Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 19
________________ ૧૦ (૧) ગતિ ૪ (૨) ઇન્દ્રિય ૫ (૩) કાય ૬ (૪) યોગ ૩ (૫) વેદ ૩ (૬) કષાય ૪ (૭) જ્ઞાન ૮ (૮) સંયમ ૭ (૯) દર્શન ૪ (૧૦) લેશ્યા ૬ (૧૧) ભવ્ય ૨ (૧૨) સમ્યક્ત્વ ૬ ઉદયસ્વામિત્વ (૩) માર્ગણા અને ગુણસ્થાનકો : નરક (ગુણ-૪), તિર્યંચ (૫) મનુષ્ય (૧૪), દેવ (૪) : એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય (૧-૨), પંચેન્દ્રિય (૧૪) : પૃથ્વીકાય-અપ્લાય (૧-૨), તેઉકાય-વાઉકાય (૧), વનસ્પતિકાય (૧-૨), ત્રસકાય (૧૪) : મનોયોગ-વચનયોગ-કાયયોગ (૧-૧૩) : પુરુષવેદ-સ્ત્રીવેદ-નપુંસકવેદ (૧-૯) : ક્રોધ-માન-માયા-લોભ (૧-૯) : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન (૪-૧૨), મન:પર્યવ (૬૧૨), કેવલજ્ઞાન (૧૩-૧૪) મતિઅજ્ઞાન-શ્રુતાજ્ઞાનવિભંગજ્ઞાન(૧-૩) : સામાયિક-છેદોપસ્થાપનીય (૬-૯), પરિહાર વિશુદ્ધિ (૬૭), સૂક્ષ્મસંપ૨ાય (૧૦), યથાખ્યાત (૧૧-૧૪) દેવરિત (૫), અવિરતિ (૧-૪) : ચક્ષુ-અચક્ષુદર્શન (૧-૧૨), અવધિદર્શન (૪-૧૨), કેવલદર્શન (૧૩-૧૪) : કૃષ્ણ-નીલ-કાપોત (૧-૬), તેજો-પદ્મ (૧-૭), શુક્લ (૧૧૩) : ભવ્ય (૧-૧૪), અભવ્ય (૧) : ઉપશમ (૪-૧૧), ક્ષયોપશમ (૪-૭), ક્ષાયિક (૪-૧૪), મિથ્યાત્વ (૧), સાસ્વાદન (૨), મિશ્ર (૩) : સંશી (૧-૧૪), અસંશી (૧-૨) (૧૩) સંજ્ઞી ૨ (૧૪) આહારી ૨ : આહારી (૧-૧૩), અનાહારી (૧-૨-૪-૧૩) હવે અહીં ગ્રંથમાં મૂકાયેલી સામાન્ય સંજ્ઞાઓ સમજી લઈએ... અનુદય :- જે ગુણઠાણે જે પ્રકૃતિનો ઉદય ન હોય, પણ આગળના ગુણઠાણે ફરી તેનો ઉદય થવાનો હોય, તો પ્રસ્તુત ગુણઠાણે તેનો અનુદય કહેવાય... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74