Page #1
--------------------------------------------------------------------------
________________
Mદીની GT એક અનેરી
માધના
ૌગ-સાહ..
સંયોજક પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરિશિશુ મુનિશ્રી કલ્યાણજોધિ વિજયજી મ.સા
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામંત્ર
नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. "जिससे अन्य वाचकगण इसका
उपयोग कर सकें.
GOOOD
नमो मरिहतापी नमो सिध्धापी नमो मायरियापी नमो वा मायापी नमो डोयो सवसाधी
સી પીચકુક્કાર सव्वा पावष्पापासपो થિલાણી જી લક્ષિી पाटमी व भीमादी
OOOO
Gooo
Goo
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી સીમંધરસ્વામીને નમ
શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિ સદ્ગુરુભ્યો નમ
卐
卐
ઉપલા
Glu
એક અનેરી મ યોગ-સાધના
પ્રેરક-આશિર્વાદ
૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજા
-: આલેખક :મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજ
-:પ્રકાશક:
શ્રી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ સ્થાન
પી. એ. શાહ
-
૧૧૦, હીરા પન્ના, હાજી અલી, મુંબઇ - ૪૦૦ ૦૨૬. ફોન : (ઓ) ૪૯૩ ૧૧૦૮ (ઘર) ૩૬૯ ૩૯૦૧
-:સંવતઃ
૨૦૫૫
બી.એ.શાહ એન્ડ બ્રધર્સ
૦૬,ઝવેરી બજાર, મુંબઇ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૦૧ ૩૯૩૬
જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકાંતભાઇ સંઘવી ૬/બી, અશોકા કોમ્પ્લેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ, ગુજરાત.
મૂલ્ય 31.4.00
કીર્તિ સંગોઇ
ડૉ. દામજી કંપાઉન્ડ, ૩૦૯ બસ સ્ટેન્ડ પાછળ, રેલ્વે સ્ટે. પાસે, ઘાટકોપર, મુંબઇ ફોન - ૫૧૧ ૦૦૫૬
७७.
Yo
દિપક એ. ગાંધી
ઘી કાંટા, વડફળીયા, રાવપૂરા,વડોદરા-૧. ફોનઃ૪૩૮૧૬૯
સર્વ હકક પ્રકાશકને આધિન
Page #5
--------------------------------------------------------------------------
________________
AwwSws
ઉપધાનની મહત્તા ઉપધાન એટલે સાંસારિક જંજાળોમાંથી મુક્ત બની અને આત્માની નિકટતા પામવાની પ્રકિયા.
ઉપધાન એટલે યોગોદ્વહન સાધુ મહાત્માઓને અમુક આ સૂત્ર ભણવા હોય તો ચોગ કરવા જ પડે, તો જ તેને તે સૂત્ર
ભણવાનો અધિકાર મળે. - થોગ" માં તપ-જમ્પ-ક્રિયાની સાધના છે.
તપથી તન શુદ્ધ થાય, જપથી મન શુદ્ધ થાય,
ક્રિયાથી જીવન શુદ્ધ થાય. આ શુદ્ધિ દ્વારા આત્મા નિર્મળ થાય છે. પછી જે સૂત્રો ભણવામાં આવે તે સારી રીતે પરિણમે છે.
- સાધુની જેમ શ્રાવકને પણ નમસ્કાર મહામંત્ર, ઇરિયાવહી આ તરસ ઉત્તરી, અનાર્થી, લોગરસ, નમુસ્કુર્ણ, અરિહંત ચેષાણે,
પુખરવરદીવર્ટ, સિદ્ધાણં બુઢાણ, વૈયાવચ્ચગરાણું વિ. સૂત્રો અને ભણવા માટે યોગ્યતા કેળવવી પડે, તે માટે યોગ કરવા પડે.
ઉપધાન રૂપ યોગોદ્વહન દરેક શ્રાવક-શ્રાવિકાએ ફરજીયાત ન કરવાના હોય છે. તેનાથી સૂત્રશુદ્ધિ-અર્થશુદ્ધિ અને જીવન - શુદ્ધિ થાય છે.
ઉપધાન વગર મળેલા સૂત્રો ઉધાર લીધેલા માલ જેવા છે. આ મિ તે સુપરિણત બનતા નથી. છે. શાસ્ત્રમાં છ પ્રકારનાં શ્રાવકના ઉપધાન બતાવાયા છે.
Sww
wNMASMAMAMANMA
જજESS7N
Page #6
--------------------------------------------------------------------------
________________
પંચમંગલ મહાશ્રુતસ્કંધ(નવકાર) સૂત્રનું પ્રથમ ઉપધાન ૧૮ દિવસનું.
૨. પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્સ ઉત્તર) સૂત્રનું બીજુ-ઉપધાન ૧૮ દિવસનું.
૩. શક્રસ્તવાધ્યયન(નમુન્થુણં) સૂત્રનું ત્રીજુ ઉપધાન ૩૫ દિવસનું.
૪. ચૈત્યસ્તવાધ્યયન (અહિરંત ચેઇયાણું-અન્નત્ય) સૂત્રનું ચોથુ ઉપધાન ૪ દિવસનું.
૫. નામસ્તવાધ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપધાન ૨૮ દિવસનું.
૬. શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુખ઼રવરદીવડ઼ે સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણ)સૂત્રનું ॰ દિવસનુ કુલ ૧૧૦ દિવસ થાય.
તે તે ઉપધાનના તપ-જપ નિયત કરાયેલા છે.
ઉપધાનમાં ઉપવાસ
૧૨ ॥
૧૨ ||
૧૯
3.
(કુલ ૧૧૦ દિવસમાં
૬૦ ઉપવાસ કરવાના
હોય છે.)
૪.
૫.
..
2 11
૧૫ ॥
૪ ॥
પૂર્વકાલિન ઉપધાન અને આજે થતા ઉપધાનમાં ઘણુ તારતમ્ય જોવા મળે છે.
પૂર્વે થતા ઉપધાનોમાં આજે જે રીતે ચકાચક નિવિઓ
Page #7
--------------------------------------------------------------------------
________________
તો થાય છે એવી નિવિઓ ન હતી.
તપ ઉપવાસ અને આયંબિલથી જ થતો હતો.
પૂર્વકાળમાં આ રીતે ઉપધાન થતા હતા... આ ઉપધાન દિવસ
તપ ૧ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ ૮ આયંબિલ+૩ ઉપવાસા
૧૬ પ્રચમ પાંચ ઉપવાસ૮ આયંબિલ+૩ ઉપવાસ (આ રીતે ૧૦ દિવસમાં ૧૨ ઉપવાસનો તપ થતો) ૩૫ ૩ ઉપવાસ + ૩૨ આયંબિલા ૪ ૧ ઉપવાસ + ૩ આયંબિલ ૨૮ ૩ ઉપવાસ + ૨૫ આયંબિલા
૦ ૧ ઉપવાસ + પ આયંબિલ + ૧ઉપવાસ આજે પણ કોક પુન્યાત્માઓ આ મૂળવિધિથી ઉપધાન કરતા નજરે પડે છે.
