________________
S
દિવસ તપ
કુલ ઉપવાસ પર ઉપવાસ = ૯ ઉપવાસ નિલિ
૨ ઉપવાસ પરિપ્રઢ = ૧ ઉપવાસ
આયંબિલ = ના ઉપવાસ ૧૮
૧૨ . ૧ાા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ u ઉપવાસ થયા(ઉપવાસ અને આયંબિલનું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એ એક પરિમુટ = ળ ઉપવાસ)
બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપછે જપથી કરવાનું
આજે પહેલુ–બીજુ-ચોથુ અને છ૩ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ કરવામાં આવે છે. પછી પાંત્રીસ M (ત્રીજુ ઉપધાન) અને અચાવીશુ(પાંચમુ ઉપધાન) કરાવવામાં ન આવે છે.
ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ દે ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ન ઉપવાસ + પ આયંબિલ + ૧ ઉપવાસ કરાવાય છે.
પાંત્રીસુ અને અઠયાવિસ ઉપવાસ નિવિથી કરાવાય છે. - આ ત્રણે ઉપધાન આજે પણ કોઇને મૂળવિધિથી કરવું ન હોય તો ખુશીથી કરી શકે છે.
નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શકયતા છે. જ્યારે આ આયંબિલમાં અનાસકતભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે ન છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત જે સર્જાતી નથી.