Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
સમજી લો, આવી ભુલો થશે તો દિવસપડશે, એટલે ઉપધાન બાદ એટલા પૌષધોપવાસ પ્રાયશ્ચિત રૂપે ફરી કરી આપવા પડશે. ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિકળશે તો...
* એઠું મુકશો તો...
* પચ્ચક્ખાણ પારવાનુ ભુલાશે તો...
* વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનું રહી જશે તો...
* પરમાત્માના દર્શન કરવાના રહી જશે તો...
* દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું રહી જશે તો...
મુહપત્તિ ખોવાઇ જશે તો...
ૐ સવારે ક્રિયા પૂર્વે અને સાંજે ક્રિયા બાદ સ્થંડિલ જવાનુ થશે તો...
* બહેનોને અંતરાયના કારણે,
મુટ્નસી પચ્ચક્ખાણ પારવાનુ ભુલાશે તો...
-
* સચિત વસ્તુ – કાચી વિગઇ કે લીલોતરી ખાવામાં આવી જાય તો...
* દેવવંદન કરવાના રહી જાય તો...
* સાથે રાખેલ કાઇપણ ઉપકરણ, નવકારવાળી ખોવાય
તો...
* સવાર-સાંજની ક્રિયા કરવાની રહી જાય તો...
(૧૮

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36