પણ મનની ઢીલાસ, તનની નબળાઇ, સંજોગોની આધિનતા વિ. કારણ પૂર્વાચાર્યોએ આ મૂળ વિધિમાં થોડા ફેરફાર કર્યા, તો કારણ અલ્પ સત્વવાળા પણ આ તપ સાધનામાં જોડાઇ શકે. આ
આયંબિલના બદલે નિવિઓ આવી ગઇ. જોકે, આ ફેરફાર એમ કરવા છતાં તપમાં કોઇ ઓછાસ કરી નથી, દિવસ વધાર્યા
(૧૬ ના અઢાર દિવસ કર્યા) પણ સરવાળે તપ એટલો જ ન રાખ્યો). છે. પહેલા અઢારીયામાં કુલ ૧૨ ઉપવાસ થવા જોઇએ, જે પૂર્વે ,
૮ ઉપવાસ અને ૮ આયંબિલ = ૪ ઉપવાસથી થતા હતા.
આજે ૧૮ દિવસમાં ૧૨ In ઉપવાસનો તપ પૂર્ણ કરવાનો હોય જ છે. જે આ રીતે થાય છે.
S
:
SESS
XX CNNNNNN
AES
NNN
STS
Page #8
--------------------------------------------------------------------------
________________
S
દિવસ તપ
કુલ ઉપવાસ પર ઉપવાસ = ૯ ઉપવાસ નિલિ
૨ ઉપવાસ પરિપ્રઢ = ૧ ઉપવાસ
આયંબિલ = ના ઉપવાસ ૧૮
૧૨ . ૧ાા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ u ઉપવાસ થયા(ઉપવાસ અને આયંબિલનું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એ એક પરિમુટ = ળ ઉપવાસ)
બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપછે જપથી કરવાનું
આજે પહેલુ–બીજુ-ચોથુ અને છ૩ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ કરવામાં આવે છે. પછી પાંત્રીસ M (ત્રીજુ ઉપધાન) અને અચાવીશુ(પાંચમુ ઉપધાન) કરાવવામાં ન આવે છે.
ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ દે ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ન ઉપવાસ + પ આયંબિલ + ૧ ઉપવાસ કરાવાય છે.
પાંત્રીસુ અને અઠયાવિસ ઉપવાસ નિવિથી કરાવાય છે. - આ ત્રણે ઉપધાન આજે પણ કોઇને મૂળવિધિથી કરવું ન હોય તો ખુશીથી કરી શકે છે.
નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શકયતા છે. જ્યારે આ આયંબિલમાં અનાસકતભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે ન છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત જે સર્જાતી નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________
ઉપધાનના ઉપકરણો -
• કટાસણુ • ચરવળો (પુરૂષોએ ગોળ દાંડીનો, બહેનોએ ચોરસ દાંડીનો) • મુહપત્તિ (૩૪) • ખેસ-ધોતીયા (ત્રણેક જોડ બહેનોએ પોતાના વસ્ત્રો) ♦ સંથારો • ઉત્તરપટ્ટો • ગરમ સાલ ♦ નાક વિ. સાફ કરવા ગરમ ટુકડો • સુતરનો કંદોરો • નવકારવાળી ♦ કાનમા નાંખવા ૩ ૦ નોટ - પેન • પંચ્યુ ♦ રૂમાલ ૭ બ્લેકેટ ૦ સ્વાધ્યાયની ચોપડી.
પ્રાભાતિક ક્રિયા
-
સવારે ગુરુમહારાજ પાસે કરવાની ક્રિયા
પૌષધ ઉચ્ચરવો, પડિલેહણના આદેશ માગવા, ત્યારબાદ "ઇરિયાવહિય" કરી “ખમાસમણ" ઇચ્છાકારેણ સંસિહ ભગવત્ વસતિ પવેઉં ? (ગુરુ આદેશ આપે એટલે) ઇચ્છું કહી, ખમા૦ ભગવાન સુદ્ધાવસહિ (ગુરુ કહે તહત્તિ) ખમા૦ ઇચ્છાકારેણ સં. ભ. પવેયણા મુહપત્તિ પડિલેહું? ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહવી, બે વાંઘણાં દેવાં. ખમા. ઇચ્છા, સં. ભ. પવેયણાં પવેઉં ? (ગુરુ કહે પવેવો) ત્યારબાદ ઉપધાનના નામ પદના નામપૂર્વક બોલી પાલી કહે ત્યારે તપ હોય તો તપ કરશું, એમ કહેવુ. નિવિ હોય તો પારણું કરશું, એમ કહેવું. ત્યારબાદ ખસાસમણ, ઇચ્છાકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી. પછી પચ્ચક્ખાણ લેવું. પછી બે વાંદણા, ખમા. ઇચ્છા. સં.ભ. બેસણે સંદિસાહું, ખમા. ઇચ્છા. સં.ભ. બેસો ઠાઉં? ખમા. ઇચ્છા. સં.ભ. સજઝાય ? પછી સઝાય કરવી. પછી રાઇ મુહપત્તિ પડિલેહવી. ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુકકડ.
Page #10
--------------------------------------------------------------------------
________________
સંધ્યા કિયા 8 - સાંજે ગુરુ મહારાજ પાસે કરવાની વિધિ
પડિલેહણના આદેશ માંગવા, ત્યારબાદ “ઇરિયાવહિયે” ન કરી ખમા. ઇચ્છા. સં.ભમુહપત્તિ પડિલેહું ? કહી મુહપત્તિ છે પડિલેહવી. વાંદણાં બે દેવાં. (ઉપવાસ હોય તો વાંદણાં નહિ) અને કે ખમા. દઇ ઇચ્છકારી ભગવન! પસાર કરી પચ્ચકખાણનો
ને આદેશ દેશોજી. ત્યારબાદ પચ્ચક્ખાણ લેવું. પછી બે વાંદણા. છે ખમા. ઇચ્છા સં.ભ. બેસણે સંદિસાહું? ખમા. ઇચ્છા. સં.ભ. િબેસણે ઠાઉં? ખમા. ઇચ્છા. સં.ભ. ચંડિલ પડિલેહું? ખમા.
ઇચ્છા. સં.ભ. દિશિપ્રમાકું? ખમા. અવિધિ આશાતના મિચ્છામિ
મુઠસી પચ્ચકખાણ પારવાનો વિધિ | મુઠીવાળી નવકાર ગણી.
મુઠસી પચ્ચખાણ ફાસિકં પાલિ સોહિયં તારિયે કિચિ આરાહિચે જં ચ ન આરાહિયં તસ્સ મિચ્છામિ
મ
મ
મ
ક
Page #11
--------------------------------------------------------------------------
________________
રોજ સવારે ઉઠી સાંજ સુધી ઉપધાનમાં
શું શું કરવાનું છે?
૧. સવારે ચાર વાગે ઉઠી સાત નવકાર ગણવા. પછી માત્રાદિની
શંકા ટાળી સ્થાપનાજી આગળ ખમા૦ ઇરિ૦ કરી ગમણાગમણે લોવી કુસુમિણ કુસુમિણનો ચાર લોગરસનો કાઉસગ્ગ કરી અનુકૂળતા હોય, તો ખમા ઇચ્છા સંદિo ભગવન ! "પ્રથમ ઉપધાન પંચમંગલ મહાગ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસગ્ગ કરું ? ઇચ્છે. પ્રથમ ઉપધાના પંચમંગલ મહાશ્રુતસ્કંઘ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ. વંદણવત્તિયાએ કહી ઉપધાનનો ૧૦૦ લોગસ્સનો (સાગરવર ગંભીરા સુધી) કાઉસગ્ગ કરવો. પારીને છેક લોગસ કહેવો.
૨. પછી પ્રતિક્રમણ કરવું. ચાર થોયો પછી નમુત્યુસં કહયા
પછી આઠ પહોરનો પૌષધ ઉચ્ચરવો. પ્રતિક્રમણ પુરુ કરી
પડિલેહણ-દેવવંદન કરવાં. ને ૩. સો ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે જઇ ક્રિયા
કરવી. ૪. "શ્રી પંચમંગલમહાગ્રુતસ્કંધાય નમો નમઃ" આ પદ બોલીને
સો ખમાસમણાં દેવાં. દહેરાસર જઇ આઠ થોચે દેવવંદન ને જે કરવું. આ પ. છ ઘડી દિવસ ચઢ પોરિસી ભણાવવી. વ્યાખ્યાન સાંભળવું છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
ક. ૧-૨-૪-૬ ટુઠા ઉપધાનવાળાએ નવકારમંત્રની બાંધી ૨૦
નવકારવાળી ગણવી. ૩-૫ મા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી અથવા જીવવિચાર નવતત્ત્વ આદિ પ્રકરણોની ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવો. ગાથાઓનો સ્વાધ્યાય કરતા પહેલા ઇરિયાવહી કરવી. પુરિમર્કનું પચ્ચ૦ આવેથી સ્થાપનાજી ખુલ્લા રાખી વિધિપૂર્વક પચ્ચ૦ પારવું. નીવી કે આયંબિલ કર્યા પછી ઉઠતાં તિવિહારનું પચ્ચ૦ કરવું. પછી ઇરિ૦ કરી ભગવાન ખુલ્લા રાખી જગચિંતામણીનું ચૈત્યવંદન જયવીરરાય સુધી કરવું પછી સ્વાધ્યાય આદિ કરવો. સાંજે ચાર વાગે પડિલેહણમાં (વાંદણા દીધા વગર સીધા આદેશ માંગવાના) પછી પડિલેહણ-દેવવંદન કરી ગુરુ મહારાજ પાસે આવી સાંજની ક્રિયા કરી ૨૪ માંડલાં કરવા - સ્થંડિલ પડિલેહવાં. પ્રતિક્રમણ કરી, એકપ્રહર રાત્રિ ગયા બાદ સંથારા પોરિસી ભણાવવી, સૂતી વખતે કાનમાં કુંડલ (રૂનાં પૂમડાં) નાખવા. ઉંઘ ન આવે ત્યાં સુધી શુભ ભાવના ભાવવી. મહાપુરુષોના
પવિત્ર ચરિત્રોનું સ્મરણ કરવું. ૧૦. શ્રાવિકાઓએ સવારે તથા સાંજે ક્રિયા વખતે ફરીથી પૌષધ છે
આદિના આદેશો ગુરૂ મહારાજ પાસે માંગવાં. સવારે રાઇઅ કે મુહ૦ ક્રિયા પછી અને સાંજે દેવસીઆ મુહ૦ ક્રિયા પૂર્વે પડિલેહવી.
Page #13
--------------------------------------------------------------------------
________________
ચિાદ રહે, તમે વિરતીધર છો, તમારૂ જીવન સાધુ) | જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવુ? |
એ સમજી લો. છે જે તમામ ક્રિયાઓ અપ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર
પૂર્વક ઉપયોગ પૂર્વક કરવી. બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવુ. ચાલતા, નીચે જોઇને ચાલવુ. કોઇ જીવ પગ નીચે કચડાઇ
ના જાય તેની તકેદારી રાખવી. જ કાચા પાણીમાં પગ ન આવે, લાઇટની ઉજઇ ના લાગે,
વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શસંઘટ્ટો ન થવો જોઇએ. બેસતી વખતે કટાસણા વગર ન બેસાય. સંસાર ૪૦ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઇ વાત થાય નહી. મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત
કરવી.
સૂર્યાસ્ત બાદ માગુ કરવુ વિ. અનિવાર્ય કારણ સિવાય હલન ચલન કરાય નહિ, એક સ્થાને બેસવું કાર્ય પડતા
દંડાસનથી ભૂમિ પુંજતા પુંજતા જવું. છે કે બે ટાઇમ વપરાશમાં આવતા તમામ ઉપકરણોના બોલ ન બોલવા પૂર્વક પ્રતિલેખન કરવું.
Page #14
--------------------------------------------------------------------------
________________
તે જ દિવસ દરમ્યાન જે કઇ ક્ષતિઓ થઇ હોય તેની આલોચના ને બુકમાં નોંધ રોજ સાંજે ચાર કરીને કરી લેવી. એ જ ઘરેણા પહેરાય નહી, તેલ નંખાય નહી, વાળ ઓળાય એ નહી, શરીરની ટાપટીપ થાય નહી, હજામત થાય નહી, છે તેલ માલિસ થાય નહી. છે, કે જમતા એંઠા મોઢે બોલાય નહી, જરૂર પડે પાણી વાપરીને ન બોલવું છે પ્રતિલોમન વિ. ક્રિયાઓ કરતા એક અક્ષર બોલવો નહી, ને
મીન પણે ક્રિયા કરવી(બોલ માનમાં ઉપયોગ પૂર્વક બોલવા). તે એ જ માગુ જમીન જોઇને જીવ રહિત ભૂમિ ઉપર પરઠવવું. આ
પરઠવતા પહેલા "અણુજાણહ જસુગ્ગહો” (૧ વાર) અને પરઠવ્યા પછી "સિર" (ત્રણવાર) મનમાં બોલવુ માત્રાનો
હાલો હાથમાં હોય ત્યારે બોલાય નહી. જ ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર આનો સવાધ્યાય કરવો,
ધાર્મિક પુસ્તક વાંચવા, નિંદા-કુથલી-પાક્કી પંચાતથી
આરાધનાનું પુણ્ય બળી ને ખાક થઇ જાય છે. * ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઇ વસ્તુ ઉપયોગમાં
લેવાય નહી. જ પ્રતિલેખન ન કર્યું હોય તે વસ્તુ વપરાય નહી. જ ક્યાં કાજે ના લીધો હોય ત્યાં બેસાય નહી.
ભોજન મંડપમાં પ્રવેશતા"જયણા મંગલ બોલવું, જમવાની જગ્યાએ કાજે લેવો, થાળી વાટકા વિ. પુંજી પ્રમાજી વાપરવા. મુહપત્તિ – ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દુર , મુક્વા નહી.
Page #15
--------------------------------------------------------------------------
________________
છે કે રાત્રે કાનમાં કુંડલ ફરજીયાત નાખવા અથવા કપડુ બાંધવું. છે કે કાળવેળાએ કાંબળી ઓઢયા વગર બહાર જવું નહી.
