. ઓજસ્વી-માનસથી અવëભવાળા, તેજસ્વી-શરીરની પ્રભાવાળા, વર્ચસ્વીવચન, સૌભાગ્યાદિયુક્ત અથવા તેજ કે પ્રભાવવાળા, વર્ચસ્વી-વચન, સૌભાગ્યાદિ યુક્ત અથવા તેજ કે પ્રભાવવાળા, યશસ્વી-ખ્યાતિવાળા. ક્રોધાદિ જય-ઉદિત ક્રોધાદિને નિષ્ફળ કરવા જીવિત આશા અને મરણ ભયથી મુક્ત અર્થાત્ તેની ઉપેક્ષા કરનાર,
વ્રતપ્રધાન-યતિવ, ઉત્તમ શાક્યાદિ યતિત્વની અપેક્ષાએ નિગ્રંથ તિવાદિ, અથવા વ્રત વડે પ્રધાન. નિર્ગુન્શ-શ્રમણ, તે માત્ર વ્યવહાચ્ચી જ નહીં, તેથી કહે છે • ગુણપ્રધાન-કરુણાદિ ગુણોથી પ્રધાન, ગુણપ્રાધાન્યતા જ વિશેષથી કહે છે - કરણપઘાનાદિ સાત વિશેષણો છે. વિશેષ એ કે :- વેરા - પિંડવિશુદ્ધિ આદિ, ઘરમાં - મહાવ્રતાદિ, નિરા - અનાચાર પ્રવૃત્તિનો નિષેધ, નિશ્ચય - dવનિર્ણય કે વિહિતાનુષ્ઠાનોમાં અવશ્ય કQાનો સ્વીકાર. મા ર્નવ • માયા ઉદયનો નિગ્રહ, માર્દવ-માન ઉદયનો નિરોધ, નાયd - ક્રિયામાં દક્ષત્વ, ક્ષતિ - ક્રોધોદયનો નિગ્રહ, મુત્તો - લોભોદયનો નિરોધ, faT - પ્રજ્ઞપ્તિ આદિ, મંત્ર · હરિભેગમેથી આદિ મંત્ર, યે - આગમ કે ઝડપેદાદિ, બ4 - બહાચર્ય કે કુશલાનુષ્ઠાન, નય - નીતિ, નિયમ - અભિગ્રહ, મત્ય - સમ્યગુવાદ, શa - દ્રવ્યથી નિર્લેપતા અને ભાવથી અનવધનું આચરણ. - x •
ત્રાકુવન - સત્ કીર્તિ કે ગૌરાદિ ઉદાત શરીર વણેયુકત, અથવા સપ્રજ્ઞા. લાતપસ્વી-લજાપધાન તપસ્વી-શિષ્ય અને જિતેન્દ્રિય અથવા લજ્જા અને તપશ્રી