Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 442
________________ સત્રના જન્મદાતા પૂ. યશોવિજયજી મહારાજનું મનનીય પ્રવચન પંચવર્ષીય કે દશવર્ષીય યોજના તળે * ઉપાધ્યાયજીના અક્ષરદેહને પ્રકાશિત કરે ! '[ પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે સત્રની પૂર્ણાહુતિ પ્રસંગે જે પ્રેક વક્તવ્ય કરેલું તેને ઉપયોગી ભાગ “જૈન” પત્રમાંથી અહીં રજૂ કરવામાં આવ્યા છે. ] પ્રારંભમાં મંગલ ક બોલી, અન્ય પ્રસ્તાવ કર્યા બાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે ૫. ઉપાધ્યાયજીનું સ્મરણ એટલે એક દિવ્ય વિભૂતિનાં દર્શન * ૫. ઉપાધ્યાયજી એટલે ભૂતકાલીન કુત્રિકાપણુ સરખી રત્નત્રયીની જાણે કુત્રિકાપણું. * પૂ. ઉપાધ્યાયજી એટલે જિનશાસનને વિજ્ય વિજ ફરકાવનાર મહાન જોદ્ધો. પૂ. ઉપાધ્યાયજી એટલે જીવનચશ્વિને તેજપુંજ. • પૂ. ઉપાધ્યાયજીનું વાહમય-સાહિત્ય એટલે વિવિધ જ્ઞાનરત્નને અખૂટ ભંડાર. * - પૂ. ઉપાધ્યાયજીની યાદ એટલે સાચા મહાન ક્રાતિકારીનું તેજોમય દશન. પૂ.ઉપાધ્યાયજીને પુરુષાર્થ એટલે મહાન કમગીની મહાસાધના. [, ૫. ઉપાધ્યાયજીની વાણી એટલે મહાન આર્ષદાને દિવ્ય પયગામ. ૫. ઉપાધ્યાયજીનું દર્શન એટલે અવતરેલી સાક્ષાત્ સરસ્વતી. ૫. ઉપાધ્યાય એટલે શ્રી સિદ્ધસેન દિવાકરજી શ્રીજિનભદ્રાણિ ક્ષમાશમણુજી; હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી અને શ્રીમદ્ભવાદિજીને જ્ઞાનાવતાર. * : • ૫, ઉપાધ્યાયજી એટલે પરસ્પરવિધી, અવિરધી મહાન શક્તિઓનું એકીકરણ : આવી આવી તે અનેક ઉપમા આપી શકાય. * * * ૫, ઉપાધ્યાયશ્રીજીને હું જેટલાં બિરદાવું એટલું ઓછું જ છે. એમના અંખૂટ ઉપકાર તરફ જોઉં છું ત્યારે સ્તબ્ધ થઈ જાઉં છું. વધુ કહું તે એમના અગણય ઉપકારનું અભિવાદન કરવા માટે શબ્દકોષમાંથી શબ્દ પણ મળી શકે તેમ નથી. : - ૧૮

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505