દિવસના સુવું નહી. * છાપા-ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહિ. પુછયા વગર કોઇની વસ્તુ લેવી નહિ, વાપરવી નહી. નિવિમાં જરૂર પુરતુ લેવુ. એકુ મુકવાથી દિવસ પડે. હાથ, પગ, મોટુ, શરીર ધોવાય નહી, ભીના કપડાના
પોતા કે સ્પચ પણ થાય નહી. છે, પાણી ઘી ની જેમ વાપરવુ (દી પાણીની જેમ). જ Úડીલ-માણુ જતા પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ એ
ઓછામાં ઓછો કરવો. ક્રિયા કરતા પંચેન્દ્રિય મનુષ્ય કે તીર્વચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તે ઇરિયાવહી છે કરી લેવી. જ્યાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્પંડિત જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઇ, વાડાનો ઉપયોગ કરવો ? પડે છે. ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલા પ્યાલામાં રાખ્યા નાખવી, સ્પંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષ્મ જંતુઓ ચોંટતા નથી. પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પુરતો જ ઉપયોગ કરવો. ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એઠા બિંદુઓ જો સુકાય નહી તો તેમાં અસંખ્યાત સમુઠ્ઠીમ મનુષ્યોની છે
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉત્પત્તિ થઇ જાય છે.
* માત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઇ જવો. ઉઘાડો
નહીં.
મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. * જ્યાં ત્યાં સ્થંડિલ-માત્રુ પરઠવવું નહી. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું.
આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાજના-લઘુતા થવી જોઇએ નહીં.
કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું.
દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા "નિસિહી" અને બહાર નિકળતા "આવસહિ" ત્રણવાર કહેવું.
* ધુમ્મસવાળુ વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિકળવુ નહી. શૃંડિલ–માત્રુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કાંમળી ઓઢી જયણા પૂર્વક જવું.
* લાઇટમાં કઇ પણ વાંચવુ નહી. લાઇટનો ઉપયોગ કરવો નહીં.
પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠો ગ્લાસ માટલામાં નાંખવો નહી. કામળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી).
* દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઇ લેવા,
Page #17
--------------------------------------------------------------------------
________________
ફર ફર ફફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય. ગુરુ મ.સા.ની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવુ.
ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહી, ફોન કરાવવો નહી.
કોઇપણ ઇલેકટ્રોનિકસ આઇટમ વાપરી શકાય નહી. કપડા વિ. સુકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઇએ.
શુક-ગળફો—શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઇએ.
પરસેવાવાળા કપડા તુરંત સુકવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહી, સુકાઇ જતા તુરંત લઇ લેવા.
* ગરમી લાગતા કપડા પુંઠા વિ. થી પવન નાંખવો નહી. કપડા ઝાટકવા નહી.
તિર્યંચને પણ સ્પર્શ થાય નહી.
* જુઠુ બોલવુ નહી.
કોઇની વસ્તુ અડવી નહી.
વિજાતીય તરફ રાગ દૃષ્ટિથી જોવુ નહી.
મન બહેકાવે એવા કુવાંચન,કુશ્રવણ, કુવિચાર કરવા નહી, પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહી.
વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહીં.
* નખ કાપવા જ પડે તો તેને ચુનામાં ચોળી કપડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા.
* આરિસામાં શરીર, મોઢુ જોવુ નહીં.
* નીવિમાં થોડી ઉણોદરી (ભુખ કરતા ઓછુ ખાવુ) રાખવી, આકંઠ ભોજન ન કરવું.
૧૩
Page #18
--------------------------------------------------------------------------
________________
નીતિમાં દ્રવ્યો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહી વિ.વિ. ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. રાત્રે ૬ કલાકથી અધિક સુવુ નહી (દિવસે તો સુવાનુ છે જ નહી). પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુસાક્ષિએ કરવી.
ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવા જોઇએ નહી. જ સવારે પ્રતિક્રમણ વિ. ક્રિયા કરી ઉંઘવુ નહી. Sો જ નિષ્કારણ શરીર દબાવવું નહી. છેજે ભાઇઓએ બધા સાધુમ.સા.ને, બહેનોએ બધા સાધ્વીજી
મ.સા. ને બે ટાઇમ વંદન કરવું જોઇએ. પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરૂ. મ. આવે તે પહેલા જ હાજર
થઇ જવું. જ કોઇની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના રવભાવ
દોષથી સંઘર્ષ, સંકલેશ, બોલાચાલી થઇ જાય તો તુરંત જ મિચ્છામિ દુકકડમ્ દઇ દેવું. જ ચાતુર્માસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજીયાત
S
જ
છે.
જે સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભુલવું નહી.
ચુનાવાળું પાણી ૨ કલાક ચાલે, બાદ નિર્જીવ ભૂમિમાં સુકામાં ૭૨ કલાકની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઇ જાય તે રીતે વધારાનું પાણી જયણા પૂર્વક પરઠવવું. પરોઢીયે તમામ ક્રિયાઓ મનમા કે અત્યંત ધીમા અવાજે એ કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ના થાય, ઉઠી ના જાય.
Page #19
--------------------------------------------------------------------------
________________
|
*
* *
EXApps
[ઉપધાન તપના તપ-જ૫
ક્રિયાનું સરવૈયુ ૨૧ ઉપવાસ ૦ ૫ હજાર લોગસ્સનો કાયોત્સર્ગ • ૧૦ આયંબિલ . • ૫ હજાર ખમાસમણા
૧૬ નીતિ " • ૧ લાખ નવકાર મંત્રનો જાપ ૦ ૪૦ પૌષધ છે પ્રવચન શ્રવણ - સ્વાદયાય દ્વારા જ્ઞાનશુદ્ધિ
• દેવવંદન, જાપ વિ. દ્વારા દર્શનશુદ્ધિ પૌષધ ક્રિયા દ્વારા નિ ને ચારિત્રશુદ્ધિ
ક ક કા કા કા - સો ડગલાની બહાર જઇને આવતા, ચંડિલ-માણુ પરઠવીને તે છે. આવતા ઇરિયાવહી કરી ગમણાગમણે સૂત્ર બોલવું. | ગમણાગમણે સૂત્ર
ઇચ્છાકારેણ સંદિસહ ભગવના ગમણાગમણે આલોઉં? અને ઇચ્છ, કર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન છે આ ભંડમત્ત નિફખેવણાસમિતિ, મનગુતિ, વચનગુપ્તિ, કાચગુપ્તિ છે એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મે સામાચિક પૌષધ લીધે તો ન રૂડી પેરે પાર્યું નહી, ખંડણા વિરાધના હુઇ હોય તે સવિ હું અને મન-વચન-કાયાએ કરી તરસ મિચ્છામિ દુકકડમ્.....
55555 જ મુહપત્તિનું પ્રતિલેખન ૫૦ બોલ પૂર્વક કરવાનું હોય છે આ બોલ સમજીને ગોખી લો, તે પ્રમાણે વિધિપૂર્વકમુહપત્તિ પ્રતિલેખન કરવી.
wwwઝS
www5wNWASSAMSwww.yN
Page #20
--------------------------------------------------------------------------
________________
મુહપત્તિના પચાસ બોલી, ૧. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દઉં. ૨. સમ્યક્ત્વમોહનીય. ૩. મિશ્રમોહનીય. ૪. મિથ્યાત્વમોહનીય પરિહ. પ. કામરાગ. છે ૬. સ્નેહરાગ. ૭. દૃષ્ટિરાગ પરિહરુ. ૮. સુદેવ. ૯. સુગુરુ. ૧૦.
