Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 180
________________ ૧૩) પ્રમાર્જના સંયમ : પૂંજવા પ્રમાર્જવાનો સંયમ ન ય વેઉવાયેઇન’’ પૂંજણી, ઓઘો, દંડાસન, કોઈ પણ વસ્તુને લેતાં-મૂકતાં કે બેસતા-ઊઠતાં અંધારામાં આવશ્યક પ્રવૃત્તિ કરતાં પૂંજણી, ઓધો કે દંડાસનથી પૂંજ્યાનો ઉપયોગ રાખવો તે પ્રમાર્જના સંયમ સાવરણી સાધુ-સાધ્વીઓને ન વપરાય, શાસ્ત્રમાં નિષેધ છે. ગીથી જોગનો દોષ લાગે. ૧૪) પરિઝાપના સંયમ : પરિ= મર્યાદા પૂર્વક, ચારે બાજુથી. સ્થાપન કરવું–ફેંકવું નહીં, પણ જયણાથી સ્થાપન કરવું. સંયમની આરાધનામાં અનુપયોગી, અથવા દોષવાળા વસ્ત્ર-પાત્ર-ગોચરી તથા માત્રુ-સ્પંડિલ વિગેરે...જીવની વિરાધના ન થાય તેમ વિધિ પૂર્વક પરઠવાનો ઉપયોગ રાખવો તેના કોઇ પણ અંશનો હિસાદીના સાધન તરીકે દુરુપયોગ ન થાય તેવી તકેદારી રાખવી તે પરિષ્ઠાપના સંયમ. ઉપરના ૧૦ સંયમ આ ૪ સંયમ અને મન-વચન-કાયનો સંયમ મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિઓને અનુષ્ઠાનોના આસેવન દ્વારા રોકવા તે મન-વચન-કાયાનો સંયમ. આ ૧૭ પ્રકારે સંયમ છે. આચાર્યાદિ ૧૦ની વૈયાવચ્ચે ૯ પ્રકારે બ્રહ્મચર્ય આમ કુલ ૭૦ ભેદ ચરણ સિત્તરીના છે. વળી ક્યારેક પાલન કરવા યોગ્ય તે કરણ સિત્તરી પણ ૭૦ પ્રકારે છે. ४पिंडविसोही 'सम=इ १२भावण १२पडिमा य 'इंदियनिरोहो । पडिलेहणं गुत्तीओ अभिग्गहा चेव करणं तु || ચાર પિંડ વિશોધી-પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમાં, પાંચ ઇંદ્રિયન નિરોધ, પચ્ચીસ પડિલેહણા, ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારે અભિગ્રહ આમ ૭૦ ભેદ કરણ સત્તરીના છે. આવી ચરણ-કરણ સિત્તરીનું પાલન કરનારને સહાયક થાય, ઉપ બૃહણા કરે, અનુમોદના કરે તો અવસત્ર સાધુ પણ કર્મની નિર્જરા કરે. આવો શાસન = સમ્યગદર્શનની વફાદારીનો પ્રભાવ છે. અવસગ્ન એટલે શું ? તેના કેટલા પ્રકાર છેઅગ્રે... વાચના-પ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212