________________
કરવી.
બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ-વૈયાવચ્ચ કરવી, તેમનુ બધી રીતે ધ્યાન રાખવુ.
ઠઠ્ઠા મસ્કરી, હસાહસ કરવા નહી, ગામગપાટા મારવા નહી, પારકી પંચાયત કરવી નહી.
* ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા કરનારાઓ પ્રત્યે ઘૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહી.
ઉપધાન એ એક નિયત તપ છે. તેથી કલ્યાણકનો તપ તેમાં આવી જાય (ગણાઇ જાય) (હીપ્રશ્નોત્તર)
ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન)
* નિવિ કે આયંબિલ કર્યા બાદ "જગચિંતામણીથી જય વિચરાયનું ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી વાપરી શકાય. રાત્રી પૌષધ ઊચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહી.
" સાચુ પણ ઊઘાડે મુખે બોલવું એ સાવધભાષ કહેવાય", એમ ભગવતી સૂત્રમાં કહ્યુ છે. માટે બોલતા મુહપત્તિનો ઉપયોગ રાખવો.
નલી
૨૨