સુધર્મ આદસં. ૧૧. કુદેવ. ૧૨. કુગુરુ. ૧૩. કુધર્મ પરિહ. ક ૧૪. જ્ઞાન. ૧૫. દર્શન. ૧૬. ચારિત્ર આદ. ૧૦. જ્ઞાનવિરાધના. છે ૧૮. દર્શનવિરાધના. ૧૯ ચાસ્ત્રિવિરાધના પરિહ ૨૦.મનગુતિ રે; ૨૧. વચનગુપ્તિ ૨૨. કાયમુર્તિ આર. ૨૩. મનદંડ. ૨૪. વચનદંડ. ૨૫. કાયદંડ પરિહરુ. ૨૬. હાસ્ય. ૨૦. રતિ. ૨૮.
અરતિ પરિહર્સ. ૨૯. ભય. ૩૦. શોક. ૩૧. દુગચ્છા પરિહર્સ A ૩૨. કૃષ્ણલેશ્યા. ૩૩ નીલલેશ્યા. ૩૪. કાપોતલેશ્યા પરિહર્સ મ ૩૫. રસગારવ. ૩૬. હદ્ધિગારવ. ૩૦. શાતાગારવ પરિહર્સ
૩૮. માયાશલ્ય. ૩૯ નિયાણશલ્ય. ૪૦. મિથ્યાત્વશલ્યપરિહ છે. ૪૧. ક્રોધ. ૪૨. માન પરિહરુ. ૪૩. માયા. ૪૪. લોભ પરિહ. = ૪૫. પૃથ્વીકાય. ૪૬. અપકાય ૪૭. તેઉકાયની જયણા ક્ય છે ૪૮. વાઉકાય. ૪૯. વનસ્પતિકાય ૫૦.ત્રસકાયની "જયણા અને ક".
F F T F કરી આ સૂચના : મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળો-કંદોરો દંડાસણ છે
વિગેરે ૧૦ બોલથી તથા બાકીનાં ઉપકરણોનું અને થાળી, વાટકો, ગ્લાસ, લોટાનું પડિલેહણ ૨૫ બોલથી કરવું.
બહેનોને ૩૨-૩૩-૩૪ અને ૩૮ થી ૪૪ સુધીના ૧૦ બોલ * બોલવાના નથી અથવ ૪૦ બોલ જ બોલવાના હોય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ખમાસમણાં વખતે બોલવાનું પદ
બીજું (અઢારિયું) ચોથું(ચોકિયું) છઠ્ઠું (છકિયું) ત્રીજું (પાંત્રીશું) ઉપધાન : શ્રી શક્રસ્તવ – અધ્યયનાય નમઃ પાંચમું(અઠ્ઠાવીશું) ઉપધાન : શ્રી નામસ્તવઅધ્યયનાય નમઃ
પહેલું (અઢારિયું) ઉપધાન : શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ ઉપધાન : શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધાય નમઃ ઉપધાન : શ્રી ચૈત્યસ્તવઅધ્યયનાય નમઃ ઉપધાન શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવઅધ્યયનાય નમઃ
જે કાઉસ્સગ્ગનો વિધિ
પહેલા : અઢારિયામાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરું? ઇચ્છું, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, અન્નત્ય કહી, ૧૦૦ લોગસ્સનો સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ કરવો. તેવી રીતે
બીજા : અઢારિયામાં "શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધ આરાધના કરેમિ કાઉસ્સગ્ગ" વંદણવત્તિઆએ, અન્નત્ય. ત્રીજા
: (પાંત્રીશા)ઉપધાનમાં—શ્રી શતવઅધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ, અનૃત્ય.
ચોથા : (ચોકિયા)ઉપધાનમાં-શ્રી ચૈત્યસ્તવઅધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, અન્નત્ય. શ્રી નામસ્તવઅધ્યયન આરાધના કરેમિ કાઉસ્સગ્ગ, વંણવત્તિઆએ,
પાંચમાં (અઠ્ઠાવીસા) ઉપધાનમાં
:
અત્ય.
છટ્ઠા : (છકિયા) ઉપધાનમાં શ્રી શ્રુતસ્વસિદ્ધસ્તવ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, અન્નત્થ.
ககககக
G
Page #22
--------------------------------------------------------------------------
________________
સમજી લો, આવી ભુલો થશે તો દિવસપડશે, એટલે ઉપધાન બાદ એટલા પૌષધોપવાસ પ્રાયશ્ચિત રૂપે ફરી કરી આપવા પડશે. ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિકળશે તો...
* એઠું મુકશો તો...
* પચ્ચક્ખાણ પારવાનુ ભુલાશે તો...
* વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનું રહી જશે તો...
* પરમાત્માના દર્શન કરવાના રહી જશે તો...
* દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું રહી જશે તો...
મુહપત્તિ ખોવાઇ જશે તો...
ૐ સવારે ક્રિયા પૂર્વે અને સાંજે ક્રિયા બાદ સ્થંડિલ જવાનુ થશે તો...
* બહેનોને અંતરાયના કારણે,
મુટ્નસી પચ્ચક્ખાણ પારવાનુ ભુલાશે તો...
-
* સચિત વસ્તુ – કાચી વિગઇ કે લીલોતરી ખાવામાં આવી જાય તો...
* દેવવંદન કરવાના રહી જાય તો...
* સાથે રાખેલ કાઇપણ ઉપકરણ, નવકારવાળી ખોવાય
તો...
* સવાર-સાંજની ક્રિયા કરવાની રહી જાય તો...
(૧૮
Page #23
--------------------------------------------------------------------------
________________
જાણવા જેવુ - અવનવુ R. ગમે તે કારણે દિવસ પડે તો પૌષધ ઉપધાન બાદ ફરી કરી આપવા પડે, ઉપધાનની સાથે જ આલોચનાના પૌષધ કરો તો આંબેલથી થાય, ઉપધાનમાંથી નિકળીને કરાય છે તો ઉપવાસ પૂર્વક જ આઠ પ્રહરનો પૌષધ કરવો પડે. પ્રથમ પ્રહર વીતી ગયા બાદ પૌષધ લઇ શકાય નહી. બંને ટાઇમ ક્રિયા કરતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જેવી, (હાડકા પંચેન્દ્રિયનું–કલેવર-ઠંડા
પરૂ-લોહી-વિ. નથી ને? તેની ચકાસણી કરી લેવી. આ * સંધ્યા સમયે માગુ પરઠવવાની જગ્યાનું નિરીક્ષણ
બારીકાઇથી દરેકે કરવુ. (ત્યાં કીડીના નગરા, જીવાતો,
જીવ-જંતુ વિ. નથી ને, એ જોઇ લેવું). - જે દિવસે ઉપધાનમાંથી નિકળવાનું થાય તે દિવસે એકાસણુ અને
અને રાત્રી પૌષધ ફરજીયાત કરવાનો છે. - માળા પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું
હોય છે. * કારણ આવી પડે કે સંયોગો અનુકુળ ના હોય તો પ્રથમ
અઢારીયુ પૂર્ણ કરીને નિકળી શકાય. બાકીના ઉપધાન છે ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલ છે
અઢારીયુ લેખે ના ગણાય. એ ઉપવાસ,આયંબિલ કે નીવિ પરિમુટ જ કરવાના હોય છે.
ઉપવાસ અને આયંબિલનુ પરિમુઢ તપમાં ગણાતું નથી.
Page #24
--------------------------------------------------------------------------
________________
નીવિનુ પરિમુઢ તપમાં ગણાય. ૧ પરિમુટ = બે આની
તપ, ૮ પરિમુટ = એક ઉપવાસ. છે* સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ ના નિવિ આવે તો તેના ને બદલે આયંબિલ કરવું પડે છે. * ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્રઉપકરણ વિ. જરૂરી સામગ્રી ગ્રહણ કરી શકાય, પછી
નહી. ને ઝક સવાર સાંજની ક્રિયા વખતે, પવેચણાની વિધિ વખતે,
વાપર્યા પછીના ચૈત્યવંદન વખતે, વાચના લેતી વખતે, પચ્ચક્ખાણ પારતી વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની ક્રિયા વખતે સ્થાપનાચાર્ય ખૂલ્લા રાખવા
જરૂરી છે. તે ઉપધાનમાંથી નિકળ્યા બાદ માળા પહેરવાની હોય તો
આગલા દિવસે એકાસણુ, માળના દિવસે ઉપવાસ અને
માળ પછીના દિવસે એકાસણું કરવાનું હોય છે. છે ઉપધાનમાં નીવિ કે આયંબિલમાં લીલોતરી, આખુ કઠોળ, ,
ખાખરા, પાપડ કે એવી કડક અવાજ થાય તેવી વસ્તુ, કાચી વિગઇ વિ. કલ્પ નહી. * સ્ત્રીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી શકે (પાંચતિથિએ વાચના આવે તેમા અને છકીયા
ચોકીયાની વાંચનામાં તેલ નંખાય નહી) ન દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઇ) તરફ પગ કરીને
સુવું નહી.
Page #25
--------------------------------------------------------------------------
________________
જ ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી ને લેવા. એ જ સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો,
સુતા સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ વાપરવું
નહી. છે ને આપણા નિમિત્તે સ્પેશ્યલ નવા આરંભ સમારંભ કરાવવા
નહી. એ "અહી આવ - જા, લાઇટ-પંખા ચાલુ કર, બંધ કર, આ
લાવ - તે લાવ, વિ. આજ્ઞાપૂર્વકની સાવધ ભાષા બોલવી નહી. બારી-બારણા ખોલ-બંધ કરતા ચરવળાથી કે દંડાસનથી ચારે બાજુના ખૂણાઓ બરાબર પૂંજવા-પ્રમાર્જિવા (ગરોળી
વિ. જીવો હોય તો નિકળી જાય – ચગદાચ નહી માટે) ને પાટ, પાટલા, ટેબલ, ખુરસી, વિ. કોઇપણ વસ્તુ લેતા
મુકતા ચરવળાથી વારંવાર પૂંજવાનો ઉપયોગ રાખવો.
વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહી. એ જ સુવા-બેસવા-જમવા વિ. માં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક
બાબતમાં સંઘર્ષ કરવો નહી. મન બગાડવુ નહી. "હું અને મારૂ” "આપણે ભલા ને આપણું કામ ભલુ” છે આવી વાર્થવૃત્તિ છોડી, બને એટલો પરાર્થ કરવો, આજુબાજુવાળાની સેવા-ભક્તિની કો ઝડપી, દિલ દઇને સેવા
Page #26
--------------------------------------------------------------------------
________________
કરવી.
બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ-વૈયાવચ્ચ કરવી, તેમનુ બધી રીતે ધ્યાન રાખવુ.
ઠઠ્ઠા મસ્કરી, હસાહસ કરવા નહી, ગામગપાટા મારવા નહી, પારકી પંચાયત કરવી નહી.
* ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા કરનારાઓ પ્રત્યે ઘૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહી.
ઉપધાન એ એક નિયત તપ છે. તેથી કલ્યાણકનો તપ તેમાં આવી જાય (ગણાઇ જાય) (હીપ્રશ્નોત્તર)
ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન)
* નિવિ કે આયંબિલ કર્યા બાદ "જગચિંતામણીથી જય વિચરાયનું ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી વાપરી શકાય. રાત્રી પૌષધ ઊચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહી.
" સાચુ પણ ઊઘાડે મુખે બોલવું એ સાવધભાષ કહેવાય", એમ ભગવતી સૂત્રમાં કહ્યુ છે. માટે બોલતા મુહપત્તિનો ઉપયોગ રાખવો.
નલી
૨૨
Page #27
--------------------------------------------------------------------------
________________
સાંજ પડે આખા દિવસની આલોચના
યાદ કરી કરીને નોંધ કરી લો આવી આવી ક્ષતિઓથી આલોચના આવે....
છે
- પ્રતિ લેખન કર્યા વગરના વસ્ત્ર પાત્ર ઉપકરણ વાપર્યા. - મુહપત્તિ, ચરવળો એક હાથથી દૂર રહયો, વચ્ચે આડ
પડી... રાત્રે કાનમાં કુંડલ ના નાખ્યા
સ્થાપનાજી પડયા. વિજાતીયનો સંઘો થયો. - કાજામાથી કીડી, મંકોડા, માંકડ, મચ્છર, માખી વિ. કલેવર નિકળ્યા. કાજામાથી સચિત્ત દાણા વિ. નિકળ્યા. જમતા જમતા એઠા મોઢે બોલ્યા. સચિત્ત, લિલોતરી, નિગોદ, ધન-ધાન્ય, કાચુ પાણી, દાણા વિ. ના સંઘટ્ટા થયા. દિવસે ઉંચા. કામળી કાળમાં કામળી વગર બહાર ગયા. દંડાસન લીધા વગર રાત્રે ચાલ્યા. વાડામાં સ્પંડિલ ગયા. પ્રતિક્રમણ બેઠા બેઠા કર્યું.
Page #28
--------------------------------------------------------------------------
________________
દે
જ
- કાયોત્સર્ગ બેઠા બેઠા કર્યો.
ખમાસમણા વગર કારણે બેઠા બેઠા દીધા. - ઉઘાડા મુખે મુહપત્તિના ઉપયોગ વગર બોલ્યા. - સંસારીઓ સાથે સાવધ વાતો કરી. - છાપા-મેગેઝીન વિ. (ધાર્મિક સિવાય) નુ સાહિત્ય વાંચન
કરી ટાઇમ બગાડ્યો. દેવ-ગુરૂ-ધર્મ કે સાધર્મિકોની નિંદા કરી. - કોઇના ઉપર પણ ગુસો થઇ ગયો. - કોઇની સાથે સંઘર્ષ થયો, બોલાચાલી થઇ. ' - પચ્ચકખાણ પારવાનું ભુલ્યા.
માંદગી વિ. ના કારણે ડૉકટર બોલાવ્યા, બી.પી. મપાવ્યું, દવા, ઇંજેકશન લીધા વિ. કોઇપણ ઉપકરણ ખોવાયું કે તુટયું. વરસાદના છાંટા લાગ્યા. સાંજે વસતિ (ઠલ્લે માણુ પરઠવવાની જગ્યા) જોવાનું છે. ભૂલી ગયા. ચોપડી, નવકારવાળી, સાંપડા, ચરવળા વિ. કોઇપણ ધાર્મિક ઉપકરણ ઉપર પગ લાગ્યો, ઠેસ લાગી.
