Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005518/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्वम् સંક્ષિપ્તપદાર્થસંગ્રહ प्रेरक: आचार्यविजयगुणरत्नसूरिः आचार्यविजयरश्मिरत्नसूरिः Maire Education neede al For Personalrivate Use Only Www jamelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વમત્વ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ.. ક ગ્રંથરચયિતા ક દીક્ષાદાનેશ્વરી, ભવોદધિનારક પ. પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. એક સંક્ષિપ્ત સંગ્રહ પ્રેરક કે દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક પ. પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. પ્રવચન પ્રભાવક, પદર્શનનિષ્ણાત પ. પૂ. આ. ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. જ પ્રકાશક & જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ: ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ આધાર: આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી દ્વારા વિરચિત ઉદયસ્વામિત્વ'ના આધારે સુંદર અને સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ. વિષય: બાસઠ માર્ગણઓમાં કેટલા ગુણઠાણા સુધી કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય તે. સંગ્રાહકઃ મુ. યશરત્નવિજયજી પ્રકાશન વર્ષ: વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯, ઈ. સ. ૨૦૧૩ આવૃત્તિઃ પ્રથમ મૂલ્ય: ૩૦/- રૂપિયા પ્રતિઃ ૫૦૦ સૂચનાઃ આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સ્વદ્રવ્યથી થયું હોવાથી યોગ્ય મૂલ્ય ચૂકવીને જ ગૃહસ્થોએ માલિકી કરવી... પ્રાપ્તિસ્થાન ક (૧) બાબુલાલ સરેમલજી શાહ સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૦૫. ફોન – ૯૪૨૬૫૮૫૯૦૪ (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., સ્વામીનારાયણ મંદિર પાસે, અડાજન, સૂરત-૩૯૫૦૦૯. ફોન – ૯૬૦૧૧૧૩૩૪૪ (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ શ્રી સીજેટીક્સ, ૧/પ રાજદા ચાલ, જુના હનુમાન ક્રોસલેન, રજો માળ, રૂમ નં. ૧૧, મુંબઈ-૧. ફોન - ૯૮૨૦૪૫૧૦૭૩ (૪) હેમંતભાઈ આર. ગાંધી ૬૦૩, ૨૫, શીવકૃપા સોસા., અશોકનગર, ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ (મહારાષ્ટ્ર) ફોન – ૯૮૯૮૫૮૨૨૨૦ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અહો સુકૃતમ્ દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા, તથા પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં મુમુક્ષુ નિર્જરાકુમારીના ભવ્ય દીક્ષામહોત્સવ નિમિત્તે દોશી રિખવચંદ ત્રિભુવનદાસ પરિવાર તથા શ્રી દીપકભાઈ હિંમતલાલ શાહ પરિવાર દ્વારા ઉછામણિ રૂપે બોલાયેલ જ્ઞાનનિધિના સદ્વિનિયોગ દ્વારા પ્રસ્તુતગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવાયો છે... અનુમોદના...અભિનંદન...ધન્યવાદ... લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ * આશીર્વચનમ્ કર્મસાહિત્યના વિષયની ‘ઉદયસ્વામિત્વ’ નામની એક સુંદર કૃતિનું નિર્માણ થયું છે, જેમાં ૬૨ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ છે... આ ગ્રંથના પદાર્થો, સંક્ષેપમાં સરળતાથી મળી શકે અને પદાર્થોપસ્થિતિ માટે સુગમતા રહે, એ ઉદ્દેશથી મુનિરાજશ્રી યશ૨ત્નવિજયજીને સંક્ષિપ્તપદાર્થસંગ્રહ માટે પ્રેરણા કરી... તેઓશ્રીએ ખૂબ જ સુંદરતાથી કાર્ય પૂર્ણ કર્યું. આ ગ્રંથની ગાથા પર જ સંસ્કૃતવૃત્તિ અને તેના પર સંસ્કૃત વિવરણ સાથે સુંદર પ્રકાશન પણ તૈયાર કર્યું છે... તેમની ગુરુભક્તિ-શ્રુતભક્તિ બદલ ધન્યવાદ આપું છું અને આ રીતે અનેક કૃતિઓના સર્જન-સંપાદનાદિ દ્વારા જિનશાસનના સેવક બને, શ્રુતના ઉપાસક બને, આત્માના સાધક બને એવા અંતરના આશીર્વાદ આપું છું... આ ગ્રંથના પરિશીલન દ્વા૨ા સહુ કોઈ આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના... ૬. આચાર્ય વિજય ગુણરત્નસૂરિ... આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ.. * ઉદયસ્વામિત્વ વિશે પ્રકાશિત સાહિત્ય (૧) ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃતવૃત્તિ અને સુંદર સંસ્કૃત વિવરણ સાથે (૨) ઉદયસ્વામિત્વ-સવિવેચન (ગાથા, ગાથાર્થ અને સુવિસ્તૃત ભાવાનુવાદ zua...) (૩) પ્રસ્તુત પુસ્તિકા (ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ) For Personal Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ * પ્રાસ્તાવિક જ સમગ્ર સંસારનું મૂળકારણ; મનમાં ઉત્પન્ન થતાં સંકલ્પ - વિકલ્પો! તેના શમનનો શ્રેષ્ઠ ઉપાય મનને સ્વાધ્યાયમાં લયલીન કરી દેવું! કર્મસાહિત્યના ગ્રંથો, એકાગ્રતાપૂર્વકના સ્વાધ્યાયની એક સુંદર તક આપે છે... તેના અધ્યયન વખતે આત્મા અંતર્મુખતાની અનુભૂતિ કરે છે... એ અનુભૂતિને અકબંધ રાખવા જ પ. પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ.શ્રી.વિ. પ્રેમસૂરીશ્વરજી મ. ના પ્રેરણા-માર્ગદર્શન-આશીર્વાદથી પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. દ્વારા ઉદયસ્વામિત્વ' નામની કર્મસાહિત્યની એક સુંદર કૃતિનું નિર્માણ કરાયું. તેમાં બાસઠ માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય - તેનું સુવિશદ અને સુંદર શૈલીમાં નિરૂપણ છે. પદાર્થોપસ્થિતિના ઈચ્છુક અભ્યાસુઓને એક ઉપહારરૂપ “ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ' નામની નાનકડી પુસ્તિકા...જેમાં ઉદયસ્વામિત્વના પદાર્થોનું સંક્ષેપમાં સુંદર સંકલન કરવામાં આવ્યું છે. તેનો સહુ કોઈ લાભ લે અને પરમધ્યેયને સાધે એવી શુભકામના સાથે વિરમું છું. અજ્ઞાનતાવશાત્ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો સહૃદય ક્ષમાયાચના... For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથમાં; ઉદયસ્વામિત્વનું સ્વરૂપ બતાવવા, પૂ. રમ્યરેણુ મ. દ્વારા પ્રકાશિત પંચસંગ્રહ વિવેચનનું અને ઓ ઘોદય બતાવવા પ.પૂ.આ.ભ.શ્રી વીરશેખરસૂરીશ્વરજી મ.સા. ના કર્મસ્તવવિવેચનનું અવલંબન લીધું છે, તે બદલ તેઓશ્રીનો હું ઋણી છું. આ સંગ્રહકાર્યમાં પ.પૂ. ભવોદધિતારક આ.ભ.પૂજ્યગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. માતૃહૃદય આ.ભ. પૂજયગુરુદેવશ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.વિદ્વર્ય મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. પ.પૂ. વિદર્ય મુ. શ્રી સૌમ્યાંગરત્ન વિ.મ.સા. પ.પૂ.મુ. શ્રી તીર્થરત્ન વિ.મ.સા. (પિતા મ.સા.) પૂ.સા. શ્રી નિરૂપરેખાશ્રીજી મ.સા. (માતા મ.સા.) પૂ.સા. શ્રી ધન્યરેખાશ્રીજી મ.સા. (બેન મ.સા.) આ બધા ઉપકારીઓના અનન્ય ઉપકારોનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરૂં . પ.પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય પ.પૂ.આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.નો ચરણલવ - મુ. યશરત્ન વિ. For Personal Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય મંગળાચરણ . પીઠિકા કર્મપ્રકૃતિના ઉદયસ્વામીઓ ગુણસ્થાનકોમાં ઓઘોદય .. માર્ગણા અને તેમાં ગુણઠાણા સામાન્યસંજ્ઞાઓ પ્રકૃતિસંગ્રહ ગતિમાર્ગણા ઇન્દ્રિયમાર્ગણા કાયમાર્ગણા યોગમાર્ગણા વેદમાર્ગણા.. કષાયમાર્ગણા જ્ઞાનમાર્ગણા સંયમમાર્ગણા ... દર્શનમાર્ગણા * : વિષયાનુક્રમણિકા :- * લેશ્યામાર્ગણા ભવ્યમાર્ગણા . સમ્યક્ત્વમાર્ગણા સંજ્ઞીમાર્ગણા આહા૨ીમાર્ગણા પરિશિષ્ટ ઉદયસ્વામિત્વની ગાથાઓ અને અર્થ 7 For Personal & Private Use Only પૃ. ૨ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૮ ૨૦ ૨૨ ૨૭ ૩૦ ૩૨ ૩૫ ૩૬ ૩૮ ૪૧ ૪૨ ૪૬ ૪૮ ૪૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમઃ | ॥ श्रीतपागच्छाचार्यश्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ નમ: | ઉદથસ્વાઝિવ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ.. મંગળાચરણ - पणमिअ सिरिवीरजिणं सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाईमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ શ્રી વીરજિનેશ્વરને નમીને અને ચરણયુગલરૂપી કમળ જેમના પવિત્ર છે એવા સદ્ગુરુને નમીને, નરકગતિ વગેરે બાસઠ માર્ગણાઓમાં હું ઉદયસ્વામિત્વને કહીશ.. પીઠિકા : “ઉદય' એટલે જ્ઞાનાવરણાદિ કર્મોને વિપાકથી ભોગવવું; તેનું અધિપતિપણું; અર્થાત્ કયા કર્મનો કયા જીવોને ઉદય હોય તે. આની વિચારણા આ ગ્રંથમાં કરવાની છે. આપણે મૂળ ચૌદ અને ઉત્તર બાસઠ માર્ગણાને લઇને વિચારણા કરીશું અર્થાત્ કઈ માર્ગણામાં રહેલા જીવોને કયા ગુણસ્થાનક સુધી કેટલી કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય; તે વાત, દીક્ષાદાનેશ્વરી આચાર્ય વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. દ્વારા વિરચિત ઉદયસ્વામિત્વ ગ્રંથના આધારે વિચારીશું...) હવે સૌ પ્રથમ ગ્રંથ સમજવામાં સુગમતા રહે; એ માટે આપણે ત્રણ વિષયોને જોઈએ : (૧) સામાન્યથી કઈ મૂળ-ઉત્તર કર્મપ્રકૃતિનો ઉદય કયા જીવોને હોય તે... (૨) કર્મસ્તવમાં કહ્યા મુજબ ઓઘથી કયા ગુણઠાણે કઈ પ્રકૃતિનો ઉદય હોય તે... (૩) ૧૪ માર્ગણા અને તેના ૬૨ ઉત્તરભેદોમાં કેટલા ગુણઠાણા હોય તે... For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ જ (૧) કર્મપ્રકૃતિના ઉદયસ્વામીઓ છે પ્રકૃતિ-ઉદયના સ્વામી - પ્રકૃતિ-ઉદયના સ્વામી બે પ્રકારે છે :- (૧) મૂળકર્મોદયના સ્વામી (૨) ઉત્તરપ્રકૃતિ-ઉદયના સ્વામી. જે મૂળકર્મોદયના સ્વામી છે મોહનીયના ઉદયના સ્વામી ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો છે. જ્ઞાના. ૩ ઘાતી કર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૨ ગુણઠાણાવાળા જીવો છે અને વેદનીયાદિ૪ અઘાતી કર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા જીવો છે. છેઉત્તરપ્રકૃતિ-ઉદયના સ્વામી છે જ્ઞાના૦ ૫ + દર્શના૦ ૪ + અંતરાય-૫ = ૧૪ પ્રકૃતિના ઉદયના સ્વામી ૧ થી ૧૨ ગુણઠાણાવાળા જીવો છે. નિદ્રાદિકના ઉદયના સ્વામી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૧ ગુણઠાણાવાળા જીવો છે. દેવ-નારકો, વૈક્રિયશરીરી, આહારકશરીરી અને યુગલિકોને થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. તેથી આ શરીરી, યુગલિકો અને દેવ-નારકોને છોડીને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૬ ગુણઠાણાવાળા તિર્યચ-મનુષ્યો થીણદ્વિત્રિકના ઉદયના સ્વામી છે. શાતા-અશાતાના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા જીવો છે. 2 મિથ્યાત્વમોહનીયના ઉદયના સ્વામી પહેલા ગુણઠાણાવાળા જીવો છે. મિશ્રમોહનીયના ઉદયના સ્વામી ત્રીજા ગુણઠાણાવાળા જીવો છે. સમ્યક્વમોહનીયના ઉદયના સ્વામી ૪ થી ૭ ગુણઠાણાવાળા ક્ષયોપશમસમ્યક્તિજીવો છે. અનંતાનુબંધી ક્રોધાદિ-અના ઉદયના સ્વામી પહેલા-બીજા ગુણઠાણાવાળા જીવો છે. અપ્રક્રિોધાદિ૪ના ઉદયના સ્વામી ૧ થી ૪ ગુણઠાણાવાળા જીવો છે. પ્રત્યા.ક્રોધાદિ ૪ના ઉદયના સ્વામી ૧થી ૫ ગુણઠાણાવાળા જીવો છે. સં.ક્રોધાદિ-૩ના ઉદયના સ્વામી ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો છે. સં.બાદરલોભના ઉદયના સ્વામી ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો છે. સૂક્ષ્મલોભના ઉદયના સ્વામી ૧૦મા ગુણઠાણા સુધીના જીવો છે. હાસ્યાદિ૬ના ઉદયના સ્વામી ૧ થી ૮ ગુણઠાણાવાળા જીવો છે. તેમાં દેવોને પ્રથમ અંતર્મુહૂર્તમાં હાસ્ય-રતિનો ઉદય હોય છે અને નારકોને પ્રથમ અંતર્મુહૂર્તમાં શોક-અરતિનો ઉદય ––––––– * इंदियपज्जत्तीए, दुसमयपज्जत्तगाए पाउग्गा । નિયતા રવીનરીરવવો પરિશ્ન II૬૮ (કમ્મપયડી-ઉદીરણાકરણ) For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ હોય છે. ત્યાર પછી બન્ને યુગલનો ઉદય પરાવર્તમાનપણે હોય છે. વેદત્રિકના ઉદયના સ્વામી ૧ થી ૯ ગુણઠાણામાં રહેલા પોત-પોતાના વેદોદયવાળા જીવો છે. * નરકાયુ અને નરકગતિના ઉદયના સ્વામી ૧ થી ૪ ગુણઠાણામાં રહેલા નારકો છે. દેવાયુ અને દેવગતિના ઉદયના સ્વામી ૧ થી ૪ ગુણઠાણામાં રહેલા દેવો છે. તિર્યંચાયુ અને તિર્યંચગતિના ઉદયના સ્વામી ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા તિર્યંચો છે. મનુષ્યાય અને મનુષ્યગતિના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણામાં રહેલા મનુષ્યો છે. દેવાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૨ ૪ ગુણઠાણે રહેલા દેવો છે. નરકાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૪ ગુણઠાણે રહેલા નારકો છે. તિર્યંચાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૨ ગુણઠાણે રહેલા તિર્યંચો છે અને મનુષ્યાનુપૂર્વીના ઉદયના સ્વામી વિગ્રહગતિમાં ૧/૨/૪ ગુણઠાણે રહેલા મનુષ્યો છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયનામકર્મના ઉદયના સ્વામી એકેન્દ્રિય-વિકસેન્દ્રિય જીવો છે. પંચેન્દ્રિયજાતિનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણામાં રહેલા પંચેન્દ્રિયજીવો છે. જ આહારકશરીરી અને વૈ.શરીરી તિર્યંચ-મનુષ્યોને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા તિર્યંચ-મનુષ્યો .શ., ઔ.સંઘાતન, ઔ.બંધનચતુષ્કના (ઔષર્કના) ઉદયના સ્વામી છે. આહારકશરીરી-વૈ.શરીરી અને એકેન્દ્રિયને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણાઠાણાવાળા તિર્યંચ-મનુષ્યો . અંગોપાંગના ઉદયના સ્વામી છે. વૈ. ષકના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્ત દેવ-નારકો, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વૈ.શરીરી પર્યાપ્તબાદર-વાઉકાય છે. તથા વૈ.અંગોપાંગના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-નારકો, .શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો છે. આહારકદ્ધિકના ઉદય સ્વામી આહારકશરીરી પ્રમત્તસંયમી છે. તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર અને શુભ-અશુભના (નામકર્મની ધ્રુવોદયી-૩૩ના) ઉદયના સ્વામી ૧ થી ૧૩ ગુણાઠાણાવાળા જીવો છે. પ્રમત્ત સંયમી આહાર શરીર બનાવીને અપ્રમત્તે જાય છે એટલે અપ્રમત્તે પણ આહારકદ્વિકનો ઉદય હોય છે. પણ તે અલ્પકાલીન હોવાથી વિવક્ષા કરી નથી. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ * પ્રથમસંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણામાં રહેલા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચેન્દ્રિયતિર્યંચ છે. બીજા-ત્રીજા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૧ ગુણઠાણામાં રહેલા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચે.તિર્યંચ છે. ચોથા-પાંચમા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૭ ગુણઠાણામાં રહેલા મનુષ્ય અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચે.તિર્યંચ છે. છેલ્લા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૭ ગુણઠાણામાં રહેલા મનુષ્યો, બેઇન્દ્રિયાદિ તિર્યંચો અને લબ્ધિ-અપર્યાપ્ત ત્રસજીવો છે. * પ્રથમસંઘયણના ઉદયના સ્વામી વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય, આહારકશરીરી, યુગલિકો અને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-મનુષ્યપંચેન્દ્રિયતિર્યંચો છે. મધ્યમ-૪ સંસ્થાનના ઉદયના સ્વામી આ.શરીરી, વૈશરીરી અને યુગલિકોને છોડીને આહાર-પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણાવાળા પંચે તિર્યંચ છે. હુંડક સંસ્થાનના ઉદયના સ્વામી આહાર-પર્યાપ્તિએ પર્યાપ્તા નારકો અને એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે. 7 શુભવિહાયોગતિના ઉદયના સ્વામી આહારકશરીરી, વૈ.શરીરી સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો, યુગલિકો અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-મનુષ્યો – સંજ્ઞીતિર્યંચ છે. તથા અશુભવિહાયોગતિના ઉદયના સ્વામી દેવો, આ શરીરી-વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ – મનુષ્ય અને યુગલિકોને છોડીને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોબેઇન્દ્રિયાદિ તિર્યંચો-નારકો છે. * આતપના ઉદયના સ્વામી સૂર્યના વિમાનની નીચે રહેલા, પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પાર્યાપ્તા બાદરપૃથ્વીકાય છે. ઉદ્યોતના ઉદયના સ્વામી - સિદ્ધાંતના મતે અસંક્ષીપંચે. ને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય માનવામાં આવ્યો છે, પણ ૬ઢા કર્મગ્રંથના મતે લબ્ધિ-પર્યાપ્ત અસંજ્ઞીપંચે. ને દસંઘયણ અને સંસ્થાનનો ઉદય માનવામાં આવે છે. * વૈ. શરીરી સંશોતિર્યંચ-મનુષ્ય કુબડુ-ઠીંગણુ ગમે તેવું શરીર બનાવે, તો પણ સમચતુન્નસંથાનનો જ ઉદય હોય છે એ જ રીતે, વૈ. શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય ગમે તેવો ખરાબ અવાજ કાઢે, તો પણ સુસ્વરનો જ ઉદય હોય છે અને વાંકી-ચૂકી ચાલ હોય, તો પણ શુભવિહાયોગતિનો જ ઉદય હોય છે. જ કેટલાક આચાર્યભગવંત લબ્ધિ-પર્યાપ્ત અસંજ્ઞીપંચે. ને શુભ-અશુભવિહા., સુભગ, સુસ્વર-દુઃસ્વર, આદય-આદેયનો ઉદય માને છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, બા અપકાય, પ્રત્યેક કે બાદરસાધારણ વનસ્પતિકાય, બેઇન્દ્રિયાદિ તિર્યંચો, આહારકશરીરી અને વૈ.શરીરી મુનિભગવંતો છે. ઉપઘાતના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે. પરાઘાતના ઉદયના સ્વામી પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે. ઉચ્છવાસના ઉદયના સ્વામી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે અને જિનનામના ઉદયના સ્વામી ૧૩મા/૧૪મા ગુણઠાણામાં રહેલા તીર્થકર ભગવંતો છે. 7 ત્રસનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા ત્રસજીવો છે. બાદરનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા બાદર જીવો છે. પર્યાપ્તનામકર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા લબ્ધિ-પર્યાપ્તા જીવો છે. પ્રત્યેકનામકર્મના ઉદયના સ્વામી સાધારણ વનસ્પતિકાયને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ચારેગતિના જીવો છે. સુભગ-આયના ઉદયના સ્વામી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને દેવો છે. સુસ્વરના ઉદયના સ્વામી ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા દેવો, યુગલિકો, આહારશરીરી, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વિકસેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે. યશના ઉદયના સ્વામી નારકો, તેઉ-વાઉં, સૂક્ષ્મએકે. અને લબ્ધિ-અપર્યાપ્તાને છોડીને, ચારેગતિના જીવો છે. 24 સ્થાવરનામકર્મના ઉદયના સ્વામી એકેન્દ્રિયજીવો છે. સૂક્ષ્મનામકર્મના ઉદયના સ્વામી સૂક્ષ્મએકેન્દ્રિયજીવો છે. અપર્યાપ્તનામકર્મના ઉદયના સ્વામી લબ્ધિ-અપર્યાપ્ત તિર્યચ-મનુષ્યો છે. સાધારણનામકર્મના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય છે. દુર્ભાગ-અનાદય-અયશના ઉદયના સ્વામી ચારેગતિના જીવો છે. દુઃસ્વરના ઉદયના સ્વામી ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા સર્વે નારકો અને વિકલેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે. 7 ઉચ્ચગોત્રના ઉદયના સ્વામી સર્વે દેવો-વ્રતધારી મનુષ્યો અને કેટલાક અવિરતિવાળા મનુષ્યો છે તથા નીચગોત્રના ઉદયના સ્વામી સર્વે નારકો-સર્વે તિર્યંચો અને કેટલાક મનુષ્યો છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ છે ઉત્તરપ્રકૃતિ-ઉદયના સ્વામી છે પ્રકૃતિ | પ્રકૃતિ-ઉદયના સ્વામી જ્ઞાના.૫, દર્શના.૪ | ૧ થી ૧૨ ગુણઠાણાવાળા જીવો અંતરાય-૫ નિદ્રાદ્ધિક શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત ૧ થી ૧૧ ગુણઠાણાવાળા જીવો થીણદ્વિત્રિક દેવ-નારક અને આહારકશરીરી, વૈ.શરીરી, યુગલિકોને છોડીને, ૧ થી ૬ ગુણઠાણાવાળા તિર્યચ-મનુષ્યો શાતા-અશાતા ૧ થી ૧૪ ગુણઠાણાવાળા જીવો મિથ્યાત્વમોહનીય | મિથ્યાષ્ટિજીવો મિશ્રમોહનીય મિશ્રદૃષ્ટિજીવો સ.મો. ૪ થી ૭ ગુણઠાણાવાળા ક્ષયોપશમસમ્યવી જીવો અનંતાનુબંધી-૪ | ૧લા-બીજા ગુણઠાણાવાળા જીવો અપ્રત્યાખ્યાનીય-૪ | | ૧ થી ૪ ગુણઠાણાવાળા જીવો પ્રત્યાખ્યાનીય-૪ | ૧ થી ૫ ગુણઠાણાવાળા જીવો સં.ક્રોધાદિ-૩ ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો. હાસ્યાદિ-૬ ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો વેદ-૩ ૧ થી ૯ ગુણઠાણામાં રહેલા પોત-પોતાના વેદોદયવાળા નરકાયુ-નરકગતિ ૧ થી ૪ ગુણઠાણાવાળા નારકો દેવાયુ-દેવગતિ ૧ થી ૪ ગુણઠાણાવાળા દેવો તિર્યંચાયુ-તિર્યંચગતિ | ૧ થી ૪ ગુણઠાણાવાળા તિર્યંચો મનુષ્યાય-મનુષ્યગતિ | ૧ થી ૪ ગુણઠાણાવાળા મનુષ્યો નિરકાનુપૂર્વી | વિગ્રહગતિમાં ૧લા/૪થા ગુણઠાણે રહેલા નારકો દેવાનુપૂર્વી વિગ્રહગતિમાં ૧/૨ ૪ ગુણઠાણે રહેલા દેવો તિર્યંચાનુપૂર્વી વિગ્રહગતિમાં ૧/૨/૪ ગુણઠાણે રહેલા તિર્યંચો મનુષ્યાનુપૂર્વી વિગ્રહગતિમાં ૧/૨ ૪ ગુણઠાણે રહેલા મનુષ્યો એકેન્દ્રિયજાતિ | પહેલા-બીજા ગુણઠાણામાં રહેલા એકેન્દ્રિય જીવો સં.લોભ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ વિષિક પ્રકૃતિ | પ્રકૃતિ-ઉદયના સ્વામી બેઇન્દ્રિયજાતિ પહેલા-બીજા ગુણઠાણામાં રહેલા બેઇન્દ્રિય જીવો તે ઇન્દ્રિયજાતિ પહેલા-બીજા ગુણઠાણામાં રહેલા તે ઇન્દ્રિય જીવો | ચઉરિન્દ્રિયજાતિ પહેલા-બીજા ગુણઠાણામાં રહેલા ચઉરિન્દ્રિય જીવો પંચેન્દ્રિયજાતિ ૧ થી ૧૪ ગુણઠાણામાં રહેલા પંચેન્દ્રિય જીવો ઔદારિક-પર્ક | આહારકશરીરી અને વૈ.શરીરીતિર્યંચ-મનુષ્યને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો | ઔ.અંગોપાંગ આહારકશરીરી અને વૈ.શરીરીતિર્યંચ-મનુષ્યો અને | એકેન્દ્રિયને છોડીને આહારપર્યાપ્તિએ પર્યાપ્ત તિર્યચ-મનુષ્યો આહારપર્યાપ્તિએ પર્યાપ્ત દેવ-નારક, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય અને બાદરવાઉકાય... આહારકસપ્તક | આહારકશરીરી પ્રમત્ત મુનિભગવંત કાર્ત,૭, વર્ણાદિ-૨૦, અગુરૂ,નિર્માણ સ્થિર | ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો અસ્થિર શુભ-અશુભ ૧લું સંઘયણ ૧થી ૧૩ ગુણઠાણાવાળા આહારપર્યાપ્તિએ પર્યાપ્ત | મનુષ્ય અને પંચે.તિર્યંચ ૨ થી ૫ સંઘયણ આહારપર્યાપ્તિએ પર્યાપ્ત પંચે. તિર્યચ-મનુષ્યો છેવટું સંઘયણ આહારપર્યાપ્તિએ પર્યાપ્ત પંચે. તિર્યંચ-મનુષ્ય દેવ, યુગલિક તિર્યચ-મનુષ્ય, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનું., આહારશરીરી મુનિભગવંત મધ્યમ ૪ સંસ્થાન આ શરીરી, વૈ.શરીરી અને યુગલિકોને છોડીને આહાર પર્યાપ્તિએ પર્યાપ્ત પંચે. તિર્યંચ-મનુષ્ય... હુંડક એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્ય-નારકો શુભ વિહાયોગતિ શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય દેવ, યુગલિકો વ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય, આહારકશરીરીમુનિ... અશુભવિહા. શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બેઇન્દ્રિયાદિતિર્યંચ-મનુષ્યો નારકો આત૫ પર્યાપ્તબાદર પૃથ્વીકાય ઉદ્યોત એકેન્દ્રિયાદિ તિર્યંચો, આહારકશરીરી, વૈ.શરીરી મુનિભગવંતો અને ઉત્તર 4.શરીરી દેવ. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ પ્રકૃતિ ઉપઘાત |પરાઘાત ઉચ્છવાસ જિનનામ ત્રસ બાદ૨ પર્યાપ્ત પ્રત્યેક સુભગ-આદેય સુસ્વર યશ પ્રકૃતિ-ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો શ્વાસોચ્છવાસપર્યાપ્તિએ પર્યાપ્ત ૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો ૧૩મ/૧૪માં ગુણઠાણાવાળા તીર્થકર ભગવંતો. ૧ થી ૧૪ ગુણઠાણાવાળા ત્રસ જીવો ૧ થી ૧૪ ગુણઠાણાવાળા બાદર જીવો ૧ થી ૧૪ ગુણઠાણાવાળા લબ્ધિ-પર્યાપ્ત જીવો સાધારણ વનસ્પતિને છોડીને, આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ચારગતિના જીવો. સંજ્ઞીતિર્યચ-મનુષ્ય-દેવો ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત વિકસેન્દ્રયાદિ તિર્યંચ-મનુષ્ય દેવો યુગલિકો, વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો-આહારકશરીરી. નારકો, તેઉ-વાઉ, સૂક્ષ્મએકે., લબ્ધિઅપર્યાપ્તા જીવોને એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્ય દેવો... એકેન્દ્રિયજીવો | સૂક્ષ્મ એકેન્દ્રિયજીવો લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો આહારપર્યાપ્તિએ પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય નારકો, એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો-દેવો... ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત વિકલેન્દ્રિયાદિ તિર્યચ-મનુષ્યોનારકો સર્વે દેવો-વ્રતધારી મનુષ્યો, કેટલાક અવિરતિવાળા મનુષ્યો સર્વે નારકો-તિર્યંચો-કેટલાક મનુષ્યો સ્થાવર | સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ દુર્ભગ, અનાદયત્રિક દુઃસ્વર ઉચ્ચગોત્ર નીચગોત્ર પ્રકૃતિ ઉદય સમાપ્ત For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ (૨) કર્મસ્તવપ્રમાણે ગુણસ્થાનકોમાં ઓઘોદય ઉદયમાં ઉદયવિચ્છેદ પ્રકૃતિઓ ગુણસ્થાન આવતી પ્રકૃતિઓ ઓઘે ૧૨૨ ૧ ૧૧૭ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સિદ્ધાવસ્થા ૧૧૧ મિથ્યાત્વ મોહનીય, આતપ, સૂક્ષ્મ ૧૦૦ | અનંતાનુબંધી૪, જાતિ૪, સ્થાવર મિશ્રમોહનીયનો ઉદય. ૧૦૪ ८७ ૮૧ ૭૬ ૭૨ ૬૬ ૬૦ ૫૯ ૫૭ ૫૫ ૪૨ ૧૨ મિશ્રમોહનીય. સમ્યક્ત્વ મોહનીય અને આનુપૂર્વી નો ઉદય અપ્રત્યાખ્યા૦૪, વૈક્રિય, (=દેવ, નરક, વૈક્રિય,) આનુપૂર્વી, (તિર્યંચ,મનુષ્ય), દુર્ભાગ, અનાદેય, અપયશ પ્રત્યાખ્યાનીય, તિર્યંચાયુષ્ય, તિર્યંચગતિ, ઉદ્યોત, નીચગોત્ર. આહારકરનો ઉદય થીણદ્ધિ, આહારક. સમ્યક્ત્વમોહનીય, છેલ્લા ૩ સંઘયણ. હાસ્ય . વેદ, સંજ્વલન . સંજવલન લોભ. રજું, ૩જું સંઘયણ. નિદ્રા, દ્વિચ૨મ સમયે. જ્ઞાનાવરણ', દર્શનાવરણ, અંતરાય`, જિનનામનો ઉદય. શાતા કે અશાતા, ઔદારિકર, તૈજસ-કાર્મણશરીર, ૧લું સંઘયણ, સંસ્થાન, વર્ણાદિ, વિહાયોગતિ, અગુરુલઘુTM, નિર્માણ, પ્રત્યેક, સુસ્વર, અસ્થિર, અશુભ, અને દુઃસ્વર. શાતા કે અશાતા, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ જિનનામ, ત્રસ, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર. For Personal & Private Use Only અનુદય પ્રકૃતિઓ ૯ મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારક, જિનનામ નરકાનુપૂર્વી. ૩ આનુપૂર્વી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (૧) ગતિ ૪ (૨) ઇન્દ્રિય ૫ (૩) કાય ૬ (૪) યોગ ૩ (૫) વેદ ૩ (૬) કષાય ૪ (૭) જ્ઞાન ૮ (૮) સંયમ ૭ (૯) દર્શન ૪ (૧૦) લેશ્યા ૬ (૧૧) ભવ્ય ૨ (૧૨) સમ્યક્ત્વ ૬ ઉદયસ્વામિત્વ (૩) માર્ગણા અને ગુણસ્થાનકો : નરક (ગુણ-૪), તિર્યંચ (૫) મનુષ્ય (૧૪), દેવ (૪) : એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય (૧-૨), પંચેન્દ્રિય (૧૪) : પૃથ્વીકાય-અપ્લાય (૧-૨), તેઉકાય-વાઉકાય (૧), વનસ્પતિકાય (૧-૨), ત્રસકાય (૧૪) : મનોયોગ-વચનયોગ-કાયયોગ (૧-૧૩) : પુરુષવેદ-સ્ત્રીવેદ-નપુંસકવેદ (૧-૯) : ક્રોધ-માન-માયા-લોભ (૧-૯) : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન (૪-૧૨), મન:પર્યવ (૬૧૨), કેવલજ્ઞાન (૧૩-૧૪) મતિઅજ્ઞાન-શ્રુતાજ્ઞાનવિભંગજ્ઞાન(૧-૩) : સામાયિક-છેદોપસ્થાપનીય (૬-૯), પરિહાર વિશુદ્ધિ (૬૭), સૂક્ષ્મસંપ૨ાય (૧૦), યથાખ્યાત (૧૧-૧૪) દેવરિત (૫), અવિરતિ (૧-૪) : ચક્ષુ-અચક્ષુદર્શન (૧-૧૨), અવધિદર્શન (૪-૧૨), કેવલદર્શન (૧૩-૧૪) : કૃષ્ણ-નીલ-કાપોત (૧-૬), તેજો-પદ્મ (૧-૭), શુક્લ (૧૧૩) : ભવ્ય (૧-૧૪), અભવ્ય (૧) : ઉપશમ (૪-૧૧), ક્ષયોપશમ (૪-૭), ક્ષાયિક (૪-૧૪), મિથ્યાત્વ (૧), સાસ્વાદન (૨), મિશ્ર (૩) : સંશી (૧-૧૪), અસંશી (૧-૨) (૧૩) સંજ્ઞી ૨ (૧૪) આહારી ૨ : આહારી (૧-૧૩), અનાહારી (૧-૨-૪-૧૩) હવે અહીં ગ્રંથમાં મૂકાયેલી સામાન્ય સંજ્ઞાઓ સમજી લઈએ... અનુદય :- જે ગુણઠાણે જે પ્રકૃતિનો ઉદય ન હોય, પણ આગળના ગુણઠાણે ફરી તેનો ઉદય થવાનો હોય, તો પ્રસ્તુત ગુણઠાણે તેનો અનુદય કહેવાય... For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૧૧ ઉદયવિચ્છેદ - જે ગુણઠાણે જે પ્રકૃતિનો ઉદય ન હોય અને આગળના ગુણઠાણે પણ ફરી તેનો ઉદયન થવાનો હોય, તો પ્રસ્તુત ગુણઠાણે તેનો ઉદયવિચ્છેદ કહેવાય... પુનરુદય - જે પ્રકૃતિનો પૂર્વે અનુદય કહ્યો હોય, તેનો ઉપરના ગુણઠાણે ફરી ઉદય થતાં પુનરુદય કહેવાય. ખાસ નોંધ :- હવે અહીં માર્ગણાઓમાં કર્મપ્રકૃતિના ઉદયાદિની વિચારણા માત્ર પદાર્થને લઈને બતાવવામાં આવશે. તેનો ઉદય કેમ ન કહ્યો? એવા બધા હેતુઓ, ભાવનાઓ... વગેરે માટે ઉદયસ્વામિત્વ-વિવેચન જોવાની ભલામણ... (આ પુસ્તિકા, માત્ર પદાર્થોપસ્થિતિ, રાત્રીસ્વાધ્યાય અને સંક્ષિપ્તરુચિવાળા જીવો માટે જ સંપાદિત કરવામાં આવી છે.) હવે ગ્રંથના પદાર્થો શરૂ થાય છે... સૌ પ્રથમ પ્રકૃતિસંગ્રહ બતાવાય છે. (ઓઘ કે ગુણઠાણામાંથી તે તે પ્રકૃતિઓને કાઢવા કે ઉમેરવા વારંવાર નામ ન લખવા પડે, તે માટે સંગ્રહ કરાય છે કે જેથી પંચક-સપ્તકાદિરૂપે તે તે પ્રકૃતિઓનો અતિદેશ કરી શકાય...) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉદયસ્વામિત્વ 3 પ્રકૃતિસંગ્રહ - (૧) વૈક્રિયશરીર, (૨) વૈક્રિયાંગોપાંગ, (૩) નરકગતિ, (૪) નરકા-નુપૂર્વી, (૫) નરકાયુષ્ય, (૬) દેવગતિ, (૭) દેવાનુપૂર્વી, () દેવાયુષ્ય, (૯) મનુષ્યગતિ, (૧૦) મનુષ્યાનુપૂર્વી, (૧૧) મનુષ્પાયુષ્ય, (૧૨) તિર્ય-ગતિ, (૧૩) તિર્યંચાનુપૂર્વી, (૧૪) તિર્યંચાયુષ્ય, (૧૫) ઔદારિકશરીર, (૧૬) દારિકાંગોપાંગ, (૧૭) વજઋષભનારા, (૧૮) ઋષભનારા, (૧૯) નારાચ, (૨૦) અર્ધનારાચ, (૨૧) કીલિકા, (૨૨) છેવટું, (૨૩) ન્યગ્રોધ, (૨૪) સાદિ, (૨૫) વામન, (૨૬) કુન્જ, (૨૭) બેઇન્દ્રિય, (૨૮) તે ઇન્દ્રિય, (૨૯) ચઉરિન્દ્રિય, (૩૦) એકેન્દ્રિય, (૩૧) સ્થાવર, (૩ર) સૂક્ષ્મ, (૩૩) અપર્યાપ્ત, (૩૪) સાધારણ, (૩૫) આતપ, (૩૬) ઉદ્યોત, (૩૭) થીણદ્ધિ, (૩૮) નિદ્રાનિદ્રા, (૩૯) પ્રચલપ્રચલા, (૪૦) સ્ત્રીવેદ, (૪૧) પુરુષવેદ, (૪૨) સમચતુરગ્ન, (૪૩) સુભગ, (૪૪) સુસ્વર, (૪૫) આદેય, (૪૬) યશ, (૪૭) શુભવિહાયોગતિ, (૪૮) ઉચ્ચગોત્ર, (૪૯) જિનનામ, (૫૦) આહારકશરીર, (૫૧) આહારકાંગો-પાંગ, (૫૨) મિશ્રમોહનીય, (૫૩) સમ્યક્વમોહનીય, (૫૪) નપુંસકવેદ, (૫૫) નીચગોત્ર, (૫૬) હુડકસંસ્થાન, (૫૭) અશુભવિહાયોગતિ, (૫૮) દુઃસ્વર, (૫૯) દુર્ભગ, (૬૦) અનાદેય, (૬૧) અપયશ, (૬૨-૬૫) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, (૬૬) પરાઘાત, (૬૭) ઉચ્છુવાસ... આ ક્રમ પ્રમાણે જે સ્થલે જેટલી કર્મપ્રકૃતિ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિ કાઢવી અને ઉમેરવી.. દા.ત. નરકગતિમાર્ગણામાં દેવદ્રિકાદિ૪૬ કર્મપ્રકૃતિ કાઢવાની કહી છે, એટલે વૈક્રિયશરીરાદિ-૬૭ કર્મપ્રકૃતિમાં ક્રમમાં જ્યાં દેવગતિ છે ત્યાંથી શરૂઆત કરીને આહારકાંગોપાંગ સુધીની ૪૬ કર્મપ્રકૃતિ કાઢી નાંખવી.. એ રીતે બધે સમજવું. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ (૧) ગતિમાર્ગણા પુનરુદય છે. નરકગતિસામાન્યસ્પ્રથમનરકમાં ઉદયસ્વામિત્વ % ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | વિચ્છેદ ઓઘથી | ૭૬ ૪૬ મિથ્યાત્વ ૭૪ મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન | ૭૨ | નરકાનુપૂર્વી | મિથ્યાત્વ મિશ્ર ૬૯ અનંતાનુબંધીચતુષ્ક | મિશ્રમોહનીય અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમોહ નરકાનુપૂર્વી છO % શર્કરા પ્રભાદિ ૬ નરકમાં ઉદયસ્વામિત્વ... જે ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી+૧-૩) - રત્નપ્રભાની જેમ ? | ૪ | અવિરત | ૬૯ | - | મિશ્રમોહનીય | સમ્યક્વમોહનીય | સં. દેવત્રિક + મનુષ્યત્રિક + તિર્યંચત્રિક + ઔદારિકટ્રિક + ૬ સંઘયણ + મધ્ય ૪ સંસ્થાન + વિકસેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ + ઉદ્યોત + થીણદ્વિત્રિક + સ્ત્રી-પુરુષવેદ+ સમચતુરગ્ન + સુભગ + સુસ્વર + આદેય + યશ + શુભગતિ + ઉચ્ચગોત્ર + જિન + આહારકદ્ધિક = ૪૬ જ આ કોઠો, કેટલાક આચાર્યોના મતે બીજી-ત્રીજી નરકમાં પણ સમજવો.. અને સિદ્ધાંતમતે ૧-૬ નરક સુધી સમજવો.. * રત્નપ્રભામાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય કહ્યો હતો, અહીં તે ન કહેવો. કારણ કે, જે જીવ સમ્યક્તસહિત નરકમાં જાય, તે જીવને નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોઈ શકે.. હવે કોઈપણ જીવ સમ્યક્તસહિત બીજી વગેરે નરકમાં ઉત્પન્ન થતો નથી (કાર્મગ્રંથિકમતે દરેક જીવ સમ્યક્ત સાથે પહેલી નરક સુધી જ જાય...) એટલે તે નરકોમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન ઘટે.. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉદયરવામિત્વ ( ) # તિર્યંચગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદાય | વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૦૭ | – | વૈક્રિય-એકાદશ , ઉચ્ચચતુષ્ક મિથ્યાત્વ | ૧૦૫ | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન] ૧૦૦ | સૂક્ષ્મચતુષ્ક-મિથ્યાત્વ ૩ | મિશ્ર ૯૧ | તિર્યંચાનુપૂર્વી | વિકલેન્દ્રિયપંચક, મિશ્રમોહનીય અનંતાનુબંધી ચતુષ્ક.. | " ૪ | અવિરત ૯૨ મિશ્રમોહનીય સમ્યક્વમોહનીય તિર્યગાનુપૂર્વી /દેશવિરત | ૮૪ | - દુર્ભગસપ્તક, તિર્યંચાનુપૂર્વી છે લબ્ધિઅપર્યાપ્તતિર્યંચમાં ઉદયસ્વામિત્વ... જે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | તિર્યંચની ઓઘપ્રાયોગ્ય ૧૦૭માંથી વિચ્છેદ | ઓઘથી | ૮૧ | આતપદ્ધિક + સ્ત્રીઅષ્ટક + પર્યાપ્ત + મધ્યાકૃતિચતુષ્ક + સંહનાનપંચક + પરાઘાતદ્ધિક + મિશ્રદ્ધિક + વિહાયોગતિદ્વિક મિથ્યાત્વ | ૮૧ ઓઘની જેમ છે. મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૦૨ વૈક્રિયાષ્ટક + તિર્યચત્રિક+| અપર્યાપ્તને છોડીને વિકલદશક ૧ મિથ્યાત્વ |૯૭ | જિનનામ + મિશ્રદ્ધિક + આહારકદ્ધિક સાસ્વાન | ૯૫ મિથ્યાત્વ + અપર્યાપ્ત ૩ મિશ્ર |૯૧ | મનુષ્યાનુપૂર્વી | અનંતાનુબંધીચતુષ્ક | |મિશ્રમોહનીય જ વૈક્રિયદ્ધિક + દેવત્રિક + નરકત્રિક + મનુષ્યત્રિક = ૧૧ ૦ વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ + ઉદ્યોત દશક, તેમાંથી અપર્યાપ્તને છોડીને ૯ પ્રકૃતિઓ.. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૧૫ '૮ ) સં. 1 ગુણઠાણું પ્રકૃતિઓ | અનુદય | વિચ્છેદ પુનરુદય | ૪ અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમો. મનુષ્યાનુપૂર્વી ૫ દિશવિરત | ૩ | - દૌર્ભાગ્યસપ્તક + નીચ + મનુષ્યાનુપૂર્વી ૬ પ્રમત્ત |૮૧ | – પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક |આહારદ્ધિક ૭ અપ્રમત્ત |૭૬ | – થીણદ્વિત્રિક+આહારદ્ધિક | અપૂર્વકરણ |૭૨ સમ્યક્વમોહનીય + ચરમસંહનનત્રિક ૯ અનિવૃત્તિ. | ૬૬ હાસ્યાદિષક ૧૦ સૂક્ષ્મસંપરાય ૬૦ વેદત્રિક + સંજવલનત્રિક ૧૧|ઉપશાંતમોહ ૫૯ સંજવલનલોભ ૧૨ |ક્ષણમોહ | પ૭/૫૫ બીજું-ત્રીજું સંઘયણ/ નિદ્રાદ્ધિક ૧૩ સિયોગી | ૪૨ જ્ઞાનાવરણ-૫, દર્શના- જિનનામ વરણ-૪, અંતરાય-૫ ૧૪ અયોગી |૧૨ શરીર યોગ્ય ૩૦ પ્રકૃતિઓ છે લબ્ધિઅપમનુષ્યમાં ઉદયસ્વામિત્વ... $ સં. | ગુણઠાણું પ્રકૃતિઓ | લબ્ધિઅપર્યાપ્ત તિર્યંચની ઓઘપ્રાયોગ્ય પ્રક્ષેપ ૮૧માંથી વિચ્છેદ ઓઘથી. | ૭૪* |તિર્યચત્રિક + અપર્યાપ્તને છોડીને વિકસેન્દ્રિયાષ્ટક | મનુષ્યત્રિક ૧ મિથ્યાત્વે ૭૪ ઓઘની જેમ મનુષ્યત્રિક * કેટલાક આચાર્યોના મતે લબ્ધિઅપર્યાપ્ત જીવોને થીણદ્વિત્રિકનો પણ વિચ્છેદ કરી ૭૧ પ્રકૃતિઓ ઉદયમાં કહેવી... * વિકસેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ = અષ્ટક, તેમાંથી અપર્યાપ્તને છોડીને ૭ પ્રકૃતિઓ... For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉદયસ્વામિત્વ % દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... જે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી ૮૦ મનુષ્યગત્યાદિ-૩૧, નપુંસકપંચક, નરકત્રિક+ જિનત્રિક = ૪૨ | ૧ | મિથ્યાત્વ | ૭૮ | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન ૭૭ | મિથ્યાત્વ ૩ | મિશ્ર ! ૭૩ દેવાનુપૂર્વી અનંતાનુબંધીચતુષ્ક મિશ્રમોહનીય ૪ | અવિરત | ૭૪ મિશ્રમોહનીય સમ્યક્વમોહનીય દેવાનુપૂર્વી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૧ . (૨) ઇન્દ્રિયમાર્ગાણા % એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » સં. ગુણઠાણું | પ્રવૃતિઓ ઓઘથી | ૮૦ વિચ્છેદ વૈક્રિયદ્ધિકાદિ-૧૧, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, સ્ત્રીવેદાદિ-૧૪, (તેમાંથી યશનામ છોડી દેવું.) કખગતિદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ત્રણનામ = ૪૨ ઓઘની જેમ નિદ્રાપંચક + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આપત + ઉદ્યોત + પરાઘાતદ્ધિક મિથ્યાત્વ=૧૩ ૧ | મિથ્યાત્વ | ૮૦ ૨ | સાસ્વાદન ૬૭ % બેઈન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ ઓઘથી વિચ્છેદ છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ (તેમાંથી બે ઇન્દ્રિયજાતિ, અપર્યાપ્ત અને સેવાર્ત એ ત્રણનો વિચ્છેદ ન કરવો.) + સ્ત્રીવેદાદિ-૪ + પંચેન્દ્રિય + શુભગતિ આદિ-૭ + આદેય + વૈક્રિયદ્ધિકાદિ-૧૧ = ૪૦ ઓઘની જેમ મિથ્યાત્વ + કુખગતિદ્વિક + પરાઘાતદ્ધિક + નિદ્રાપંચક + અપર્યાપ્ત + ઉદ્યોત + સુસ્વર = ૧૩ મિથ્યાત્વ | ૮૨ ૬૯ સાસ્વાન છે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... . અહીં બધું બેઇન્દ્રિયની જેમ જ કહેવું (ઓધે-૮૨, મિથ્યાત્વે-૮૨ અને સાસ્વાદને૬૯) પણ અહીં વિશેષતા એ કે, બેઇન્દ્રિયજાતિનામકર્મને બદલે અનુક્રમે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય કહેવો... ગોમટસારમતે, એકેન્દ્રિયોને સાસ્વાદને પણ નિદ્રાદ્ધિનો ઉદય મનાય છે, એટલે તેઓ મતે નિદ્રાદ્ધિકનો ઉમેરો કરી ૬૯ પ્રકૃતિનો ઉદય કહેવો... 3 કેટલાક આચાર્યો એકેન્દ્રિયોને શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદન ગુણઠાણું માને છે, એટલે તેઓના મતે સાસ્વાદન ગુણઠાણે નિદ્રાપંચક + આતપ + ઉદ્યોત + પરાઘાત... એ ૮ પ્રકૃતિનો પણ ઉમેરો કરી ૭૫ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો... For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય ઓઘથી ૧૧૪ | વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + સાધારણ + આતપ = ૮ | મિથ્યાત્વ ૧૦૯ જિનનામાદિ-૫ ૨ | સાસ્વાદન ૧૦૬ |નરકાનુપૂર્વી | અપર્યાપ્ત + મિથ્યાત્વ | ૩ મિશ્ર ૧૦૦ |ત્રણ આનુપૂર્વી | અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય ૪ | અવિરત ૧૦૪ | – મિશ્રમોહનીય સમ્યક્વમો. ચાર આનુપૂર્વી ૫ દેશવિરત અપ્રત્યાખ્યાન-૪ + મનુષ્યાનુપૂર્વી + તિર્યંચાનુપૂર્વી + વૈક્રિયાષ્ટક + દુર્ભગત્રિક-૧૭ ૬ Tપ્રમત્ત ૮૧ ! તિર્યંચગતિ-આયુ + |આહારકદ્ધિક નીચ+ ઉદ્યોત + પ્રત્યાખ્યાન-૪ = ૮ અપ્રમત્ત થીણદ્વિત્રિક + આહારદ્ધિક = ૫ | અપૂર્વકરણ સમ્યક્વમોહનીય+ ચરમ ત્રણ સંધયણ | અનિવૃત્તિકરણ હાસ્યાદિષક ૧૦| સૂક્ષ્મસંપરાય ૬૦ ત્રણ વેદ + ત્રણ સંજવલન ૧૧ ઉપશાંતમોહ | ૫૯ સંજ્વલનલોભા ૧૨ ક્ષીણમોહ | પ૭/૫૫ બીજું-ત્રીજું સંઘયણ/ નિદ્રાદ્વિક ૧૩ સયોગી ૪૨ | જ્ઞાના.૫, દર્શનાવરણ રણ- Tજિનનામ | ૪+અંત.૫ ૧૪] અયોગી શરીરયોગ્ય ૩૦ પ્રકૃતિઓ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ (૩) કાયમાગણી જે પૃથ્વીકાચમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી | | ૭૯ એકેન્દ્રિયમાર્ગણામાં બતાવેલી ૪૨+ સાધારણનામ=૪૩ ૧ | મિથ્યાત્વ | ૭૯ | ઓઘની જેમ સાસ્વાદન | ૬૭ નિદ્રાપંચક + સૂક્ષ્મદ્ધિક + આતપદ્રિક + પરાઘાતદ્ધિક + મિથ્યાત્વ = ૧૨ R જે અપકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... જે ગુણઠાણું | પ્રવૃતિઓ | | વિચ્છેદ ઓઘથી | | ૭૮ | એકેન્દ્રિયદર્શિત ૪૨ + સાધારણ + આતપ = ૪૪ મિથ્યાત્વ ७८ ઓઘની જેમ સાસ્વાદન | નિદ્રાપંચક + સૂક્ષ્મદ્ધિક + ઉદ્યોત + પરાઘાતદ્ધિક + મિથ્યાત્વ = ૧૧ # તેઉ-વાયુકાચમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી | ૭૬ | એકેન્દ્રિયદર્શિત ૪૨+સાધારણ+આતપદ્રિકાશ = ૪૬ ૧ | મિથ્યાત્વ | ૭૬ | ઓઘની જેમ વનસ્પતિકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી | ૭૯ | એકેન્દ્રિમાર્ગણામાં બતાવેલી ૪૨ + આતપ = ૪૩ | મિથ્યાત્વ ઓઘની જેમ સાસ્વાદન ૬૭ નિદ્રાપંચક + સૂક્ષ્મત્રિક + ઉદ્યોત + પરાઘાતદ્ધિક + મિથ્યાત્વ = ૧૨ -------- ક વૈક્રિયદ્ધિકાદિ-૧૧, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, સ્ત્રીવેદાદિ-૧૪ (તેમાંથી યશનામનો વિચ્છેદ ન કરવો.), કુખગતિદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ = ૪૨ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 0 ઉદયસ્વામિત્વ ૐ ત્રસકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદાય | વિચ્છેદ | | પુનરુદય ઓઘથી ૧૧૭ સાધારણદ્ધિક + એકેન્દ્રિયત્રિક = ૫ | મિથ્યાત્વ | ૧૧૨ જિનાદિ-૫ | ૨ | સાસ્વાદન | ૧૦૯ નરકાનુપૂર્વી | મિથ્યાત્વ + અપર્યાપ્ત મિશ્ર ૧૦૦ ત્રણ આનુપૂર્વી | અનંતા. ૪+ મિશ્રમોહનીય વિકસેન્દ્રિયત્રિક = ૭૫ – કર્મસ્તવ મુજબ સમજવું ને ૪-૧૪ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ... ૧ સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ અનુદય ઓઘથી ૧૦૯ > મનોયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... (૪) યોગમાર્ગણા મિથ્યાત્વ ૧૦૪ જિનનામ+ આહારકફ્રિક +મિશ્રદ્વિક ૨ સાસ્વાદન ૧૦૩ ૩ મિશ્ર ૧૦૦ ૪ અવિરત ૧૦૦ ૫-૧૩ ગુણઠાણા ૧-૧૩ ૧ મિથ્યાત્વ ૧૦૭ ૨ સાસ્વાદન ૧૦૩ ૩-૧૩ — — સં. | ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય ઓધથી ૧૧૨ ← ♦ વચનયોગમાર્ગણામાં — જિનાદિ-૫ - અનુદય વિચ્છેદ વિકલેન્દ્રિયનવક + આનુપૂર્વીચતુષ્ક=૧૩ મિથ્યાત્વ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય કર્મસ્તવ મુજબ સમજવું — મિથ્યાત્વ + વિકલેન્દ્રિયત્રિક કર્મસ્તવ મુજબ સમજવું > કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... પ્રકૃતિઓ વિચ્છેદ કર્મસ્તવ મુજબ સમજવું -> ઉદયસ્વામિત્વ... વિચ્છેદ એકેન્દ્રિયજાતિઆદિ-૬ + ચાર આનુપૂર્વી = ૧૦ -> =૪ *→ પુનરુદય મિશ્રમો. સમ્યક્ત્વમો. પુનરુદય ૨૧ પુનરુદય હવે વિશેષથી કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ બતાવાય છે. કાયયોગમાર્ગણાના સાત ભેદ : (૧) ઔદારિકકાયયોગ, (૨) ઔદારિકમિશ્રકાયયોગ, (૩) * મનોયોગ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયોને અને વિગ્રહગતિ વગેરેમાં ન હોય, એટલે તત્પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓનો વિચ્છેદ કહ્યો... For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉદયસ્વામિત્વ વૈક્રિયકાયયોગ, (૪) વૈક્રિયમિશ્રકાયયોગ, (૫) આહારકકાયયોગ, (૬) આહારકમિશ્રકાયયોગ, અને (૭) કાર્મણકાયયોગ... $ દારિકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ | સં.) ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૦૯ વૈક્રિયાષ્ટક + આહારકદ્ધિક + મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ અપર્યાપ્ત = ૧૩ ૧ | મિથ્યાત્વ | ૧૦૬ | જિનનામ+ મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન | ૯૭ | વિકલેન્દ્રિયષક+સાધારણદ્ધિક+ મિથ્યાત્વ = ૯ | ૩ | મિશ્ર | ૯૪ | 1 | અનંતાનુબંધી-૪ અવિરત ૯૪ | મિશ્રમોહનીય સમ્યક્ત | ૫-૧૩ | કર્મસ્તવ મુજબ સમજવું (માત્ર છકે આહારદ્ધિક છોડવું) મિશ્રમો » દારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૯૬ ઔદારિકકામાં ઓઘથી વર્જિત ૧૩માંથી અપર્યાપ્તનામકર્મ વિના ૧૨+નિદ્રાપંચક+પરાઘાતદ્ધિક+ આતપદ્ધિક+સ્વરદ્ધિક+ખગતિદ્વિક મિશ્રમોહનીય = ૨૬ ૧ મિથ્યાત્વ | ૯૪ જિનનામ+ સમ્યક્વમો. ૨ |સાસ્વાદન| ૯૦ | સૂક્ષ્મત્રિક + મિથ્યાત્વ = ૪ ૩ | અવિરત | ૮૦ અનંતા.૪ + વિકસેન્દ્રિયપંચક + સિમ્યક્ત સ્ત્રી-નપુંસકવેદ = ૧૧ મોહનીય ૧૩ સયોગી | ૩૬ યોગીગુણઠાણે કહેલ ઉદયપ્રાયોગ્ય ૪રમાંથી પરાઘાતદ્ધિક+ | સ્વરદ્ધિક + ખગતિદ્ધિક = ૬ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨? સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ઔદારિક મિશ્રકાયયોગમાર્ગણામાં ઓઘથી અમુક કર્મપ્રકૃતિઓનો ઉદય માનવા - ન માનવા અંગેના મતાંતરો : 1 મતો પ્રકૃતિઓ ૧ | મુખ્યમતે | ૨ | ગોમ્મટસારમતે ૩ | પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે ૧૦૧ ૪ | ષડશીતિકારમતે ૧૦૯ ૯૬ ૯૮ | ૮૬ % વેક્રિયકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | | વિચ્છેદ | પુનરુદય ઓઘથી થીણદ્વિત્રિક+તિર્યચત્રિક+ મનુષ્યત્રિક+જાતિચતુષ્ક+ ઔદારિકદ્ધિકરૂઆહારકદ્ધિક+છ સંઘયણ+મધ્યસંસ્થાનચતુષ્ક+ દેવ-નરકાનુપૂર્વી+આતપદ્ધિક+ જિનનામ-સ્થાવરચતુષ્ક = ૩૬ ૧ | મિથ્યાત્વ | ૮૪ મિશ્રદ્ધિક સાસ્વાદન | ૮૩ | મિથ્યાત્વ | ૩ | મિશ્ર | ૮૦ | - | અનંતાનુબંધી-૪ મિશ્રમોહ૦ | ૪ | અવિરત | ૮૦ | | મિશ્રમોહનીય સમ્યક્વમો જ ગોમ્મદસારમતે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં નિદ્રાદ્ધિકનો પણ ઉદય મનાયો છે. એટલે તેમના મતે ૯૬માં બે પ્રકૃતિ ઉમેરીને ૯૮ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો... જ પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય તે પહેલા પણ આહારપર્યાપ્ત જીવોને પાંચ નિદ્રાનો ઉદય માનેલો છે. હવે તે વખતે ઔદારિકમિશ્નકાયયોગ પણ સંભવિત છે. એટલે તેમના મતે ૯૬ માં પાંચ પ્રકૃતિઓ ઉમેરી ૧૦૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો... 3 ષડશીતિકારમતે શરીરપર્યાતિ પૂર્ણ થયા પછી પણ જયાં સુધી સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી દારિકમિશ્રકાયયોગ મનાયો છે. એટલે પરાઘાતાદિ જે કર્મપ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી છે, તેમનો પણ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદય સંભવી શકે. તેથી અહીં ઔદારિકકાયયોગની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (ઓધે-૧૦૯) પણ અહીં વિશેષતા એ કે, દારિકકાયયોગમાં અપર્યાપ્ત નામકર્મનો ઉદય નહોતો કહ્યો ને મિશ્રમોહનીયનો ઉદય કહ્યો હતો, જ્યારે અહીં તેનાથી વિપરીત સમજવું (અર્થાત્ અપર્યાપ્ત નામકર્મનો ઉદય અને મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ.) For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧ |મિથ્યાત્વ ૭૬ ૨ |સાસ્વાદન ৩০ ૪ અવિરત ૭૧ > વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... હું સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય પુનરુદય ઓઘથી 99 ૬ સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૬૨ ૬ પ્રમત્ત > ♦♦ આહારકકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૫૬ પ્રમત્ત ૬૨ વિચ્છેદ વૈક્રિયકાયયોગમાં વર્જિત ૩૬ + નિદ્રાટ્રિક + પરાઘાતદ્ધિક+ખગતિદ્વિક+ સ્વરદ્ધિક+મિશ્રમો=૪૫ સમ્યક્ત્વમોહનીય નરકગતિ-આયુષ્ય મિથ્યાત્વ +નપુંસકત્રિક=પ વિચ્છેદ પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક+સ્ત્રીવેદ+ ઔદારિકદ્ધિક + કુખગતિદ્વિક + ચરમ પાંચ સંસ્થાન + છ સંઘયણ = ૧૯ ઓઘની જેમ આહારકમિશ્રકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૫૬ અનંતાનુબંધી-૪ + સ્ત્રીવેદ = ૫ ઉદયસ્વામિત્વ |નરકગતિ |આયુષ્યન સમ્યક્ત્વમો+ |નપુંસકત્રિક=૬ For Personal & Private Use Only વિચ્છેદ આહારકકાયમાં ઓધે કહેલ ૬૨-માંથી પરાધાતદ્વિક + નિદ્રાદ્વિક + સુસ્વર + સુખગતિ = ૬ ઓધની જેમ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૨૫ કામણકાચયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદાય | વિચ્છેદ | | પુનરદ ઓઘથી | ૮૭ વૈક્રિયદ્ધિક+ઔદારિકદ્ધિક+ ખગતિદ્વિક+પરાઘાતદ્ધિક+ સ્વરદ્ધિક-ઉપઘાત...ત્યેક સાધારણત્રિક+આહારકત્રિક+ છ સંઘયણ+છ સંસ્થાન+ નિદ્રાપંચક૩૫ ૧ ]મિથ્યાત્વ ૮૫ જિનનામ + સમ્યક્વમો | ર સાસ્વાદન | ૭૯ નિરકત્રિક સૂક્ષ્મદ્ધિક + મિથ્યાત્વ = ૩ ૩ અવિરત વિકસેન્દ્રિયપંચક + અનંતા૦૪| નરકત્રિક + + સ્ત્રીવેદ = ૧૦ સમ્યક્વમો૦ ઉદયપ્રાયોગ્યપ્રકૃતિ ૧૩ સયોગી | ૨૫ ત્રિસત્રિક+સ્થિરત્રિક+ઉચ્ચગોત્ર-જિનનામ-આદેયદ્ધિક+ યશદ્ધિક+અસ્થિરદ્ધિક+વેદનીયદ્રિક+મનુષ્પાયુષ્ય+મનુષ્યગતિ +વર્ણચતુષ્ક+પંચેન્દ્રિયનામ+નિર્માણ+અગુરુલઘુ = ૨૫ ૭૩ 93 100% કેવલી પરમાત્મા, જયારે કેવલી સમુધાત કરે, ત્યારે ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. તે વખતે આ ૨૫ પ્રકૃતિઓનો ઉદય સમજવો... For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉદયસ્વામિત્વ (૫) વેદમાગંણા ૩૧ | પુરુષવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૦૭ નરકત્રિક+વિકલેન્દ્રિયનવક+ સ્ત્રી-નપુંસકવેદ + જિનનામ*= ૧૫ ૧ | મિથ્યાત્વ | ૧૦૩ |આહારકદ્ધિક મિશ્રદ્ધિક ૨|સાસ્વાદન | ૧૦૨ | મિથ્યાત્વ |૩|મિશ્ર ત્રણ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય આનુપૂર્વી ૪ | અવિરત ૯િ૯ મિશ્રમોહનીય ત્રણ આનુપૂર્વી સમ્યક્વમો પ દિશવિરત ૮૫ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ ૬ પ્રમત્ત ૭૯ | - કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નિપુંસકસ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ ૮| અપૂર્વકરણ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ ૯ |અનિવૃત્તિકરણ ૬૪ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ ७८ ૭ |અપ્રમત્ત * નારકીઓ, એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો નિયમ નપુંસકવેદી હોય અને જિનેશ્વરી અવેદી હોય, એટલે તેમના યોગ્ય પ્રકૃતિઓનો અહીં વિચ્છેદ કર્યો. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૬ % સ્ત્રીવેદમાગણામાં ઉદયસ્વામિત્વ... $ સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય || વિચ્છેદ | પુનર ઓઘથી ૧૦૫ નરકત્રિક+વિકસેન્દ્રિયનવક પુરુષ-નપુંસકવેદ+જિનનામ +આહારદ્ધિક=૧૭ ૧ | મિથ્યાત્વ |૧૦૩ | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન ૧૦૨ મિથ્યાત્વ ૩ [મિશ્ર ૯૬ અનંતા ૪+ત્રણ મિશ્રમોટ આનુપૂવી=૭ ૪ | અવિરત ૯૬ મિશ્રમોહનીય સમ્યક્વમો૦ ૨ |દેશવિરત ૮૫ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ પ્રમત્ત ઓઘમાંથી પુરુષ+ નપુંસકવેદ+આહારદ્ધિક ૭ | અપ્રમત્ત ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ અપૂર્વકરણ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ | અનિવૃત્તિકરણ ૬૪ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ છે નપુંસકવેદમાગણામાં ઉદયસ્વામિત્વ.. છે સં. ગુણઠાણું | | પ્રકૃતિઓ, અનુદય | અનદ્ય | વિચ્છેદ [ પુનરુદય | ઓઘથી | ૧૧૬ | દેવત્રિક+સ્ત્રી-પુરુષવેદ+ જિનનામ = ૬ ૧ | મિથ્યાત્વ | આહારદ્ધિક મિશ્રદ્ધિક રિસાસ્વાદન |૧૦૬ નરકાનુપૂર્વી | સૂક્ષ્મચતુષ્ક-મિથ્યાત્વ પુરુષવેદ કરતાં સ્ત્રીવેદમાં વિશેષતા એ કે, તેઓને આહારકટ્રિકનો ઉદય ન હોઈ શકે (આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વના જ્ઞાનથી જ થાય, જે સ્ત્રીઓને નથી.) દેવગતિમાં બધા જીવો નિયમા સ્ત્રી-પુરુષવેદી જ હોય અને જિનેશ્વરો અવેદી જ હોય, એટલે તેમના યોગ્ય પ્રકૃતિઓનો અહીં વિચ્છેદ કર્યો. ૭૦ ૧૧ ૨ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉદયસ્વામિત્વ સિં. ગુણઠાણું ૩ |મિશ્ર પ્રકૃતિઓ અનુદાય પુનરુદય | વિચ્છેદ અનંતા ૪-વિકસેન્દ્રિયપંચક + મિશ્રમોહ૦ મનુષ્યાનુપૂર્વી + તિર્યંચાનુપૂર્વી = ૧૧ | મિશ્રમોહનીય ૪| અવિરત |૯૭ | સમ્યક્વમો૦ નરકાનુપૂર્વી ૫ દેશવિરત ૮૫ | – | ૬ |પ્રમત્ત |૭૯ અપ્રમત્ત ७४ ૮ | અપૂર્વકરણ |૭૦ ૯ અનિવૃત્તિકરણ ૬૪ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ | ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ | ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ | ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ | | - - છે અવેદીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ. $ સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય વિચ્છેદ ઓઘથી ૬૪ અનિવૃત્તિગુણઠાણે કહેલ ૬૬ માંથી ત્રણ વેદ (અને જિનનામનો ઉદય કહેવો.) | અનિવૃત્તિ | ૬૩ જિનનામ સંજવલન ક્રોધ ૬૧ | – | સંજ્વલન માન ૬૦ સંજ્વલન માયા ૧૦-૧૪ કર્મસ્તવમાં કહ્યા મુજબ - ૬૨ છે અવેદીમાર્ગણામાં અનિવૃત્તિકરણાદિવર્તી શ્રેણિવાળા જીવો અને કેવળી પરમાત્માઓ આવે, એટલે તેમના પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૨૯ (૬) કષાયમાર્ગાણા છે ક્રોધમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ ૯૯ ૯૫ સ. ગુણઠાણું પ્રકૃતિઓનું અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી ૧૦૯ માનચતુષ્ક+માયાચતુષ્ક+ લોભચતુષ્ક+જિનનામ-૧૩ ૧ Tમિથ્યાત્વ T૧૦૫. | આહારદિક +મિશ્રદ્ધિક=૪ ૨ | સાસ્વાદન નરકાનુપૂર્વી (મિથ્યાત્વ-સૂક્ષ્મત્રિક+ આતપ ૫ |૩|મિશ્ર ૯િ૧ ત્રણ અનંતાક્રોધ+વિકલેન્દ્રિયઆનુપૂર્વી પંચક ૬ મિશ્રમોહ, ૪|અવિરત મિશ્રમોહનીય ચાર આનુપૂર્વી સમ્યક્વમો. | અપ્રત્યાખ્યાન ક્રોધ+ વિક્રિયાષ્ટક-દુર્ભગત્રિક +મનુષ્યાનુપૂર્વી+ તિર્યગાનુપૂર્વી = ૧૪ પ્રમત્ત (૭૮ 'તિર્યંચાયુષ્ય-ગતિ + આહારકદ્ધિક નીચ + ઉદ્યોત +. પ્રત્યાખ્યાનક્રોધ = ૫ અપ્રમત્ત. થીણદ્વિત્રિક + આહારકદ્ધિક =૫ | અપૂર્વકરણ ૬૯ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમો =૪ ૯/અનિવૃત્તિકરણ ૬૩ | હાસ્યપર્ક ૭૩ જ્યાં ક્રોધનો ઉદય હોય ત્યાં, ત્યારે માનાદિનો ઉદય ન હોય, એટલે તે બધાનો વિચ્છેદ કરવો... For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉદયસ્વામિત્વ % માનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... . સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ વિચ્છેદ | ઓઘથી | ૧૦૯ | ચાર ક્રોધ+ચાર માયા+ચાર લોભ-જિનનામ=૧૩ ૧- મિથ્યાત્વથી ૯ | નવમા સુધી બધું ક્રોધની જેમ, પણ ક્રોધના સ્થાને માન મૂકવું. # મારામાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ | | ઓઘથી | ૧૦૯ | ચાર ક્રોધ-ચાર માન+ચાર લોભ-જિનનામ=૧૩ ૧- | મિથ્યાત્વથી બધું ક્રોધની જેમ, પણ ક્રોધના સ્થાને માયા મૂકવી. | નવમા સુધી લોભમાગણામાં ઉદયસ્વામિત્વ... જે સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી | ૧૦૯ | – Jચાર ક્રોધ+ચાર માન+ચાર માયા + જિનનામ = ૧૩ ૧ મિથ્યાત્વ | ૧૦૫ આહારકદ્ધિક+ મિશ્રદ્ધિક =૪ ૨ | સાસ્વાદન ૯૯ નરકાનુપૂર્વી સૂક્ષ્મત્રિક + આતપ + મિથ્યાત્વ=પ ૩ મિશ્ર ત્રણ આનુપૂર્વી અનંતા લોભ + મિશ્રમોહનીય વિકલેન્દ્રિયપંચક = ૬ ૪ | અવિરત ૯૫ મિશ્રમોહનીય ચાર આનુપૂર્વી સમ્યક્વમો. પદેિશવિરત |૮૧ અપ્રત્યાખ્યાન લોભ+ વૈક્રિયાષ્ટક+દુર્ભગત્રિક+ મનુષ્યાનુપૂર્વી+ તિર્યગાનુપૂર્વી = ૧૪ ૬ |પ્રમત્ત તિર્યંચાયુષ્ય-ગતિ+ આહારકટ્રિક નીચ+ઉદ્યોત+ પ્રત્યાખ્યાનલોભ = ૫ ૭૮ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ .. સં. ગુણઠાણું ૭ | અપ્રમત્ત પ્રકૃતિઓ ૭૩ |૮|અપૂર્વકરણ ૬૯ |૯| અનિવૃત્તિકરણ|૬૩ ૧૦ સૂક્ષ્મસંપ૨ાય ΣΟ અનુદય - વિચ્છેદ થીણદ્વિત્રિક+ આહારકક્રિક=૫ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્ત્વમો = ૪ હાસ્ય ત્રણવેદ For Personal & Private Use Only પુનરુદય ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ (૭) જ્ઞાનમાર્ગીણા મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણાર્મેન:પર્યવજ્ઞાનમાર્ગણાસ્મૃતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાનમાર્ગણા+કેવળજ્ઞાનમાર્ગણા એ બધામાં ઉદયસ્વામિત્વ.. $ ૪-૧૨. માર્ગણા ગુણઠાણે પ્રકૃતિઓ | વિશેષ વાત મતિજ્ઞાન+ | ઓધથી | ૧૦૬ કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪માં શ્રુતજ્ઞાન આહારકદ્ધિક ઉમેરવું. એટલે ૧૦૬ થાય. આ ૯ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું મન:પર્યવજ્ઞાન | ઓઘથી |૮૧ કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ કર્મપ્રકૃતિ જ અહીં ઓઘથી સમજવી. ૪-૧૨ આ ૭ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું. મતિઅજ્ઞાન | ઓઘથી ત્રીજા ગુણઠાણાની પણ વિવક્ષા કરીએ, તો શ્રુતઅજ્ઞાન ૧૧૮ મિથ્યાત્વ-ગુણઠાણે કહેલ ૧૧૭માં મિશ્રમોહ | ઉમેરવું એટલે ૧૧૮. ૧-૨/૩ | આ ૨ કે ૩ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કેવલજ્ઞાન ઓઘથી ૪૨ | સયોગી ગુણઠાણે કહેલ ૪૨ કર્મપ્રકૃતિઓ. ૧૩-૧૪ આ ૨ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું [૧૧૭] - આ બધી માર્ગણાઓમાં, કર્મસ્તવની જેમ જ કર્મપ્રકૃતિઓનો ઉદય હોવાથી, વિસ્તારથી કોઠાઓ બતાવતા નથી. તે તે ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું. ચૌદ પૂર્વધર મન:પર્યવજ્ઞાનીને પણ આહારકશરીરની વિદુર્વણા હોઈ શકે છે. એટલે અહીં આહારકદ્ધિકનો ઉદય થવો નિબંધ છે. જ કેટલાક આચાર્યો, મિશ્રગુણઠાણે અજ્ઞાન નથી માનતા (કારણ કે ત્યાં આંશિક જ્ઞાન રહ્યું છે જ.) અને કેટલાક આચાર્યો ત્યાં પણ અજ્ઞાન માને છે કારણ કે ત્યાં શુદ્ધજ્ઞાન નથી રહ્યું.) ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં, આ બંને મંતવ્યોનું તર્કસભર નિરૂપણ કરવામાં આવ્યું છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૩૩ % અવધિજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય વિચ્છેદ ઓઘથી | ૧૦૫ – ૧૨૨માંથી સ્થાવરચતુષ્ક+જાતિચતુષ્ક+ આતા+જિનનામ-તિર્યગાનુપૂર્વી+ મિથ્યાત્વ+મિશ્રમો+અનંતા૦૪ = ૧૭ ૪ | અવિરત | ૧૦૩ | આહારદ્ધિક ૫-૧૨ | – આ ૮ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું | જ કાર્મગ્રન્થિકમતે કોઈપણ જીવ અવધિજ્ઞાન સાથે તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી, કારણ કે અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય અને સમ્યગ્દષ્ટિ જીવ તિર્યંચમાં પણ યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય. હવે યુગલિકોમાં તો અવધિજ્ઞાન હોતું જ નથી, એટલે ત્યાં કોઈ અવધિજ્ઞાનને લઈને ઉત્પન્ન પણ ન થઈ શકે, એવું ફલિત થાય. એટલે અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. હવે સિદ્ધાંતમતે સમ્યગ્દષ્ટિ જીવ, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (યુગલિક સિવાયના) તિર્યચોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને તે તિર્યંચોને અવધિજ્ઞાન પણ હોઈ શકે છે. એટલે સમ્યગ્દષ્ટિ જીવ અવધિજ્ઞાન લઈને ત્યાં ઉત્પન્ન થાય તેમાં કોઈ બાધ નથી અને તેથી અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય નિબંધ ઘટી શકે. પણ અહીં કાર્મગ્રન્થિકમત મુખ્ય રાખ્યો છે (કારણ કે આ કર્મસાહિત્યનો ગ્રંથ છે.) એ ખાસ ધ્યાનમાં રાખવું. છે અવધિદર્શન- કેવળદર્શનાદિમાં પણ અવધિજ્ઞાનાદિની જેમ જ ઉદયસ્વામિત્વ સમજવાનું છે, એટલે અમે અહીં જ કોઠો બતાવ્યો છે, ત્યાં માત્ર અતિદેશ કરીશું. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉદયસ્વામિત્વ % વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૦૭ વિકલેન્દ્રિયનવક+જિન+આહારકદ્ધિક +તિર્યંચાનુપૂર્વી+મનુષ્યાનુપૂર્વી+ સમ્યક્વમો.-= ૧૫ | ૧ | મિથ્યાત્વ | ૧૦૬ | મિશ્રમો | ૨ | સાસ્વાદન | ૧૦૪ | – | નરકાનુપૂર્વીમિથ્યાત્વ=2 | ૩ | મિશ્ર | ૧૦૦ | - ] અનંતા૦૪+દેવાનુપૂર્વી-૫ ' |મિશ્રમો | જ ભગવતીમતે કોઈપણ જીવ તિર્યંચ-મનુષ્યમાં વિર્ભાગજ્ઞાન સાથે આવતો નથી, ત્યાં તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતાં જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એમ બે જ અજ્ઞાન કહ્યાં છે, વિર્ભાગજ્ઞાન નહીં. એટલે તેમના મતે વિર્ભાગજ્ઞાનમાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહીં. પન્નવણામતે જો કે વિર્ભાગજ્ઞાની પણ તિર્યચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ તેઓ ઋજુગતિથી જ ઉત્પન્ન થાય, વિગ્રહગતિથી નહીં. અને આનુપૂર્વીનો ઉદય તો વિગ્રહગતિમાં જ હોય, એટલે તેમના મતે પણ વિર્ભાગજ્ઞાનમાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. આ બંને મતોનું, ઉદય સ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં સુવિશદ નિરૂપણ કરવામાં આવ્યું, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ખાસ ભલામણ... એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને બે જ અજ્ઞાન હોય છે. અને જિનનામાદિ કર્મોનો ઉદય પહેલા ત્રણ ગુણઠાણે હોતો જ નથી. એટલે અહીં એકેન્દ્રિયાદિ પ્રાયોગ્ય અને જિનનામાદિ કર્મપ્રકૃતિઓનો ઉદય ન કહ્યો... For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ .. (૮) સંયમમાણા ♦ સામાયિક+છેદોપસ્થાપનીય+ સૂક્ષ્મસંપરાય+ યથાખ્યાત+ દેશવિરતિ+ અવિરતિ... એ બધામાં ઉદયસ્વામિત્વ... માર્ગણા સામાયિક + | ઓધથી છેદોપ સ્થાપનીય સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત દેશવિરતિ ગુણઠાણું પ્રકૃતિઓ ૮૧ ૬ ৩ થાય. ઓધથી ૧૦ ઓધથી ૫ અવિરતિ ઓધથી ૧-૪ ♦ સં. | ગુણઠાણું ઓઘથી 2-3 ૧૧-૧૪ ઓઘથી પ્રમત્ત અપ્રમત્ત ૬૦ ૬૦ ૮૭ ૧૧૯ પ્રકૃતિઓ ૭૩ વિશેષ વાત કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કર્મસ્તવમાં સૂક્ષ્મસં૫રાયગુણઠાણે કહેલ ૬૦ ઓઘની જેમ પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... ૭૩ ৩০ ઉપશાન્તમોહગુણઠાણે કહેલ ૫૯ + જિનનામ = ૬૦ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કર્મસ્તવમાં દેશવિરતગુણઠાણે કહેલ ૮૭ ઓઘની જેમ ૩૫ મિથ્યાત્વગુણઠાણે કહેલ ૧૧૭ + મિશ્રશ્ર્વિક = ૧૧૯ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું વિચ્છેદ પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ માંથી પાંચ સંઘયણ+ આહારકદ્વિક + સ્ત્રીવેદ = ૮ ઓઘની જેમ થીણદ્વિત્રિક * પરિહારવિશુદ્ધિવાળા પ્રથમ સંઘયણી હોય, એટલે તે સિવાયના સંઘયણનો વિચ્છેદ પરિહારવિશુદ્ધિવાળા ચૌદ પૂર્વધર ન હોવાથી આહારકદ્વિકનો ઉદય ન હોય. સ્ત્રીઓ પરિહારવિશુદ્ધિને ન સ્વીકારે, કારણ કે તેમને પૂર્વોનું જ્ઞાન નથી હોતું. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ (૯) દર્શનમાર્ગાણા ) ૧OO ૮૭. ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયરવામિત્વ... $ સં. | ગુણઠાણું પ્રકૃતિઓ | અનુદય વિચ્છેદ | પુનરુદય ઓઘથી ૧૦૯ એકેન્દ્રિયષર્ક+૪ આનુપૂર્વી જિનનામ + બેઇન્દ્રિય + તે ઇન્દ્રિય = ૧૩ ૧ | મિથ્યાત્વ ||૧૦૫ મિશ્રદ્ધિક આહારદ્ધિક ૨ |સાસ્વાદન | ૧૦૪ મિથ્યાત્વ ૩ | મિશ્ર ચઉરિન્દ્રિયજાતિ + અનંતા) |મિશ્રમો ૪=૫ ૪ ] અવિરત ૧૦૦ મિશ્રમોહનીય સમ્યક્વમો૦ ૫ દિશવિરત દેવદ્ધિક+નરકદ્ધિક+વૈક્રિયદ્ધિક | +અપ્રત્યાખ્યાન ૪+ દુર્ભગત્રિક=૧૩ ૮૧ | પ્રત્યાખ્યાન કષાયચતુષ્ક + આહારકદ્ધિક તિર્યંચાયુષ્ય-ગતિ+ની+ | ઉદ્યોત ૮ | ૭ | અપ્રમત્ત | ૭૬ | થીણદ્વિત્રિક+આહારકદ્ધિકત્રપ | ૮ | અપૂર્વકરણ | છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમો૦ ૯ | અનિવૃત્તિકરણ ૬૬ હાસ્યષક ૧૦| સૂક્ષ્મસંપરાય ૬૦ ત્રણવેદ+ત્રણ સંજવલન=૬ ૧૧] ઉપશાંતમોહ [૫૯ ] – સંજ્વલનલોભ ૧૨] ક્ષીણમોહ | પ૭/પપ બીજું-ત્રીજું સંઘયણ+નિદ્રાદિક એકેન્દ્રિયષકની અંદર અપર્યાપ્ત નામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો છે, તે કાર્મગ્રંથિકમતની અપેક્ષાએ સમજવું. સિદ્ધાંતમતે તો લબ્ધિઅપર્યાપ્તમાં પણ ચક્ષુદર્શન મનાયું છે, એટલે તેમના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો ઉદય પણ હોઈ શકે. ક ચક્ષુદર્શન, એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયને નથી હોતું. વિગ્રહગતિમાં પણ નથી હોતું ને જિનેશ્વરોને પણ નથી હોતું. એટલે તેમના યોગ્ય પ્રકૃતિઓનો અહીં વિચ્છેદ કર્યો. ૬ Tપ્રમત્ત [૭૨ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ અચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... વિચ્છેદ કર્મસ્તવમાં ઓધે કહેલ ૧૨૨ માંથી જિનનામ આ ૧૨ ગુણઠાણે બધું કર્મસ્તવ મુજબ સમજવું → ♦ અવધિદર્શન-કેવળદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૧૨૧ ૧-૧૨ — અવધિદર્શન અવધિજ્ઞાનને અવિનાભાવી છે અને કેવળદર્શન કેવળજ્ઞાનને અવિનાભાવી છે. એટલે તે બંને માર્ગણામાં અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનની જેમ ઉદયસ્વામિત્વ સમજવું. ૩૦ અચક્ષુદર્શન ચૌદે ચૌદ જીવસ્થાનકોમાં હોય છે, એટલે એકેન્દ્રિયાદિ બધા પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓનો અહીં ઉદય કહ્યો. * જિનેશ્વરોને માત્ર કેવલજ્ઞાન-કેવલદર્શન જ હોય. એટલે અચક્ષુદર્શનમાર્ગણામાં જિનનામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉદયસ્વામિત્વ Tી (૧૦) લેયામણા # કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં ઉદયરવામિત્વ છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદાય વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૧૨૧ જિનનામ ૧ | મિથ્યાત્વ | ૧૧૭ |મિશ્રઢિક+ – ' | | આહારદ્ધિક=૪ ૨ | સાસ્વાદન ! ૧૧૧ | કાપોતમાં | સૂક્ષ્મત્રિક-આતપ+ નરકાનુપૂર્વી મિથ્યાત્વ=પ નરકાનુપૂર્વી+ કૃષ્ણ-નીલલેશ્યામાં નિરકાનુપૂર્વી | ૩ | મિશ્ર | ૧૦૦ | ઓઘની જેમ | મિશ્રમો | | ૪ | અવિરત | ૧૦૨/૧૦૩/કર્મસ્તવમાં કહેલ ૧૦૪ માંથી કૃષ્ણનીલમાં દેવ-નરકાનુપૂર્વી નીકાળવી (=૧૦૨) | કાપોતમાં માત્ર દેવાનુપૂર્વી નીકાળવી (૧૦૩) ૫ | દેશવિરત | ૮૭ – ઓઘની જેમ – ૬ | પ્રમત્ત* | ૮૧ – ઓઘની જેમ – કાપોતમાં, ચોથે ગુણઠાણે ફરી નરકાનુપૂર્વીનો ઉદય થવાનો છે, એટલે અહીં તેનો અનુદય કહ્યો. જ્યારે કૃષ્ણ-નીલમાં ચોથે ફરી નરકાનુપૂર્વીનો ઉદય નથી થવાનો, એટલે ત્યાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. કે સમ્યક્ત લઈને જીવ દેવ-નરકમાં અનુક્રમે વૈમાનિક દેવલોક અને પહેલી નરક સુધી જ જઈ શકે. હવે વૈમાનિક દેવલોકમાં તો શુભલેશ્યા જ હોવાથી, અશુભલેશ્યા લઈને કોઈ ત્યાં ન જાય. એટલે ત્રણે અશુભલેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહી. અને પહેલી નરકમાં માત્ર કાપોતલેશ્યા જ હોય, એટલે ત્યાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ માત્ર કાપોતલેશ્યા લઈને જ જાય, કૃષ્ણ-નીલલેશ્યા લઈને નહીં. તેથી નરકાનુપૂર્વીનો ઉદય ચોથે ગુણઠાણે કાપોતલેશ્યામાં હોઈ શકે, કૃષ્ણ-નલલેક્ષામાં નહીં. સિદ્ધાંતમતે ત્રણ અશુભલેશ્યામાં ચોથે ગુણઠાણે દેવ-નરકાનુપૂર્વીનો ઉદય હોઈ શકે છે, તે માટે સાબિતી જાણવા ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિનું અવલોકન કરવું. ૫ મું-છઠ્ઠ ગુણઠાણું પૂર્વપ્રતિપન્ન દેશવિરતાદિને લઈને સમજવું, પ્રતિપદ્યમાન દેશવિરતાદિને લઈને નહીં. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૩૯ ૨ ) તેજલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ % ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૧૧ -નરકત્રિક+વિક્લેન્દ્રિયત્રિક+ | સૂક્ષ્મચતુષ્ક+જિનનામ=૧૧ ૧ મિથ્યાત્વ | ૧૦૭ | | મિશ્રદ્ધિક | આહારદ્ધિક સાસ્વાદન) ૧૦૬ મિથ્યાત્વ ૩ મિશ્ર |૯૮ ત્રણ અનંતા૦૪+એકેન્દ્રિય+ | મિશ્રમો આનુપૂર્વી સ્થાવર-૬ ૪ અવિરત | ૧૦૧ મિશ્રમોહનીય ત્રણ આનુo સમ્યક્વમો૦ ૫ દેશવિરત | ૮૭ દેવત્રિક-વૈક્રિયદ્વિક+ મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ દુર્ભગત્રિક+અપ્રત્યા૦૪=૧૪ ૬ પ્રિમત્ત ૮૧ ઓઘની જેમ આહારદ્ધિક ૭ અપ્રમત્ત | ૭૬ ઓઘની જેમ છે પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી ૧૦૯ નરકત્રિક વિકલેન્દ્રિય | નવકજિનનામ=૧૩ | ૧ | મિથ્યાત્વ | ૧૦૫ | આહારકદ્ધિક+ મિશ્રદ્ધિક=૪ A નારક, વિકલેન્દ્રિયોને અશુભ ત્રણ લેશ્યા જ હોય છે અને જિનેશ્વરોને માત્ર શુક્લલેશ્યા જ હોય છે. એટલે તેજો-પદ્મવેશ્યા માર્ગણામાં તેમના પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. અહીં એકેન્દ્રિયજાતિનામનો ઉદયવિચ્છેદ ન કરવાનું કારણ એ કે તેજલેશ્યાવાળા સૌધર્માદિ દેવો એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને “જે લેગ્યાએ મરે તે જ વેશ્યાએ ઉત્પન્ન થાય’ એ નિયમ પ્રમાણે તે દેવો એકેન્દ્રિયમાં તેજોવેશ્યાએ ઉત્પન્ન થાય અને માટે તેજોવેશ્યામાર્ગણામાં એકેન્દ્રિયજાતિ આદિનો ઉદય હોઈ શકે છે. પદ્મલેશ્યામાં આવું બનતું નથી, માટે ત્યાં તેઓનો વિચ્છેદ કર્યો છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉદયસ્વામિત્વ સ ૩ / 0 | ગુણઠાણું પ્રકૃતિઓ | અનુદય | વિચ્છેદ પુનરુદય | | સાસ્વાદન ૧૦૪ | મિથ્યાત્વ | મિશ્ર |૯૮ દિવાનપૂર્વી અનંતા૦૪+તિર્યંચાનુપૂર્વી=પ | મિશ્રમોટ મનુષ્યાનુપૂર્વી ૪ | અવિરત | ૧૦૦ મિશ્રમોહનીય બે આનું સમ્યક્વમો | દેશવિરત | ૮૭ દેવત્રિક વૈક્રિયદ્ધિક+ મનુષ્યાનુપૂર્વી+ દુર્ભગસપ્તક = ૧૩ ૬ | પ્રમત્ત | ૮૧ ઓઘની જેમ આહારકદ્ધિક અપ્રમત્ત | ૭૬ - ઓઘની જેમ – $ શુલ્લેશ્યામાગણામાં ઉદયસ્વામિત્વ.. $ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ Jપુનરુદય | ઓઘથી ૧૦૯ – વિકલેન્દ્રિયનવક નરકત્રિક+તિર્યગા)=૧૩ ૧ મિથ્યાત્વ | ૧૦૪ જિનપંચક | - | - ૨ સાસ્વાદન | ૧૦૩ – મિથ્યાત્વ મિશ્ર ૯૮ દેવાનુપૂર્વી |અનંતાનુબંધી-૪ મિશ્રમોટ મનુષ્યાનુપૂર્વી ૪ અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમો. દેવ-મનુષ્યા, ૫ દિશવિરત અપ્રત્યા૦૪+દુર્ભગત્રિક+ વિક્રિયદ્ધિક+દેવત્રિક+ મનુષ્યાનુપૂર્વી=૧૩ ૬ પ્રિમત્ત ઓઘની જેમ આહારદ્ધિક અપ્રમત્ત | ૭૬ ઓઘની જેમ | અપૂર્વકરણ ઓઘની જેમ ૯ અનિવૃત્તિકરણ ૬૬ | ઓઘની જેમ ૧૦ સૂક્ષ્મસંપરાય | ૬૦ – | ઓઘની જેમ ૧OO ૮૭ ૮૧ | | ૭૨ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૪૧ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | વિચ્છેદ ૧૧ |ઉપશાંતમોહ | ૫૯ | - ઓઘની જેમ ૧૨ ક્ષીણમોહ | પ૭/પપ | - ઓઘની જેમ ૧૩ સયોગી | ૪૨ | - ઓઘની જેમ | પુનરુદય | | - | જિનનામ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુણઠાણું ઓધની ૧-૧૪ ગુણઠાણું ઓઘની ૧ (૧૧) ભવ્યમાણા હું ભવ્યમાર્ગણામાં ઉદયસ્વામિત્વ વિશેષ વાત બધી કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય છે આ ચૌદે ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું અભવ્યમાર્ગણામાં ઉદયસ્વામિત્વ પ્રકૃતિઓ ૧૨૨ ♦ પ્રકૃતિઓ ૧૧૭ — વિશેષ વાત કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણે કહેલ ૧૧૭ ઓઘની જેમ -> ← For Personal & Private Use Only ઉદયસ્વામિત્વ Page #52 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૪૩ XXXXX (૧૨) સમ્યકત્વમાર્ગીણા વેદકસભ્યત્વ+મિશ્રખ્યત્વ+સાસ્વાદનાસભ્યત્વ+ મિથ્યાત્વ*... આ બધામાં ઉદયસ્વામિત્વ છે માર્ગણા | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિશેષ વાત વેદક ઓઘથી ૧-૬ કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪ + સમ્યક્ત આહારકદ્ધિક = ૧૦૬ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું મિશ્ર | ઓઘથી | ૧૦૦ | કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહેલ ૧૦૦ સમ્યક્ત ઓઘની જેમ સાસ્વાદન ઓઘથી | ૧૧૧ | કર્મસ્તવમાં બીજે ગુણઠાણે કહેલ ૧૧૧ સમ્યક્ત ઓઘની જેમ મિથ્યાત્વ ઓઘથી | ૧૧૭ | કર્મસ્તવમાં પહેલે ગુણઠાણે કહેલ ૧૧૭ ઓઘની જેમ ૪-૭ છે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં. | ગુણઠાણું પ્રકૃતિઓ વિચ્છેદ ઓઘથી | વિકસેન્દ્રિયનવકથીણદ્વિત્રિક-જિનપંચક+અનંતા૦૪+ દેવાનુપૂર્વીને છોડીને શેષ ત્રણ આનુપૂર્વી+મિથ્યાત્વ=૨૫ 3 આ બધી માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય, કર્મસ્તવ મુજબ જ સમજવાનો છે, એટલે સંક્ષેપમાં અહીં અતિદેશ કરાય છે. પ્રથમ ઉપશમસમ્યકત્વ વખતે તો જીવ કાળ કરતો જ નથી અને શ્રેણિગત ઉપશમસમ્યક્તમાં કાળ કરતો જીવ નિયમા દેવલોકમાં જ ઉત્પન્ન થાય, અન્ય ગતિમાં નહીં. એટલે ઉપશમસમ્યક્ત લઈને જીવ દેવલોકમાં જ જઈ શકે, અન્ય ગતિમાં નહીં અને એટલે ઉપશમસમ્યક્તમાર્ગણામાં માત્ર દેવાનુપૂર્વીનો જ ઉદય હોય, અન્ય ત્રણ આનુપૂર્વાનો નહીં. કેટલાક આચાર્યો અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમસમ્યક્ત નથી માનતાં. એટલે દેવોને અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમસમ્યક્ત ન હોઈ શકે. તેઓ મતે ઉપશમસમ્યક્તમાં કાળ કરતાં જીવને બીજા જ સમયથી ક્ષયોપશમસમ્યક્ત મનાયું છે. એટલે તે આચાર્યોના મતે ઉપશમસમ્યક્તમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન હોય. આ બંને મતોનું સવિસ્તર નિરૂપણ, ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉદયસ્વામિત્વ ૭૫ સિં. | ગુણઠાણું | પ્રવૃતિઓ વિચ્છેદ ૪ | અવિરત |૯૭ ઓઘની જેમ ૫ | દેશવિરત |૮૩ | વૈક્રિયદ્ધિક+દેવત્રિક+નરકાયુષ્ય-ગતિ+દુર્ભગસપ્તક=૧૪ પ્રમત્ત પ્રત્યા૦૪ન્નચ-ઉદ્યોત+તિર્યંચાયુષ્ય-ગતિ=૮ અપ્રમત્ત ૭૫ પ્રમત્તગુણઠાણાની જેમ અપૂર્વકરણ ૭ર છેલ્લા ત્રણ સંઘયણ ૯ | અનિવૃત્તિ| ૬૬ હાસ્યપર્ક ૧૦ સૂક્ષ્મસંપરાય ૬૦ ત્રણ વેદ + ત્રણ સંજવલન ૧૧ | ઉપશાંતમોહ ૫૯ સંજવલન લોભ ૧૦૧. ૭૭ છે ક્ષાવિકસભ્યત્વમાગણામાં ઉદયસ્વામિત્વ છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય વિચ્છેદ પુનરુદયા ઓઘથી દર્શનસપ્તક + છેલ્લા પાંચ સંઘયણ+વિકસેન્દ્રિયનવક =૨૧ (૪ અવિરત ૯૮ જિનનામ + આહારકદ્ધિક ૫ દિશવિરત નીચ+ઉદ્યોત+વૈક્રિયાષ્ટક તિર્યચત્રિક+દુર્ભગસપ્તક + મનુષ્યાનુપૂર્વી = ૨૧ ૬ પ્રિમત્ત ૭૫ પ્રત્યા. ૪ આહારદ્ધિક ૭ અપ્રમત્ત થીણદ્વિત્રિક + આહારકટ્રિક = ૫ |૮ અપૂર્વકરણ ૭૦ ઋષભ-નારાને છોડી | ઓઘવતુ ૯ અનિવૃત્તિ) | ૬૪ ઋષભ-નોરાને છોડી ઓધવત ૭) • દર્શનસપ્તકનો ક્ષય થયા પછી જ ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્ત થાય છે. એટલે અહીં દર્શનસપ્તકનો ઉદયન હોય. વળી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અને છેલ્લા પાંચ સંઘયણવાળા જીવોને ક્ષાયિકસમ્યક્ત હોતું નથી. એટલે તેમના પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓનો પણ અહીં વિચ્છેદ કહ્યો. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૪૫ પુનરુદય ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ ૧૦ સૂક્ષ્મસંપરાય ૫૮ ઋષભ-નારાચને છોડી ઓઘવતુ |૧૧|ઉપશાંતમોહ | પ૭ ઋષભ-નારાચને છોડી ઓઘવત્ ૧૨ ક્ષિીણમોહ ૫૭/પપ ઓઘની જેમ ૧૩ સયોગી ૪૨ ઓઘની જેમ ૧૪ અયોગી | ૧૨ ઓઘની જેમ | જિનનામ | | For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉદયરવામિત્વો (૧૩) સંજ્ઞીમાર્ગીણા % સંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ | | પુનરુદય | ઓઘથી | ૧૧૩ વિક્લેન્દ્રિયષક + સાધારણહિક + અપર્યાપ્ત = ૯ ૧| મિથ્યાત્વ | ૧૦૮ |જિનપંચક | Jર | સાસ્વાદન ૧૦૬ નરકાનુપૂર્વી | મિથ્યાત્વ ૩-૧૪ - કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું – છે અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ ઓઘથી ૧૦૮ મિથ્યાત્વ | ૧૦૮ વિચ્છેદ વૈક્રિયાષ્ટક + ઉચ્ચગોત્રાદિ ૬ = ૧૪* ઓઘની જેમ | મિથ્યાત્વ+નિદ્રાપંચકસૂક્ષ્મપંચક+મનુષ્યત્રિક+ પરાઘાતદ્વિક+કુખગતિદ્ધિકસુસ્વરસુખગતિ=૨૦ સાસ્વાદન | ८८ - * જો કે જિનેશ્વરોને સંકલ્પ-વિકલ્પરૂપ ભાવમન નથી હોતું, પણ દ્રવ્યમન તો તેઓને પણ હોય છે જ. એટલે સંજ્ઞીમાર્ગણા ચૌદમા ગુણઠાણા સુધી હોવામાં કોઈ વિરોધ નથી. અહીં આકારમાત્રરૂપ દ્રવ્યવેદને લઈને અસંજ્ઞીમાર્ગણામાં ત્રણે વેદનો ઉદય કહ્યો છે, તે કાર્મગ્રંથિકમતની અપેક્ષાએ સમજવું. ભગવતી વગેરે સિદ્ધાંતમતની અપેક્ષાએ, ભાવવંદને લઈને અસંજ્ઞીમાં માત્ર નપુંસકવેદ જ કહ્યો છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ અસંજ્ઞીમાર્ગણામાં કેટલીક કર્મપ્રકૃતિઓનો ઉદય માનવા અને ન માનવા અંગેના મતાંતરોનો સંગ્રહ– પ્રકૃતિઓ માનનારા મતો | ન માનનારા મતો | ૧ | મનુષ્યત્રિક ષડશીતિ-પન્નવણા વગેરે | બંધશતક છ સંઘયણ-છ સંસ્થાન | સપ્તતિકા ભગવતી-પન્નવણા વગેરે સુભગાદિ સપ્તતિકા *ગોમ્મસાર બંધશતકમતે લબ્ધિઅપર્યાપ્ત મનુષ્યો પણ સંજ્ઞી તરીકે મનાય છે. (બંધશતકમાં મનુષ્યગતિ-માર્ગણામાં લબ્ધિપર્યાપ્તસંજ્ઞી અને લબ્ધિઅપર્યાપ્તસંજ્ઞી – એમ બે જ જીવસ્થાનક મનાય છે.) એટલે તેમના મતે અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય સંભવી શકે નહીં. જ્યારે ષડશીતિ-પન્નવણા વગેરેમાં મનુષ્યોને અસંશી તરીકે પણ કહ્યા છે. એટલે તેમના મતને અનુસરી અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહ્યો છે. 6 ભગવતી-પન્નવણા વગેરેમાં અસંજ્ઞી જીવોને માત્ર છેલ્લું સંઘયણ અને છેલ્લે સંસ્થાન જ કહ્યું છે. જયારે સપ્તતિકામાં છએ સંઘયણ-સંસ્થાનનો ઉદય કહ્યો છે. * ગોમ્મસારમાં અસંજ્ઞીમાર્ગણામાં સુભગાદિ કર્મપ્રકૃતિનો ઉદય નથી મનાયો, જ્યારે સપ્તતિકામાં તેઓનો પણ ઉદય કહ્યો છે. જ આ બધા મતોનું શાસ્ત્રપાઠ સાથે સુવિશદ નિરૂપણ, ઉદયસ્વામિત્વની સંસ્કૃત વૃત્તિમાં કરાયું છે. જિજ્ઞાસુઓને તેનું અવલોકન કરવાની ભલામણ... For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪. ♦ સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ અનુદય ઓઘની ૧૧૮ મિથ્યાત્વ ૧૧૩ સાસ્વાદન ૧૦૮ મિશ્ર ૧૦૦ ૧ ૨ ૩ અવિરત ૧૦૦ ८७ ૪ |૫ |દેશવિરત (૧૪) આહારીમાણા આહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ વિચ્છેદ ૬-૧૩ જિનપંચક જુઓ પાના નં. ૨૬ - - ચાર આનુપૂર્વી સૂક્ષ્મત્રિક+આતપ+મિથ્યાત્વ=પ અનંતા ૪+જાતિચતુષ્ક+ સ્થાવર=૯ મિશ્રમોહનીય ઉદયસ્વામિત્વ અપ્રત્યા૦૪+વૈક્રિયદ્વિક+ દેવાયુષ્ય-ગતિ+નરકાયુષ્યગતિ+દુર્ભગત્રિક = ૧૩ કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું અનાહારી માર્ગણામાં ઉદયસ્વામિત્વ ← અનાહારી માર્ગણામાં ૪ ગુણઠાણા હોય : (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) અવિરત, અને (૪) સયોગી. તેમાં મિથ્યાત્વ-સાસ્વાદન અને અવિરતગુણઠાણે કર્મપ્રકૃતિઓનો ઉદય અવિશેષપણે કાર્યણકાયયોગની જેમ સમજવો. અને સયોગીગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવો. || આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજીરૂપ સંવિગ્ન-ગીતાર્થ-પ્રભાવક ગુરુપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ. ભ. શ્રી. વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. દ્વારા વિરચિત ઉદયસ્વામિત્વ ગ્રંથ પરનો સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ, તેમના જ પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી. વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ના ચરણલવ મુ. યશરત્ન વિ. દ્વારા સાનંદ સંપન્ન કરાયો ॥ ॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ ।। કૃતિ શમ્ ॥ For Personal & Private Use Only પુનરુદય -> - મિશ્રમો સમ્યક્ત્વમો * ચારે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય અને વિગ્રહગતિમાં જીવ નિયમા અનાહારક હોય, એટલે આહા૨કમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. - Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ 0 સંક્ષિપ્તપદાર્થસંગ્રહ આચાર્યવિજય ગુણરત્નસૂરિવિરચિત ઉદયસ્વામિQ ગાથા-ગાથાર્થ I| પરિશિષ્ટ II पणमिअ सिरिवीरजिणं, सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाइमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ ગાથાર્થ શ્રી વીરજિનેશ્વરને અને પવિત્ર છે ચરણયુગલરૂપી કમળ જેમના એવા સદ્ગુરુને પ્રણામ કરીને, નરકાદિ માણાઓને વિશે હું ઉદયસ્વામિત્વને કહીશ..(૧) विउवदुग णिरयसुरणर-तिरितिगोरालतणु-उवंगाइं । संघयणछ-मज्झागिइ-चउक्क-विगलेंदितिगाइं ॥२॥ एगिदिथावरसुहुमं, अपज्जसाहारणायवुज्जोअं । थीणतिग-थीपुमपढम-आगिई-सुहगचउ-सुखगई ॥३॥ उच्चजिणाहारदुगं च, मीससम्मनपुनीयहुंड्राइं। कुखगइदुस्सरदुहगा-णाइज्जदुग-बिइयकसाया ॥ ४ ॥ परघा-उसासा इय, पयडी मोत्तुमुदयाउ संगहिया । चउदसगुणेसु णेयो, कम्मत्थवाओ अ ओहुदओ ॥५॥ ગાથાર્થ વૈક્રિયદ્રિક, નરકત્રિક, સુરત્રિક, મનુષ્યમિક, તિર્યચત્રિક, દારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિલેન્દ્રિય-ત્રિક.. (૨) એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, થાણદ્વિત્રિક, સ્ત્રી-પુરષદ, સમચતુરસ્ત્રસંસ્થાન, સુભગચતુષ્ક, શુભવિહાયોગતિ... (૩) ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેઢિક, અપ્રત્યાખ્યાનચતુષ્ક. (૪) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉદયસ્વામિત્વ પરાઘાત અને ઉચ્છવાસ... આ પ્રકૃતિઓ ઉદયમાંથી મૂકવા ભેગી કરેલી છે. ૧૪ ગુણસ્થાનકોમાં કર્મસ્તવની જેમ ઓઘોદય જાણવો. (૫) निरये ओहम्मि सुरछ-चालीस विणा छसयरी मिच्छे उ। मीसदुग-विणु चउसयरी, सासणि मिच्छ-अणुपुव्वि विणा ॥६॥ बिसयरि मीसे अणविणु, नवसट्ठी मीससंजुआ अजये । सम्मणिरयाणुपुव्वी-जुअ मीसविणा इह सयरी ॥७॥ ગાથાર્થ નરકગતિમાર્ગણામાં ઓઘે સુરત્રિકાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રઢિક વિના ૭૪ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય. તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય અને તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય... અને અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય-નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોહનીય વિના ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે... (૬-૭) एमेव पढमनिरये, बीयाइसु अजयेऽणुपुव्वि विणु। मोत्तुं विउवेगारस, उच्चचऊ सगसयं आहे ॥८॥ ગાથાર્થ : () સામાન્યથી કહેલ ઓઘોદયની જેમ, પ્રથમ નરકમાં પણ ઉદય જાણવો, બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો. દ્રુતિર્યંચગતિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ અને ઉચ્ચચતુષ્કને છોડીને ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે.... (2) तिरिए मीसदुग विणा, मिच्छम्मि य पणजुअसयं सासाणे। सुहुमचउगमिच्छ विणा, मीसे इगनवइ मीसजुआ ॥९॥ विगलपणगअणतिरियाणुपुब्वि, विणु सम्म-आणुपुग्विजुआ। अजये दुणवइ मीसं, विणु देसे दुहगसगपुचि ।। १० ।। ગાથાર્થ : તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિશ્રદ્ધિક વિના ૧૦૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. સાસ્વાદને સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વ વિના 100 પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે વિકસેન્દ્રિયપંચક, અનંતાનુબંધીચતુષ્ક, અને For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ તિર્યંચાનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્ત્વમોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને દેશવિરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક અને તિર્યંચાનુપૂર્વી વિના૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. (૯-૧૦) विणु चुलसी तिरिओहा, मोत्तुं आयवदु थीअड पज्ज चउ । मज्झागिई छेव - रहियं संघयणपणगं च ॥ ११ ॥ पराघाय - मीस - कुखगई- दुगं अपज्जतिरियम्मि इगासीइ । विक्कियअडतिरियतिग-अपज्जूणविगलदसगहीणं ॥ १२ ॥ ૫૧ > ગાથાર્થ : તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. લબ્ધપર્યાપ્ત તિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્વિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનનપંચક, પરાઘાતદ્ધિક, મિશ્રદ્ધિક અને વિહાયોગતિઢિક... એ ૨૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય... અને વૈક્રિયાષ્ટક, તિર્યંચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક.. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને હ્રમનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨) मणुए दुसयंमिच्छे, जिणपणविणु सत्तणवइ सासाणे । मिच्छ-अपज्जत्तविणा, पणनवई एगनवई य ॥ १३ ॥ मीसे अणणरपुव्वी - विणु मीसजुआ दुणवई अजयम्मि । मीसविणु सम्मपुव्वी-सहिया दुहगसगनियपुव्वी ॥ १४ ॥ विणु देसे तेआसी, आहारदुगसहिया पमत्तम्मि । ૩ાથી વિળા તીયસાયા, ઓલ્વ ચર-અડકું ॥ પ્ ॥ ગાથાર્થ : મનુષ્યગતિમાં ૧૦૨ પ્રકૃતિઓ.. તેમાંથી મિથ્યાત્વે જિનપંચક વિના ૯૭ પ્રકૃતિઓ.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ અને અપર્યાપ્ત વિના ૯૫ પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે અનંતા૦ ૪ અને મનુષ્યાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીયના ઉદય સાથે ૯૧ પ્રકૃતિઓ. તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્ત્વમોહનીય તથા મનુષ્યાનુપૂર્વી સાથે ૯૨ પ્રકૃતિઓ ઉદય હોય.. તેમાંથી દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી એ ૯ પ્રકૃતિ વિના For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પર ઉદયસ્વામિત્વ દેશવિરતગુણઠાણે ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય.. તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક વિના અને આહારકદ્ધિક સાથે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય... અને સાતમા વગેરે આઠ ગુણઠાણે (કર્મસ્તવમાં કહેલ) ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો... (૧૩-૧૪-૧૫) मणुअम्मि अपज्जम्मि, अपज्जतिरिव्व णवरं समणुअतिगा। तिरियतिगापज्जरहिय - विगलअटूणा खलु असीई ॥ १६ ॥ ગાથાર્થ લબ્ધપર્યાપ્ત મનુષ્યમાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ કે, અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહેવો અને તિર્યંચત્રિક + અપર્યાપ્ત છોડીને વિકલાષ્ટક - આ પ્રકૃતિનું વર્જન કરવું. ૮૦ પ્રકૃતિનો ઉદય (દેવગતિમાર્ગણામાં હોય છે.) (૧૬) णरइगतीसणपुपणग-णिरयजिणतिगं विणा सुरे ओहे। मिच्छे मीसदु विणु, अडसयरी साणे विणा मिच्छं ॥ १७ ॥ सगसयरी मीसे अण-सुरपुव्वी विणु तिसयरी मीसजुआ । सम्मसुरपुस्विजुत्ता, चउसयरी मीसविणु अजये ॥ १८ ॥ ગાથાર્થ: દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યરત્યાદિ -૩૧, નપુંસકપંચક, નરકત્રિક અને જિનત્રિક - એ ૪ર વિના ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વે મિશ્રઢિક વિના ૭૮ પ્રકૃતિનો ઉદય હોય.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૭૭ પ્રકૃતિનો ઉદય હોય.. તેમાંથી અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીય નીકાળીને ૭૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૧૭-૧૮) . विक्कियइगारसउरल-उवंगचउदजसूणथीचउद । कुखगइदुपणिदतसं विणु ओहे एगिदियेऽसीइ ॥ १९ ॥ ગાથાર્થ એકેન્દ્રિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, યશનામ છોડીને સ્ત્રીવેદાદિ-૧૪, કુખગતિદ્રિક, પંચેન્દ્રિય અને ત્રસ - એ ૪૨ પ્રકૃતિ વિના ઓથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. (૧૯) For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ मिच्छे पणनिद्द-सुहुमपण-पराघायदुग-मिच्छविणु साणे । सडसट्ठी बासीई, विक्कियएगारसं मोत्तुं ॥ २० ॥ बिंदियापज्जछेवटुं विणु संघयणुणवीस थीचउपणिंदि- । सुखगइसत्ताईज्ज-विणु बिंदियम्मि हु मिच्छोहे ॥ २१ ॥ ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે (ઓઘે કહેલ ૮૦ પ્રકૃતિનો ઉદય કહેવો.) અને સાસ્વાદને ૮૦માંથી નિદ્રાપંચક, સૂમપંચક, પરાઘાતદ્ધિક અને મિથ્યાત્વ- એ ૧૩ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.. અને બેઈન્દ્રિયમાર્ગણામાં વૈક્રિયૅકાદશને મૂકીને તથા બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયના છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ, સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, સુખગતિસપ્તક અને આદય - આ પ્રવૃતિઓ છોડીને ૮૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨૦-૨૧) मिच्छ-कुखगइ-परघादु-निद्दापज्जुज्जोअसुसर विणु साणे। बेइंदिय विणु सपदं णवरि तिचउरिदियेसु तह ॥ २२ ॥ ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ, કુખગતિદ્ધિક, પરાઘાતદિક, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર વિના ૬૯ પ્રકૃતિનો ઉદય હોય... અને તે ઇન્દ્રિયચઉરિન્દ્રિયમાં પણ તે પ્રમાણે જ કહેવું. પણ વિશેષતા એ કે, બેઈન્દ્રિયને બદલે સ્વપદ (=સેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય પદ) કહેવું. (૨૨) चउदसयमपज्जूण-विगलनव विणा पणिदिये ओहे। मिच्छेऽजिणपण साणे, अपज्ज-णिरयपुस्वि-मिच्छविणु ॥ २३ ॥ ગાથાર્થ : પંચેન્દ્રિયમાર્ગણામાં અપર્યાપ્ત વિના વિકસેન્દ્રિયનવકને છોડીને ઓઘે ૧૧૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૯.. તેમાંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૬. (૨૩) मीसे अणाणुपुव्वि - तिग विणु मीसजुअमियरिगारससुं। ओहव्वेगिंदिव्व य, पणकायेसु पुढवीई परं ॥ २४ ॥ ગાથાર્થ : મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક +ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓ.. બાકીના ૧૧ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો. પૃથ્વીકાયાદિ પાંચ કાયમાં એકેન્દ્રિયની જેમ ઉદય સમજવો. પણ વિશેષતા એ કે, પૃથ્વીકાયમાં. (૨૪) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉદયસ્વામિત્વ साहारणमाऊए तह, साहारदुगमग्गिवाऊसुं । साहारणतिगकित्ति, वज्जेज्जा आयवं य वणे ॥ २५ ॥ ગાથાર્થ : પૃથ્વીકાયમાં સાધારણ, અપકાયમાં સાધારણદ્ધિક, અગ્નિવાયુકાયમાં સાધારણત્રિક અને યશનામ, અને વનસ્પતિમાં આતપ. આમ તે તે કાયમાં તે તે પ્રકૃતિનું વર્જન કરવું. (૨૫) साहारणदुगिगिंदिय-तिग विणु सत्तरसयं तसे आहे। जिणपण विणु मिच्छे, विणु मिच्छ-अपज्ज-णिरयपुव्वी ॥ २६ ॥ ગાથાર્થ: ત્રસકાયમાર્ગણામાં સાધારણદ્રિક અને એકેન્દ્રિયત્રિક વિના ઓથે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય... રસાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય. (૨૬) साणे ओहव्व इयरबारसु विगलनवगाणुपुस्विचऊ। मोत्तुं नवसयमोहे, मणम्मि जिणपणग विणु मिच्छे ॥ २७ ॥ ગાથાર્થ : બાકીના ૧૨ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો... મનોયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક અને ૪ આનુપૂર્વી વિના ઓથે ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો... (૨૭) सासाणे मिच्छ विणा, मीसे अणविणु य मीसजुत्तं । अजयम्मि ससम्मा, विणु मीसं परनवसु ओहव्व ॥ २८ ॥ ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૩. મિત્રે અનંતા૦૪ વિના અને મિશ્રમોહની સાથે ૧૦૦. અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીયની સાથે અને મિશ્રમોહ વિના ૧૦૦... અને આગળના (પ-૧૩) નવ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૮) एगिदियछगचउ - अणुपुव्वी विणु बारजुअसयं ओहे। वयणे जिणपणगं, विणु मिच्छत्ते होन्ति सासाणे ॥ २९ ॥ मिच्छविगलिंदियतिगं, विणु एगारससुं होन्ति सेसेसु । मणजोगव्व य काये, ओहे तेरससुं ओहव्व ॥ ३० ॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ - ર0 સંક્ષિપ્તપદાર્થસંગ્રહ પપ ગાથાર્થ : વચનયોગમાર્ગણામાં એકેન્દ્રિયષર્ક અને ચાર આનુપૂર્વી વિના ઓઘે ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૭ પ્રકૃતિઓ.. સાસ્વાદને મિથ્યાત્વ અને વિકલેન્દ્રિયત્રિક વિના ૧૦૩ પ્રકૃતિઓ. બાકીના ૧૧ ગુણઠાણે મનોયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. કાયયોગમાર્ગણામાં ઓઘથી ૧-૧૩ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૯૩૦) विउवअडाहारगदुग - णरतिरिपुव्वीअपज्ज विणु उरले । ओहम्मि नवसयं जिण - मीसदुग विणा य मिच्छम्मि ॥ ३१ ॥ ગાથાર્થ : રૌદારિકકાયયોગમાં વૈક્રિયાષ્ટક, આહારકદ્ધિક, મનુષ્યતિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મને છોડીને ઓધે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ +મિશ્રદ્રિક વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૩૧) विगलछ - साहारणदुग - मिच्छ विणा सासाणेऽणविणु मीसे । मीसजुआ सम्मजुआ, अजये मीसविणु ओहव्व ॥ ३२ ॥ ગાથાર્થ : વિકલેન્દ્રિયષર્ક, સાધારણદ્ધિક અને મિથ્યાત્વ વિના સાસ્વાદનગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિશ્ન અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૪. અયતે સમ્યક્વમોહનીય સાથે અને મિશ્રમોહનીય વિના ૯૪. અને બાકીનાટ્ટનવ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો.. (૩૨) सेसणवसु पणनिद्दा परघायवखगइसरदुगं च ।। मीसं विणु तम्मीसे सपज्जत्तोहे अजिणसम्मा ॥ ३३ ॥ ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં બાકીના નવ ગુણઠાણે ઓઘની જેમ સમજવું. દારિકમિશ્નમાં (દારિકમાં ઓઘે કહેલ કર્મપ્રકૃતિમાંથી) પાંચ નિદ્રા, પરાઘાતદ્ધિક, આતપદ્રિક, ખગતિદિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય નીકાળીને અને અપર્યાપ્ત નામકર્મને ઉમેરીને ઓથે - ૯૬ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વેર જિનનામ અને સમ્યક્વમોહનીય વિના ૯૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૩) मिच्छे साणम्मि सहुम-तिगमिच्छविणु अणविगलपणगविणु। नपुंसत्थिनीयविणु, ससम्मेगुणासीइ अजये ॥ ३४ ॥ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ - - ઉદયસ્વામિત્વ विणु परघाखगइ-सरदुगं सजोगिम्मि सुदयाउ छत्तीसं । देवोहे णिरयाऊ-गइणपुपणपखेवओ विउवे ॥ ३५ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે (૯૪ પ્રકૃતિઓનો ઉદય હોય.) સાસ્વાદને સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વ વિના ૯૦ પ્રકૃતિઓ. તેમાંથી અનંતા૪, વિકલપંચક, સ્ત્રીનપુંસકવેદ, નીચગોત્ર - આ ૧૨ છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને અવિરતે - ૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. સયોગીગુણઠાણે ઉદયપ્રાયોગ્ય ૪રમાંથી પરાઘાતદ્ધિક + સ્વરદ્ધિક + ખગતિદ્ધિક - એ છને છોડીને ૩૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવોને ઓઘથી ઉદયપ્રાયોગ્ય ૮૦માં નરકાયુ, નરકગતિ, નપુંસકપંચક - એ સાતનો પ્રક્ષેપ કરીને.. (બાકીનો ફેરફાર આગળની ગાથામાં જણાવે છે.) (૩૪-૩૫) सुराणुपुव्वीहीणा, ओहे छासीइ मीसदुगऊणा। मिच्छे सासणि मिच्छं, विणु अणविणु मीसि मीसजुआ ॥ ३६ ॥ ગાથાર્થ ? (૮૦માં ૭નો પ્રક્ષેપ કરી) સુરાનુપૂર્વી નીકાળીને ઓલ્વે ૮૬ પ્રકૃતિનો ઉદય કહેવો. તેમાંથી મિથ્યાત્વે મિશ્રઢિક વિના ૮૪. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૮૩. મિશ્ન અનંતાનુબંધીચતુષ્ક વિના અને મિશ્રમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય. (૩૬) अजयगुणे मीसविणा, ससम्मोहम्मि सगसयरि तम्मीसे । निद्दापरघायखगइ - सरदुगमीसविणु विउवोहा ॥ ३७ ॥ ગાથાર્થ : અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં ઓઘથી કહેલ ૮૬માંથી નિદ્રાદ્ધિક, પરાઘાતદ્ધિક, ખગતિદ્વિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિ વિના ઓધે - ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૭) सम्मं विणु मिच्छे पुण, णिरयाउगइ-णपुति-मिच्छविणु साणे । अजये य अणथी विणा, णिरयाउगइणपुतिसम्मजुआ ॥ ३८ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે સમ્યક્વમોહનીય વિના ૭૬. સાસ્વાદને નરકાયુષ્ય, નરકગતિ, નપુરાકત્રિક અને મિથ્યાત્વ એ ૬ વિના ૭૦. અવિરતે અનંતા For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ પ નુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક + સમ્યક્વમોહનીય -એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૩૮) थीणचउ-उरलकुखगइ-दुगचरिमपणागिई-छसंघयणं । मोत्तुं पमत्तजुग्गाओ, आहारम्मि उ बासठ्ठी ॥ ३९ ॥ ગાથાર્થ ઃ આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તયોગ્ય ૮૧માંથી થીણદ્ધિચતુષ્ક, ઔદારિકદ્રિક, કુખગતિદ્રિક, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓને છોડીને ૬૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૯) परघानिद्ददुग-सुसरसुखगइविणु छप्पनं य तम्मीसे । विउवुरलखगइ-परघासरदुगमुवघायपत्तेयं ॥ ४० ॥ ગાથાર્થ આહારકપ્રાયોગ્ય પ્રકૃતિમાંથી પરાઘાતદ્ધિક, નિદ્રાધિક, સુસ્વરસુખગતિ આ ૬ નીકાળીને આહારકમિશ્રમાં પ૬ પ્રકૃતિનો ઉદય કહેવો. અને વૈક્રિયદ્રિક, ખગતિદ્ધિક, પરાઘાતદ્રિક, સ્વરદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક. (૪૦) साहारण-आहारगतिगं छसंघयण आगिईछक्कं । पणनिद्दा विणु ओहे, सत्तासीई हवइ कम्मम्मि ॥ ४१ ॥ ગાથાર્થ : કાર્મણકાયયોગમાર્ગણામાં, સાધારણત્રિક, આહારકત્રિક, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ નિદ્રા (પૂર્વગાથામાં કહેલ પ્રકૃતિઓ) આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓધે ૮૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે. (૪૧) मिच्छे जिणसम्मं विणु, सुहुमदु-णिरयतिग-मिच्छं विणु साणे । विगलपणअणथी विणु, अजयम्मि ससम्मणिरयतिगा ॥ ४२ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે જિનનામ + સમ્યક્વમોહનીય વિના ૮૫. સાસ્વાદને સૂક્ષ્મદ્ધિક + નરકત્રિક અને મિથ્યાત્વ વિના ૭૯. અવિરત વિકસેન્દ્રિયપંચક + અનંતા) ૪ + સ્ત્રીવેદ વિના અને સમ્યક્વમોહનીય + નરકત્રિક સાથે ૭૩. (૪૨) तसथिरतिगुच्चतेआइज्जा - थिरवेअदुगणराउगई । वनचउपणिदिनिमिण - अगुरुलहु उदये सजोगिम्मि ॥ ४३ ॥ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ C0 ઉદયસ્વામિત્વ ગાથાર્થઃ સયોગીગુણઠાણે ત્રસત્રિક, સ્થિરત્રિક, ઉચ્ચગોત્રઢિક, તેજસદ્રિક, આદેયદ્ધિક, અસ્થિરદ્ધિક, વેદનીયદ્રિક, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ અને અગુરુલઘુ - આ ર૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૪૩) णिरयतिग-विगलछगनपु-थीगापज्जतिगजिण विणा पुरिसे । सगसयमोहे मिच्छे, आहारगचउ विणा साणे ॥ ४४ ॥ मिच्छं मोत्तूणं अण-तिआणुपुव्वी विणा समीसा य। ' मीसे तिआणुपुव्वी-सम्मजुआ मीसविणु अजये ॥ ४५ ॥ ગાથાર્થ પુરુષવેદમાર્ગણામાં નરકત્રિક, વિકસેન્દ્રિયષર્ક, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્તત્રિક અને જિનનામ - આ ૧૫ વિના ઓઘે ૧૦૭ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૩.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૨. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક + ત્રણ આનુપૂર્વીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો... અને અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી+સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીય છોડીને ૯૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૪૪-૪૫) सेसपणगुणेसु नपु-त्थीविणु ओहव्व थीअ पुरिसव्व । णवरं पुमठाणे थी, उदओ णोहे तह पमत्ते ॥ ४६ ॥ ગાથાર્થ: બાકીના પાંચ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષની જેમ ઉદય કહેવો, પણ ફરક એટલો કે પુરુષના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો તથા ઓથે + પ્રમત્તે આહારકદ્વિકનોદ્ધ ઉદય ન કહેવો. (૪૬) आहारदुगं अजये, तिआनुपुव्वी नपुम्मि सोलसयं । सुरतिगथीदुगजिणविणु, ओहे मिच्छे दुवालसयं ॥ ४७ ॥ ગાથાર્થ : આહારકદ્ધિકનો ઉદય (પ્રમત્તે અને ઓથે ન કહેવો) અને ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો. નપુંસકવેદમાર્ગણામાં સુરત્રિક, સ્ત્રીદ્ધિક અને જિનનામ - આ ૬ પ્રકૃતિ વિના ૧૧૬ પ્રકૃતિનો ઉદય ઓઘે કહેવો અને મિથ્યાત્વે ૧૧૨. (૪૭) For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ आहारमीसदुग विणु, साणे छसयं णिरयाणुपुव्वीं । सुहुमचऊग मिच्छं य, विमोत्तुं मीसगुणठाणे ॥४८॥ ગાથાર્થ આહારદ્ધિક અને મિશ્રદ્ધિક વિના (મિથ્યાત્વે ૧૧૨) સાસ્વાદને નરકાનુપૂર્વી, સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વને છોડીને ૧૦૬. અને મિશ્રગુણઠાણે. (૪૮) मीससहिया अणविगलपण - तिरिणरपुट्वि विणु मीसूणा । सणिरयपुव्वीसम्मा, अजयेऽन्नेसु पुरिसव्व परं ॥ ४९ ॥ ગાથાર્થ: (મિશ્રગુણઠાણે) અનંતાનુબંધીચતુષ્ક + વિકલપંચક + તિર્યંચમનુષ્યાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૬. અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને નરકાનુપૂર્વી + સમ્યક્વમોહનીય સાથે ૯૭.. અને બાકીના ગુણઠાણે પુરુષવેદની જેમ સમજવું, પણ... (૪૯) पुमठाणे नपुवेओ, कोहे ओहम्मि नवसयं तित्थं । विणु य चउमानमाया - लोहा आहारचउग विणा ॥५०॥ ગાથાર્થ : પુરુષવેદના સ્થાને નપુંસકવેદનો ઉદય કહેવો. ક્રોધમાણામાં માનચતુષ્ક, માયાચતુષ્ક, લોભચતુષ્ક અને જિનનામને છોડીને ઓ9 - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિથ્યાત્વેર આહારક ચતુષ્ક વિના ૧૦૫. (૧૦) मिच्छे परअडसु पयडि - वज्जणमोहव्व मीस-आइतिगे। कोहं चिअ वज्जेज्जा, माणाइसुं पि एमेव ॥५१॥ ગાથાર્થ : મિથ્યાત્વે (૧૦૫ પ્રકૃતિનો ઉદય હોય..) આગળના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનું વર્જન કરવું. પણ અહીં વિશેષતા એ છે કે, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે ક્રોધનું જ વર્જન કરવું. આ પ્રમાણે જ માન વગેરેમાં પણ સમજવું. (૫૧) णवरं कोहठाणे, सपदं ओहव्व सुहमे लोहे। મનવાસુનવણુ, મફ-સુલુ વેજિ વડકું મut II પર ! ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ço ઉદયસ્વામિત્વ સૂક્ષ્મસંપરાય ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે.. વેદકસમ્યક્તમાં ૪ ગુણઠાણે.. મન:પર્યવમાં. (૫૨). जयआइसगसु केवल-दुगम्मि अंतिमदुगे अणाणदुगे। दुसु तिसु समइअछेए जयाइचउसु सठाणम्मि ॥५३॥ ગાથાર્થ : (મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં) પ્રમત્તસંયતથી માંડીને ક્ષીણમોહ સુધીના સાત ગુણઠાણે... કેવલજ્ઞાન-કેવલદર્શનમાં છેલ્લા બે ગુણઠાણે.. અજ્ઞાનદ્રિકમાં બે કે ત્રણ ગુણઠાણે. સામાયિક - છેદોપસ્થાપનીયમાં પ્રમત્તસંયતાદિ ગુણઠાણે... પોતાના સ્થાને. (૫૩) सुहुमम्मि देसविरए, मीसे साणे य मिच्छम्मि । अजयम्मि पढमचऊसु, बारससुमचक्खुदंसम्मि ॥५४॥ ગાથાર્થ સૂક્ષ્મસંપાય, દેશવિરત, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ - આ બધી માર્ગણાઓમાં (પોત-પોતાનાં ગુણઠાણે)... અવિરત માર્ગણામાં પહેલા ચાર ગુણઠાણે.. અચક્ષુદર્શનમાર્ગણામાં ૧૨ ગુણઠાણે.... (૫૪) भव्वे सव्वेसु तह, अभव्वे मिच्छम्मि नियनियगुणोहो । अहखाये संजमे तु, ओहव्व चरमचऊगुणेसु ॥ ५५ ॥ ગાથાર્થ : ભવ્યમાર્ગણામાં બધા ગુણઠાણે તથા અભવ્યમાર્ગણામાં પહેલે મિથ્યાત્વ-ગુણઠાણે પોત-પોતાનાં ગુણઠાણે કહેલ ઓઘોદય સમજવો. યથાખ્યાત સંયમમાં છેલ્લા ચાર ગુણઠાણે ઓઘોદયની જેમ. (૫૫) ओहिदुगे पंचसयं ओहे विगलाइविणु अजयठाणे । आहारदुगविणु इयर-अट्ठगुणेसुं तु ओहव्व ॥५६ ॥ ગાથાર્થ અવધિઢિકમાર્ગણામાં વિકલાદિ - ૧૭ પ્રકૃતિ વિના ઓઘે - ૧૦૫ પ્રકૃતિનો ઉદય કહેવો. અવિરતગુણઠાણે આહારકદ્ધિક વિના ૧૦૩. અને બાકીના આઠ ગુણઠાણે ઓ ની જેમ કર્મપ્રકૃતિ ઉદય કહેશે... (૫૬) विगलनवजिणतिगतिरियणरानुपुव्वी विणा य सम्मत्तं । सत्तसयं विब्भंगे उ, ओहे मिच्छे विणा मीसं ॥५७ ॥ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૧ - સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ગાથાર્થ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં વિકલેન્દ્રિયનવક, જિનત્રિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય વિના ઓઘે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૬. (૫૭) णिरयाणुपुस्विमिच्छं विणु सासणि मिसि य सयमोहव्व । तिअहत्तरि आहार-गदुगाद्धनारायतिगइत्थी ॥५८ ॥ विणु जयजुग्गाउ रिसहनारायदुगं पिअ विणु पमत्ते । ओहम्मि य परिहारे थीणतिगं विणु य अपमत्ते ॥५९ ॥ ગાથાર્થ : સાસ્વાદને નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૪. મિશ્રે ઓઘોદયની જેમ ૧૦૦.. પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તસંયતયોગ્ય ૮૧માંથી આહારદ્રિક, છેલ્લા ત્રણ સંઘયણ અને સ્ત્રીવેદ - આ ૬ પ્રકૃતિ વિના અને ઋષભનારાચદ્ધિકને પણ છોડીને ઓધે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિનો ઉદય કહેવો અને અપ્રમત્તે થીણદ્વિત્રિક વિના ૭૦. (૫૮-૫૯) नवसयमेगिंदियछगअणुपुव्वीचउगजिणविणा आहे। चक्खुम्मि य बितिइंदियविणु मीसाहारदुविणु मिच्छे ॥६० ॥ मिच्छं विणु सासाणे, चउ-अणविणा मीसे उ मीसजुआ। णेयं अजयाईसुं, दसगुणठाणेसुं ओहव्व ॥६१ ॥ ગાથાર્થ : ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયષક, આનુપૂર્વીચતુષ્ક, જિનનામ વિના અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિયજાતિ વિના ઓઘે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે મિશ્રદ્રિક અને આહારકદ્ધિક વિના ૧૦૫. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. તેમાંથી મિશ્રગુણઠાણે ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. બાકીનાં અવિરતાદિ ૧૦ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૬૦-૬૧) कुलेसासुमोघव्व, छसु णवरं ण किण्हणीलासु। दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥६२ ॥ ગાથાર્થ : ત્રણ કુલેશ્યામાં છ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. પણ સમ્યત્ત્વગુણઠાણે કૃષ્ણ - નીલમાર્ગણામાં દેવ - નરાકાનુપૂર્વીનો ઉદય For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨ ... ન કહેવો અને કાપોતમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન કહેવો.. (૬૨) ऊए निरयविगल - तिगसुहुमचऊजिणनाम विणा ओहे । एगारसयमाहार-चऊ मोत्तूणं मिच्छम्मि ॥ ६३ ॥ ગાથાર્થ : તેજોલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧ ૧ ૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩) मिच्छूणा साणे अण - पुव्वीतिगिंदियदुगविणु समीसा । मीसे सपूव्वीतिगा, सम्मजुआ अमीसा अजये ॥ ६४ ॥ ઉદયસ્વામિત્વ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિત્રે અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્ધિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪) ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग- जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ગાથાર્થ : દેશવિરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓઘે - ૧૦૯ અને મિથ્યાત્વે (૬૫) आहारचऊ साणे, मिच्छं विणु तिरिपुव्वी सम्मे तेव्व । ओहे णिरयतिग - विगलिंदियनवगतिरियाणुपुव्वी विणु ॥ ६६ ॥ ... ગાથાર્થ : મિથ્યાત્વે આહારકચતુષ્ક વિનાદૃ ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ . વિના ૧૦૪.. બાકીનાં ગુણઠાણે તેજોલેશ્યાની જેમ સમજવું, માત્ર સમ્યક્ત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વી છોડી દેવી.. ઓઘે નરકત્રિક, વિકલેન્દ્રિયનવક અને તિર્યંચાનુપૂર્વી વિના શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯ષ્ઠ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૬૬) सुक्काए तु नवसयं, मिच्छे जिणपणग विणु य पम्हव्व । साणाइछसु इयरछसु, ओहव्व सत्तणवइ उवसमि ओहे ॥ ६७ ॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ગાથાર્થ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯.. મિથ્યાત્વે જિનપંચકવિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પાલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ. ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઓથે - ૯૭.. (૬૭) विगलनवथीणतिजिणपण - अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर - तिगणिरयाउगइदुहगसगं ।। ६८ ॥ ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓઘે અને ચોથે ગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. દેશવિરતેર વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકાયુષ્ય, નરકગતિ, દૌર્ભાગ્યસપ્તક વિના ૮૬. (૬૮) देसे तिरियाउगईनियुज्जोअतइयकसाय विणु छठे ।। अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥६९॥ ગાથાર્થ દેશવિરત - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭૫. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ. (૬૯) दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जो ॥७० ॥ ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્તમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેન્દ્રિયનવકવિના ઓઘ - ૧૦૧...અવિરતે જિનત્રિકવિના ૯૮. અને નીચ+ ઉદ્યોત છોડીને. (૭૦) " विउवअडतिरितिगदुहग-सगणराणुपुव्वी विणा देसम्मि । तियकसाय ण पमत्ते, आहारगदुगस्स पक्खेवा ॥७१ ॥ ગાથાર્થ : (નીચ + ઉદ્યોતને છોડીને અને) વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, દુર્ભગસપ્તક અને મનુષ્યાનુપૂર્વી વિના દેશવિરતે - ૭૭. તેમાંથી પ્રમત્તે તૃતીયકષાય વિના અને આહારકદ્વિકના પ્રક્ષેપથી ૭૫.. (૭૧) अप्रमत्तगुणठाणे य, थीणतिगाहारदुग विणा सयरी । तो ओहव्व रिसहणा - रायदुग विणा अजोगिं जा ॥७२॥ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ઉદયસ્વામિત્વ ગાથાર્થ : અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના ૭૦. તેનાથી ઉપર અયોગગુણઠાણા સુધી ઋષભ - નારાચને છોડીને ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૭૨) विगलछसाहारदुगापज्ज विणु सण्णिम्मि तिदससयमोहे । जिनपञ्चकञ्च विणु अट्ठ-सयं तु मिच्छम्मि साणम्मि ॥७३ ॥ ગાથાર્થ : સંજ્ઞીમાર્ગણામાં વિકલષક, સાધારણદ્ધિક અને અપર્યાપ્ત વિના ઓથે - ૧૧૩ પ્રકૃતિનો ઉદય હોય.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૮. અને સાસ્વાદને.. (૭૩) विणु मिच्छत्तमोहं णिरय-पुव्वि दुवालससुं य ओहव्व । विउवड-उच्चछ विणोहे, मिच्छे असण्णिम्मि अट्ठसयं ॥७४ ॥ ગાથાર્થ : (સાસ્વાદને) મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬. અને બાકીનાં બાર ગુણઠાણે ઓઘની જેમ સમજવું.. અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટક અને ઉચ્ચષકને છોડીને ઓ9 + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિનો ઉદય કહેવો. (૭૪) साणम्मि मिच्छणिद्दसुहुमपणनरतिपरघाकुखगइदुगं । सुसरसुखगई विणु, चउपुव्वि विणु ओहव्वाहारे ॥ ७५ ॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, મનુષ્યત્રિક, પરાઘાતદ્રિક, કુખગતિદ્ધિક, સુસ્વર અને સુખગતિ વિના ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને આહારીમાર્ગણામાં ચાર આનુપૂર્વી વિના ઓઘની જેમ સમજવું. (૭૫) कम्मणंव अणाहारे, अजोगिम्मि ओहव्व उदीरणावि । उदयव्वेति समत्तं, गुणरयणथुओदयसामित्तं ॥७६ ॥ ગાથાર્થ : અનાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ સમજવું અને અયોગગુણઠાણે ઓઘની જેમ સમજવું.. ઉદીરણા પણ ઉદય પ્રમાણે સમજવી. આ પ્રમાણે મુ. ગુણરત્ન વિ. દ્વારા રચાયેલું ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું. (૭૬) For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ HOR વાહaછે. 2 rears ના Udaysvamitva કયા જીવોને કેટલા કર્મોનો ઉદય હોય ? તેનું સુંદર નિરૂપણકરગારી એક અદ્ભુત કૃતિ ઉદયસ્વામિત્વ” 09428 500 401. Jaipuilone For Personel wwwsainer