________________
પંચમંગલ મહાશ્રુતસ્કંધ(નવકાર) સૂત્રનું પ્રથમ ઉપધાન ૧૮ દિવસનું.
૨. પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્સ ઉત્તર) સૂત્રનું બીજુ-ઉપધાન ૧૮ દિવસનું.
૩. શક્રસ્તવાધ્યયન(નમુન્થુણં) સૂત્રનું ત્રીજુ ઉપધાન ૩૫ દિવસનું.
૪. ચૈત્યસ્તવાધ્યયન (અહિરંત ચેઇયાણું-અન્નત્ય) સૂત્રનું ચોથુ ઉપધાન ૪ દિવસનું.
૫. નામસ્તવાધ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપધાન ૨૮ દિવસનું.
૬. શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુખ઼રવરદીવડ઼ે સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણ)સૂત્રનું ॰ દિવસનુ કુલ ૧૧૦ દિવસ થાય.
તે તે ઉપધાનના તપ-જપ નિયત કરાયેલા છે.
ઉપધાનમાં ઉપવાસ
૧૨ ॥
૧૨ ||
૧૯
3.
(કુલ ૧૧૦ દિવસમાં
૬૦ ઉપવાસ કરવાના
હોય છે.)
૪.
૫.
..
2 11
૧૫ ॥
૪ ॥
પૂર્વકાલિન ઉપધાન અને આજે થતા ઉપધાનમાં ઘણુ તારતમ્ય જોવા મળે છે.
પૂર્વે થતા ઉપધાનોમાં આજે જે રીતે ચકાચક નિવિઓ