Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 174
________________ શ્રીમદ્ રાજચંદ્ર વિરચિતઃગુણસ્થાનક્રમારેાહની ભાવના. - અપૂર્વ અવસર એવા કયારે આવશે ?, કયારે થઇશું ? બાહ્યાંતર નિગ્રંથ ને; સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કત્ર મહપુરૂષને થજો. સ ભાવથી ઔદાસિન્ય વૃત્તિ કરી, માત્ર દેહું તે સચમ-હેતુ હાયો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, હૈ પણ કિ`ચિત મૂર્છા નવ જોયો: દનમાહ વ્યતિત થઇ ઉપજ્યા ખેાધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનુ જ્ઞાનજો; તેથી પ્રક્ષીણુ ચારિત્રમેહ વિલેાકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાનજો. આત્મસ્થિરતા ત્રણ સક્ષિસ યેાગની, મુખ્યપણે તે વતે દેહ પ તો; ઘેાર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાના અતો. સચમના હેતુથી ચેાગ–પ્રવના, સ્વરૂપ લક્ષ્ય જિન આજ્ઞા આષીનો, તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીનો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અ ૧ અ૦ ૨ અ૦ ૩ અ અ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184