Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha
View full book text
________________
શ્રી આનંદૃઘનજી કૃત પાંચ સમિતિની ઢાલા. ( ૧૩૧ )
કુમતિથી દૃષ્ટિ નહિં જોડતા રે, વલી તેાડતા જે વિભાવ રે.
પર પરિણતિ કહે સુણ સાહેબા રે,
તમે મુજને મૂકી કેમ રે; કહે। સુનિ કવણુ અપરાધથી રે, તમે મુજને છેડી એમ રે. મે મારે સ્વભાવ નવી ઈંડિયા ૨, નથી મહારે કોઇ વિભાવ રે; પચરગી માહરૂ સ્વરૂપ છે રે, તેને આદરૂં છું સદાકાળ રે. વણું ગંધ રસાદિ છેાડુ નહિ ?, તા થ્યા અવગુણુ કહેવાય રે; કદી અવર સ્વભાવ ન આદર્ સડથુ પડણુ વિધ્વંસન ન છડાય રે.
રે,
સિદ્ધ જીવથી અનત ગુણુ કહ્યા રે, મારા ઘરમાં જે ચેતનરાય રે;
તે સઘલા મારે વશ થઇ રહ્યા રે, તમથી કેાડીને કેમ જવાય રે. તવ સુનિવર કહે કુમતિ સુણેા રે, તારૂ સ્વરૂપ જાણ્યે અમે આજ રે; તારા સ્વરૂપમાં જિમ તુ મગન છે રે, મારા સ્વરૂપમાં થયા હું આજ રે. મારૂ સ્વરૂપ અનંત મેં જાણિયું રે, તે તે અચલ અલખ કહેવાય ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ
સુ
૩૦ ૮
સુ
સુ॰ ૯
સ
જ
૩૦ ૧૦
»
સુ ૧૧
.
સુ
૪૦ ૧૨
સ
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184