Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 47
________________ ૩૮ ઉદયસ્વામિત્વ Tી (૧૦) લેયામણા # કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં ઉદયરવામિત્વ છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદાય વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૧૨૧ જિનનામ ૧ | મિથ્યાત્વ | ૧૧૭ |મિશ્રઢિક+ – ' | | આહારદ્ધિક=૪ ૨ | સાસ્વાદન ! ૧૧૧ | કાપોતમાં | સૂક્ષ્મત્રિક-આતપ+ નરકાનુપૂર્વી મિથ્યાત્વ=પ નરકાનુપૂર્વી+ કૃષ્ણ-નીલલેશ્યામાં નિરકાનુપૂર્વી | ૩ | મિશ્ર | ૧૦૦ | ઓઘની જેમ | મિશ્રમો | | ૪ | અવિરત | ૧૦૨/૧૦૩/કર્મસ્તવમાં કહેલ ૧૦૪ માંથી કૃષ્ણનીલમાં દેવ-નરકાનુપૂર્વી નીકાળવી (=૧૦૨) | કાપોતમાં માત્ર દેવાનુપૂર્વી નીકાળવી (૧૦૩) ૫ | દેશવિરત | ૮૭ – ઓઘની જેમ – ૬ | પ્રમત્ત* | ૮૧ – ઓઘની જેમ – કાપોતમાં, ચોથે ગુણઠાણે ફરી નરકાનુપૂર્વીનો ઉદય થવાનો છે, એટલે અહીં તેનો અનુદય કહ્યો. જ્યારે કૃષ્ણ-નીલમાં ચોથે ફરી નરકાનુપૂર્વીનો ઉદય નથી થવાનો, એટલે ત્યાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. કે સમ્યક્ત લઈને જીવ દેવ-નરકમાં અનુક્રમે વૈમાનિક દેવલોક અને પહેલી નરક સુધી જ જઈ શકે. હવે વૈમાનિક દેવલોકમાં તો શુભલેશ્યા જ હોવાથી, અશુભલેશ્યા લઈને કોઈ ત્યાં ન જાય. એટલે ત્રણે અશુભલેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહી. અને પહેલી નરકમાં માત્ર કાપોતલેશ્યા જ હોય, એટલે ત્યાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ માત્ર કાપોતલેશ્યા લઈને જ જાય, કૃષ્ણ-નીલલેશ્યા લઈને નહીં. તેથી નરકાનુપૂર્વીનો ઉદય ચોથે ગુણઠાણે કાપોતલેશ્યામાં હોઈ શકે, કૃષ્ણ-નલલેક્ષામાં નહીં. સિદ્ધાંતમતે ત્રણ અશુભલેશ્યામાં ચોથે ગુણઠાણે દેવ-નરકાનુપૂર્વીનો ઉદય હોઈ શકે છે, તે માટે સાબિતી જાણવા ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિનું અવલોકન કરવું. ૫ મું-છઠ્ઠ ગુણઠાણું પૂર્વપ્રતિપન્ન દેશવિરતાદિને લઈને સમજવું, પ્રતિપદ્યમાન દેશવિરતાદિને લઈને નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74