________________
અહો સુકૃતમ્
દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા, તથા પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં મુમુક્ષુ નિર્જરાકુમારીના ભવ્ય દીક્ષામહોત્સવ નિમિત્તે
દોશી રિખવચંદ ત્રિભુવનદાસ પરિવાર
Jain Education International
તથા
શ્રી દીપકભાઈ હિંમતલાલ શાહ પરિવાર દ્વારા
ઉછામણિ રૂપે બોલાયેલ જ્ઞાનનિધિના સદ્વિનિયોગ દ્વારા પ્રસ્તુતગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવાયો છે... અનુમોદના...અભિનંદન...ધન્યવાદ...
લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટ
For Personal & Private Use Only
www.jainelibrary.org