SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ (૧) ગતિમાર્ગણા પુનરુદય છે. નરકગતિસામાન્યસ્પ્રથમનરકમાં ઉદયસ્વામિત્વ % ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | વિચ્છેદ ઓઘથી | ૭૬ ૪૬ મિથ્યાત્વ ૭૪ મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન | ૭૨ | નરકાનુપૂર્વી | મિથ્યાત્વ મિશ્ર ૬૯ અનંતાનુબંધીચતુષ્ક | મિશ્રમોહનીય અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમોહ નરકાનુપૂર્વી છO % શર્કરા પ્રભાદિ ૬ નરકમાં ઉદયસ્વામિત્વ... જે ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી+૧-૩) - રત્નપ્રભાની જેમ ? | ૪ | અવિરત | ૬૯ | - | મિશ્રમોહનીય | સમ્યક્વમોહનીય | સં. દેવત્રિક + મનુષ્યત્રિક + તિર્યંચત્રિક + ઔદારિકટ્રિક + ૬ સંઘયણ + મધ્ય ૪ સંસ્થાન + વિકસેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ + ઉદ્યોત + થીણદ્વિત્રિક + સ્ત્રી-પુરુષવેદ+ સમચતુરગ્ન + સુભગ + સુસ્વર + આદેય + યશ + શુભગતિ + ઉચ્ચગોત્ર + જિન + આહારકદ્ધિક = ૪૬ જ આ કોઠો, કેટલાક આચાર્યોના મતે બીજી-ત્રીજી નરકમાં પણ સમજવો.. અને સિદ્ધાંતમતે ૧-૬ નરક સુધી સમજવો.. * રત્નપ્રભામાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય કહ્યો હતો, અહીં તે ન કહેવો. કારણ કે, જે જીવ સમ્યક્તસહિત નરકમાં જાય, તે જીવને નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોઈ શકે.. હવે કોઈપણ જીવ સમ્યક્તસહિત બીજી વગેરે નરકમાં ઉત્પન્ન થતો નથી (કાર્મગ્રંથિકમતે દરેક જીવ સમ્યક્ત સાથે પહેલી નરક સુધી જ જાય...) એટલે તે નરકોમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન ઘટે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005518
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy