________________
તો થાય છે એવી નિવિઓ ન હતી.
તપ ઉપવાસ અને આયંબિલથી જ થતો હતો.
પૂર્વકાળમાં આ રીતે ઉપધાન થતા હતા... આ ઉપધાન દિવસ
તપ ૧ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ ૮ આયંબિલ+૩ ઉપવાસા
૧૬ પ્રચમ પાંચ ઉપવાસ૮ આયંબિલ+૩ ઉપવાસ (આ રીતે ૧૦ દિવસમાં ૧૨ ઉપવાસનો તપ થતો) ૩૫ ૩ ઉપવાસ + ૩૨ આયંબિલા ૪ ૧ ઉપવાસ + ૩ આયંબિલ ૨૮ ૩ ઉપવાસ + ૨૫ આયંબિલા
૦ ૧ ઉપવાસ + પ આયંબિલ + ૧ઉપવાસ આજે પણ કોક પુન્યાત્માઓ આ મૂળવિધિથી ઉપધાન કરતા નજરે પડે છે.
પણ મનની ઢીલાસ, તનની નબળાઇ, સંજોગોની આધિનતા વિ. કારણ પૂર્વાચાર્યોએ આ મૂળ વિધિમાં થોડા ફેરફાર કર્યા, તો કારણ અલ્પ સત્વવાળા પણ આ તપ સાધનામાં જોડાઇ શકે. આ
આયંબિલના બદલે નિવિઓ આવી ગઇ. જોકે, આ ફેરફાર એમ કરવા છતાં તપમાં કોઇ ઓછાસ કરી નથી, દિવસ વધાર્યા
(૧૬ ના અઢાર દિવસ કર્યા) પણ સરવાળે તપ એટલો જ ન રાખ્યો). છે. પહેલા અઢારીયામાં કુલ ૧૨ ઉપવાસ થવા જોઇએ, જે પૂર્વે ,
૮ ઉપવાસ અને ૮ આયંબિલ = ૪ ઉપવાસથી થતા હતા.
આજે ૧૮ દિવસમાં ૧૨ In ઉપવાસનો તપ પૂર્ણ કરવાનો હોય જ છે. જે આ રીતે થાય છે.
S
:
SESS
XX CNNNNNN
AES
NNN
STS