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉપધાનની આવશ્યકતા-મહત્તા
બતાવતુ મહાનિશિથ સૂત્ર
સવાલ : હે ભગવાન્ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધ વિનય ઉપધાન અત્યંત દુષ્કર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી રીતે કરી શકે ?
જવાબ : હે ગૌતમ ! જે કોઇ જીવ આ નિયંત્રણને ના ઇચ્છે, પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રને (નવકારમંત્રને) ઉપધાન કર્યા વગર ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ના હોય, તે દૃઢધર્મી ના હોય, તે ભક્તિમાત્ ના હોય, તે સૂત્રની હીલના કરે, અર્થની હીલના કરે, સૂત્ર–અર્થ ઉભયની હીલના કરે, તે ગુરૂની હીલના કરે, સૂત્રની યાવત્ ગુરુની હીલના કરનાર હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થંકરોની આશાતના કરે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની હીલના કરનાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રઝળે, ચોરાસી લાખ યોનીમાં દીર્ઘ કાળ સુધી.ભટકે, અગણિત દુઃખો ભોગવે.
તેથી ઉપધાન કર્યા પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિધિપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઇએ. ઉપધાન કર્યા પહેલા બાળક વિ. ને જે નવકાર વિ.
૨૫
Page #30
--------------------------------------------------------------------------
________________
ભણાવાય છે તે "જીતઆચાર” થી ભણાવાય છે. સમજણો થાયા બાદ વિના વિલંબે ઉપધાન કરી લેવા
જોઇએ. (તા.ક. આ વાત ઉત્સર્ગથી નિશ્વયનયનો આસરો કરી જે કે નાસ્તિક જીવો ઉપધાનનો અપલાપ કરે છે, તેના માટે બતાવવામાં
આવી છે.) (ઉપધાનના દિવસ-તપ અને વાંચના યંત્ર... ૧૦ ઉપધાનના દિવસ, તપ અને વાચનાનો યંત્ર
|ઉપધાન ઉપધાનનું નામ દિવસ કુલ તપ વાચના ક્યારે કઈ?
ઉપવાસ પહેલી બીજી ત્રીજી પંચમંગલ. ૮ | પાંચ ઉપવા બા ઉપવાસે મહાગ્રુતસ્કંધ | | પ્રથમ ૫ પદની| છેલ્લા ૪ પદની (નમસ્કાર મંત્ર) . પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ૧૮] ૧ણા પાંચ ઉપવાસે | બા ઉપવાસ (કરિયાવહી,
મે જળ | કામિ કાઉસગ તરસારી)
વિરાડિયા સુધી સુધી. શાસ્તવાધ્યયન [૩૫] ૧લા ત્રણ ઉપવાસે | ૮ ઉપવાસે | ૮ ઉપવાસ (નમુત્યુાં સૂત્ર)
"પુરિસવરગંધ-જન્મવરયાઉત સર્વે તિવિ|હલ્લીસુધી. ચકકવટ્ટીમં સુધી હેણ વંદામિ"
સુધી ચૈત્યરૂવાધ્યયન | ૪ | શા | સા ઉપવાસે (સવલોએ અરિહંત| | "અખાણું | ચેઇ અન–૦)
સિરામિ સુધી નામસ્તવાધ્યયન | ૨૮ | ૧પણા | ૩ ઉપવાસે | ૬ ઉપવાસે | બ્રા ઉપવાસે (લોગસ્સ સૂત્ર)
પહેલી ગાથા | ૨-૩-૪ ગાથા ૫-૬-ગાથા કુતરતવ-સિદ્ધસ્તવાન | જા ૨ ઉપવાસે | શા ઉપવાસે. ધ્યયન (પુફખરવર
પુફખરવર૦ |સિદ્ધાણં બુદ્ધાણ દીવડે, સિદ્ધાણં,
સંપૂર્ણ. | વૈયાવચ્ચગરાણ બુદ્ધાણં
સંપૂર્ણ વૈયાવચ્ચગરાસં)
Page #31
--------------------------------------------------------------------------
________________
ઉપધાન સમાપન કર્યા બાદ આટલો
અવશ્ય કરવું જરૂરી છે. ઉપધાનની આરાધનાથી તમે તપસ્વી થયા, સુશ્રાવક થયા, આ સૂત્ર અર્થના અધિકારી થયા, પરમાત્માની આજ્ઞાના આરાધક ન થયા.
હવે જિનશાસનમાં તમારૂ સ્થાન ઊંચુ આવ્યું, લોકમાં પણ આ તપના પ્રભાવે, આરાધનાના પ્રભાવે તમે સન્માનનીય બન્યા, છે છે. આદરણીય બન્યા.
હવે લોકોની તમારા પ્રત્યે અપેક્ષા પણ વધી છે. તમે "ધાર્મિક કેમ છો એવી છાપ તમારા માટે સહજ ઉપસી આવી છે. એટલે કે
તમારી જવાબદારી વધી જાય છે. અને ઉચ્ચ ધાર્મિક ભૂમિકાને અનુરૂપ તમારા આચાર-વિચારો ને ઘડવા પડશે, નિયત આચાર મચદાનું નિયમ પૂર્વક કડક છે પણ અવશ્ય પાલન કરવું પડશે.
અન્યથા લોક કહેશે, જોયું, "એકબાજુ ઉપધાન કર્યા ને બીજી બાજુ કેવા તાગડધીના - જલસા કરે છે !”
આમાં શાસનની, જૈન ધર્મની અપભ્રાજના છે. શાસનહીલના ન થાય એ માટે પણ હવે સીધા ચાલવું પડશે.
લોવ્યવહાર અને સમાજમાં આચાર વિચાર દ્વારા ઉપધાના ન નહી કરેલ વ્યક્તિ કરતા આપણુ વ્યક્તિત્વ સહજ અલગ ને તરી આવવું જોઇએ.
આપણી ધાર્મિક કટ્ટરતાથી પ્રભાવિત થઇ આપણા અસ્તિત્વમાં સમાજ પણ અમુક અયોગ્યલીલા કરતા ડરતો છે, જ રહે એવું વ્યક્તિત્વ આપણે ઉભુ કરવાનું છે.
ઉપધાન તપ કરી જે આવા ધાર્મિક ચુસ્તતાવાળા પુન્ય આ સમાજનું સર્જન થશે તો ભાવિમાં પ્રભુનો આચાર માર્ગ સરળતાથી
જય-વિજયને પામશે.
www.ySMSwwww
Sત
NSS
SS
Page #32
--------------------------------------------------------------------------
________________
આ ઉપધાન બાદ અમુક પાપ કરતા અંતર ડંખતુ રહેવું જોઇએ, એ - પાપક્રિયા પૂર્વે અચૂક વિચાર આવવો જોઇએ કે "મેં ઉપધાન જે કર્યા, ને હું આ પાપ કરું?" આ વિચાર કાં પાપક્રિયાને એ તોડી નાંખશે, કાં પાપના રસને તોડી નાંખશે.
આ શુભ વિચાર જ ઉપધાન તપ સ્મૃતિને જીવનભર તાજગી પૂર્ણ રાખશે.
તો, આજે જ આટલો નિધરિ અચુક કરી લો. • પરમાત્માના દર્શન વિના મોઢામાં પાણીનું ટીપુ નાંખીશ નહી. ન છ પરમાત્માની પૂજા ગમે તેવા સંયોગોમાં અવશ્ય કરીશ.
