SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે રાત્રે કાનમાં કુંડલ ફરજીયાત નાખવા અથવા કપડુ બાંધવું. છે કે કાળવેળાએ કાંબળી ઓઢયા વગર બહાર જવું નહી. દિવસના સુવું નહી. * છાપા-ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહિ. પુછયા વગર કોઇની વસ્તુ લેવી નહિ, વાપરવી નહી. નિવિમાં જરૂર પુરતુ લેવુ. એકુ મુકવાથી દિવસ પડે. હાથ, પગ, મોટુ, શરીર ધોવાય નહી, ભીના કપડાના પોતા કે સ્પચ પણ થાય નહી. છે, પાણી ઘી ની જેમ વાપરવુ (દી પાણીની જેમ). જ Úડીલ-માણુ જતા પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ એ ઓછામાં ઓછો કરવો. ક્રિયા કરતા પંચેન્દ્રિય મનુષ્ય કે તીર્વચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તે ઇરિયાવહી છે કરી લેવી. જ્યાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્પંડિત જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઇ, વાડાનો ઉપયોગ કરવો ? પડે છે. ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલા પ્યાલામાં રાખ્યા નાખવી, સ્પંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષ્મ જંતુઓ ચોંટતા નથી. પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પુરતો જ ઉપયોગ કરવો. ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એઠા બિંદુઓ જો સુકાય નહી તો તેમાં અસંખ્યાત સમુઠ્ઠીમ મનુષ્યોની છે
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy