Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 8
________________ S દિવસ તપ કુલ ઉપવાસ પર ઉપવાસ = ૯ ઉપવાસ નિલિ ૨ ઉપવાસ પરિપ્રઢ = ૧ ઉપવાસ આયંબિલ = ના ઉપવાસ ૧૮ ૧૨ . ૧ાા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ u ઉપવાસ થયા(ઉપવાસ અને આયંબિલનું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એ એક પરિમુટ = ળ ઉપવાસ) બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપછે જપથી કરવાનું આજે પહેલુ–બીજુ-ચોથુ અને છ૩ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ કરવામાં આવે છે. પછી પાંત્રીસ M (ત્રીજુ ઉપધાન) અને અચાવીશુ(પાંચમુ ઉપધાન) કરાવવામાં ન આવે છે. ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ દે ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ન ઉપવાસ + પ આયંબિલ + ૧ ઉપવાસ કરાવાય છે. પાંત્રીસુ અને અઠયાવિસ ઉપવાસ નિવિથી કરાવાય છે. - આ ત્રણે ઉપધાન આજે પણ કોઇને મૂળવિધિથી કરવું ન હોય તો ખુશીથી કરી શકે છે. નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શકયતા છે. જ્યારે આ આયંબિલમાં અનાસકતભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે ન છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત જે સર્જાતી નથી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36