જ માતા પિતાને પગે લાગીશ, તેમની આજ્ઞા શિરોમાન્ય કરીશ. • રાત્રી ભોજન કરીશ નહી, સંયોગો પ્રતિકુળ હશે તો એક
જ વાર ભાણે બેસી જમી લઇશ. • કાંદા, બટાટા, આદુ, મૂળા, ગાજર, લસણ જેવા અભક્ષ્ય
પદાર્થો આજીવન વાપરીશ નહી. છ આઇસ્કીમ ખાઇશ નહી. હોટલોમાં જઇશ નહી. અભક્ષ્ય ખાન-પાન દ્વારા શરીરને અભડાવીશ નહી. પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ કરીશ. માંસ, મદિરા, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન જેવા વ્યસનોનુ આજીવન સેવન કરીશ નહી.
મધ, માખણ, પીઝા જેવા અભક્ષ્ય દ્રવ્યો વાપરીશ નહી. • જીવોની કતલથી પેદા થતી ઊનની વસ્તુ-ચામડાની વસ્તુ (પર્સ, ચપ્પલ, કોટ, કપડા, સૌંદર્યના સાધનોનો ઉપયોગ કરીશ નહી. નવરાત્રી, ગણેશ, હોળી, શરદપૂનમ, જેવા તમામ લૌકિક
પર્વોમાં ભાગ લાશ નહી. છે, જે માળના દિવસે વાર્ષિક ઉપવાસ અને માસિક ઓછામાં
ઓછું બેસણુ કરીશ.
PRESS NSSMSMSMSMS
Page #33
--------------------------------------------------------------------------
________________
• રોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ તો કરીશ જ. કેમ જ ઓછામાં ઓછું પાંચ તિથિ કહાચર્યનું પાલન કરીશ.
બર્થ ડે પાર્ટી, કીટી પાર્ટી, મૅરેજ પાટી, વિ. પાટીઓમાં જયાં પણ મર્યાદા અને સંસ્કૃતિના છેડે ચોક લીરા ઉડતા હોય તેવા કાર્યક્રમોમાં હાજરી આપીશ નહી. • નાટક સિનેમાંનો ત્યાગ કરીશ કે નિયમ કરીશ. ઓ બાવીસ અભક્ષ્ય બત્રીસ અનંતકાયનો સર્વથા ત્યાગ કરીશ. - પાન, બિડિ, સીગારેટ, તમાકુ, ગુટકા જેવા વ્યસનોના
ફંદામાં ફસાઇશ નહી. છે ગર્ભપાત, ખૂન, ચોરી-ધાડ, જેવા નરકમાં લઇ જનાર ન મોટા પાપોનું સેવન કદાપિ કરીશ નહી. એ ૯ રોજ બાધા પારાની બને તો ત્રણ નવકારવાળી ગણી ૯ છે વર્ષમાં નવ લાખ નવકારની મૂડી ઉભી કરીશ.
એક નવકારવાળી તો અવશ્ય ગણીશ. ૦ ધંધામાં મોટી ચોરી, કોકને શીશામાં ઉતારવા, બીજાની આ મોટી રકમ દબાવી દેવી, બનાવટી માલ પધરાવવો વિ.
જેવા મોટા કૌભાંડો સર્વથા વર્જીશ. અને છ પ્રાણીઓની નિર્મમ હત્યામાંથી તૈયાર થએલ લાલી,
લીપસ્ટીક, પર્સ, પરફયુમ, પાવડરો, વાંદાના ભુકામાંથી બનતી તમામ કેડબરી, ચોંલકેટ, કીટકેટ, ટ્યુઇંગમ વિ. દ્રવ્યો, ઇંડાના રસમાંથી બનતી આઇસ્ક્રીમ વિ. વસ્તુઓ
સદંતર ત્યાગ કરીશ. ૦૦ મનને બહેકાવનાર, સરકારનો કચ્ચરઘાણ કાઢનાર ટી. વી. જે
વિડિયો, કેબલ, ચેનલો, ઇન્ટરનેટ, વિ. નો ત્યાગ કરીશ.
રોજ ઓછામાં ઓછુ ૧૦ મિનિટ સ૬ સાહિત્યનું વાંચન કરીશ. જે ૭ ૧૪ નિયમ ધારીશ. છે. ૦૭ શ્રાવકના ૧૨ વત ગ્રહણ કરીશ.
- "કયારે ચારિત્ર મળે "? એવી શુભ ભાવના રોજ ભાવીશ.
Page #34
--------------------------------------------------------------------------
________________
દિવ્ય આશીષ શ. ક્ર્મસાહિત્ય વિશારદ આચાર્યદેવ
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા છે ! શિબિરમાં આદ્યપ્રણેતા પ.પૂ. આચાર્યદેવ આ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
- સમતાસાગર પ.પૂ. પંન્યાસ પ્રવર
શ્રી પદ્મવિજયજી ગણિવર્ય
કી ભાવભરી વંદના
પ.પૂ, વૈરાગ્યદેશનાદલ આચાર્ય દેવ
શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા v પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.
પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. v પૂ. સાધ્વીજી શ્રી દિવ્યશાશ્રીજી મ.સા.
અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ પૂથોના ચરણોમાં
ભાવપૂર્ણ વંદના
લિ. : સ્વ. મૂળીબેન અંબાલાલ રતનચંદ સંઘવી પરિવાર
Page #35
--------------------------------------------------------------------------
________________
ડેઅહં નમઃ ઉશનાએટલે...
અસંયમથી સંયમ તરફ પ્રયાણ અનાચારથી આચાર તરફ પ્રયાણ ભોગથી ત્યાગ તરફ પ્રયાણ સંસારથી મુક્તિ તરફ પ્રયાણ.
ઉપધાનમાં - તપ - ૫ કિયાની ત્રિવેણી સંગમ છે. તપથી તન શુદ્ધ થાય છે, જપથી મન શુદ્ધ થાય છે ક્રિયાથી જીવન શુદ્ધ થાય છે.
ઉપધાન એટલે યોગસાધના... ગણધર ભગવંત રચિત "નવકાર"
વિ. સૂત્રોની યોગ્યતા તથા અધિકાર પ્રાપ્ત કરવા માટે ઉપધાનની યોગસાધનાથી આત્માને પરિકર્મીત કરવાનો
હોય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________ પરમાત્મા મહાવીર દેવની ૩૩મી. પાટે થએલ માનદેવસૂરિ. મ.જે શ્રાવક-શ્રાવિકાની સાધનાર્થે "ઉપધાનવિધિ" નામના ગ્રંથની રચના કરી છે ઉપલવાસાનાવાલા છે 21 ઉપવાસ હ૫૦૦૦ લોગ 21 ઉપવાસ : 2 10 આયંબિલ 25000 ખા ણ 10 આયંબિલ : & 16 નિવિ 1 લાખ નવકે 16 નિવિ 40 40 પૌષધ કરવાધ્યાય દ્વારા પીર # ભક્તિ-દેવવંદન-જાપ , વ દ્વારા રૂ.. " જ પૌષધ દ્વારા ચાવિ વાધ્યાય દ્વારા પાક પાપી લારી ચારાજ , વ દ્વારા રૂ.. -