Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ઉત્પત્તિ થઇ જાય છે.
* માત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઇ જવો. ઉઘાડો
નહીં.
મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. * જ્યાં ત્યાં સ્થંડિલ-માત્રુ પરઠવવું નહી. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું.
આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાજના-લઘુતા થવી જોઇએ નહીં.
કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું.
દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા "નિસિહી" અને બહાર નિકળતા "આવસહિ" ત્રણવાર કહેવું.
* ધુમ્મસવાળુ વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિકળવુ નહી. શૃંડિલ–માત્રુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કાંમળી ઓઢી જયણા પૂર્વક જવું.
* લાઇટમાં કઇ પણ વાંચવુ નહી. લાઇટનો ઉપયોગ કરવો નહીં.
પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠો ગ્લાસ માટલામાં નાંખવો નહી. કામળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી).
* દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઇ લેવા,

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36