Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 57
________________ ૪. ♦ સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ અનુદય ઓઘની ૧૧૮ મિથ્યાત્વ ૧૧૩ સાસ્વાદન ૧૦૮ મિશ્ર ૧૦૦ ૧ ૨ ૩ અવિરત ૧૦૦ ८७ ૪ |૫ |દેશવિરત (૧૪) આહારીમાણા આહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ વિચ્છેદ ૬-૧૩ જિનપંચક જુઓ પાના નં. ૨૬ Jain Education International - - ચાર આનુપૂર્વી સૂક્ષ્મત્રિક+આતપ+મિથ્યાત્વ=પ અનંતા ૪+જાતિચતુષ્ક+ સ્થાવર=૯ મિશ્રમોહનીય ઉદયસ્વામિત્વ અપ્રત્યા૦૪+વૈક્રિયદ્વિક+ દેવાયુષ્ય-ગતિ+નરકાયુષ્યગતિ+દુર્ભગત્રિક = ૧૩ કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું અનાહારી માર્ગણામાં ઉદયસ્વામિત્વ ← અનાહારી માર્ગણામાં ૪ ગુણઠાણા હોય : (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) અવિરત, અને (૪) સયોગી. તેમાં મિથ્યાત્વ-સાસ્વાદન અને અવિરતગુણઠાણે કર્મપ્રકૃતિઓનો ઉદય અવિશેષપણે કાર્યણકાયયોગની જેમ સમજવો. અને સયોગીગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવો. || આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજીરૂપ સંવિગ્ન-ગીતાર્થ-પ્રભાવક ગુરુપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ. ભ. શ્રી. વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. દ્વારા વિરચિત ઉદયસ્વામિત્વ ગ્રંથ પરનો સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ, તેમના જ પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી. વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ના ચરણલવ મુ. યશરત્ન વિ. દ્વારા સાનંદ સંપન્ન કરાયો ॥ ॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ ।। કૃતિ શમ્ ॥ For Personal & Private Use Only પુનરુદય -> - મિશ્રમો સમ્યક્ત્વમો * ચારે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય અને વિગ્રહગતિમાં જીવ નિયમા અનાહારક હોય, એટલે આહા૨કમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74