SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૩૯ ૨ ) તેજલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ % ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૧૧ -નરકત્રિક+વિક્લેન્દ્રિયત્રિક+ | સૂક્ષ્મચતુષ્ક+જિનનામ=૧૧ ૧ મિથ્યાત્વ | ૧૦૭ | | મિશ્રદ્ધિક | આહારદ્ધિક સાસ્વાદન) ૧૦૬ મિથ્યાત્વ ૩ મિશ્ર |૯૮ ત્રણ અનંતા૦૪+એકેન્દ્રિય+ | મિશ્રમો આનુપૂર્વી સ્થાવર-૬ ૪ અવિરત | ૧૦૧ મિશ્રમોહનીય ત્રણ આનુo સમ્યક્વમો૦ ૫ દેશવિરત | ૮૭ દેવત્રિક-વૈક્રિયદ્વિક+ મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ દુર્ભગત્રિક+અપ્રત્યા૦૪=૧૪ ૬ પ્રિમત્ત ૮૧ ઓઘની જેમ આહારદ્ધિક ૭ અપ્રમત્ત | ૭૬ ઓઘની જેમ છે પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી ૧૦૯ નરકત્રિક વિકલેન્દ્રિય | નવકજિનનામ=૧૩ | ૧ | મિથ્યાત્વ | ૧૦૫ | આહારકદ્ધિક+ મિશ્રદ્ધિક=૪ A નારક, વિકલેન્દ્રિયોને અશુભ ત્રણ લેશ્યા જ હોય છે અને જિનેશ્વરોને માત્ર શુક્લલેશ્યા જ હોય છે. એટલે તેજો-પદ્મવેશ્યા માર્ગણામાં તેમના પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. અહીં એકેન્દ્રિયજાતિનામનો ઉદયવિચ્છેદ ન કરવાનું કારણ એ કે તેજલેશ્યાવાળા સૌધર્માદિ દેવો એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને “જે લેગ્યાએ મરે તે જ વેશ્યાએ ઉત્પન્ન થાય’ એ નિયમ પ્રમાણે તે દેવો એકેન્દ્રિયમાં તેજોવેશ્યાએ ઉત્પન્ન થાય અને માટે તેજોવેશ્યામાર્ગણામાં એકેન્દ્રિયજાતિ આદિનો ઉદય હોઈ શકે છે. પદ્મલેશ્યામાં આવું બનતું નથી, માટે ત્યાં તેઓનો વિચ્છેદ કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005518
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy