Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 5
________________ AwwSws ઉપધાનની મહત્તા ઉપધાન એટલે સાંસારિક જંજાળોમાંથી મુક્ત બની અને આત્માની નિકટતા પામવાની પ્રકિયા. ઉપધાન એટલે યોગોદ્વહન સાધુ મહાત્માઓને અમુક આ સૂત્ર ભણવા હોય તો ચોગ કરવા જ પડે, તો જ તેને તે સૂત્ર ભણવાનો અધિકાર મળે. - થોગ" માં તપ-જમ્પ-ક્રિયાની સાધના છે. તપથી તન શુદ્ધ થાય, જપથી મન શુદ્ધ થાય, ક્રિયાથી જીવન શુદ્ધ થાય. આ શુદ્ધિ દ્વારા આત્મા નિર્મળ થાય છે. પછી જે સૂત્રો ભણવામાં આવે તે સારી રીતે પરિણમે છે. - સાધુની જેમ શ્રાવકને પણ નમસ્કાર મહામંત્ર, ઇરિયાવહી આ તરસ ઉત્તરી, અનાર્થી, લોગરસ, નમુસ્કુર્ણ, અરિહંત ચેષાણે, પુખરવરદીવર્ટ, સિદ્ધાણં બુઢાણ, વૈયાવચ્ચગરાણું વિ. સૂત્રો અને ભણવા માટે યોગ્યતા કેળવવી પડે, તે માટે યોગ કરવા પડે. ઉપધાન રૂપ યોગોદ્વહન દરેક શ્રાવક-શ્રાવિકાએ ફરજીયાત ન કરવાના હોય છે. તેનાથી સૂત્રશુદ્ધિ-અર્થશુદ્ધિ અને જીવન - શુદ્ધિ થાય છે. ઉપધાન વગર મળેલા સૂત્રો ઉધાર લીધેલા માલ જેવા છે. આ મિ તે સુપરિણત બનતા નથી. છે. શાસ્ત્રમાં છ પ્રકારનાં શ્રાવકના ઉપધાન બતાવાયા છે. Sww wNMASMAMAMANMA જજESS7N

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36