Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૨? સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ઔદારિક મિશ્રકાયયોગમાર્ગણામાં ઓઘથી અમુક કર્મપ્રકૃતિઓનો ઉદય માનવા - ન માનવા અંગેના મતાંતરો : 1 મતો પ્રકૃતિઓ ૧ | મુખ્યમતે | ૨ | ગોમ્મટસારમતે ૩ | પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે ૧૦૧ ૪ | ષડશીતિકારમતે ૧૦૯ ૯૬ ૯૮ | ૮૬ % વેક્રિયકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | | વિચ્છેદ | પુનરુદય ઓઘથી થીણદ્વિત્રિક+તિર્યચત્રિક+ મનુષ્યત્રિક+જાતિચતુષ્ક+ ઔદારિકદ્ધિકરૂઆહારકદ્ધિક+છ સંઘયણ+મધ્યસંસ્થાનચતુષ્ક+ દેવ-નરકાનુપૂર્વી+આતપદ્ધિક+ જિનનામ-સ્થાવરચતુષ્ક = ૩૬ ૧ | મિથ્યાત્વ | ૮૪ મિશ્રદ્ધિક સાસ્વાદન | ૮૩ | મિથ્યાત્વ | ૩ | મિશ્ર | ૮૦ | - | અનંતાનુબંધી-૪ મિશ્રમોહ૦ | ૪ | અવિરત | ૮૦ | | મિશ્રમોહનીય સમ્યક્વમો જ ગોમ્મદસારમતે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં નિદ્રાદ્ધિકનો પણ ઉદય મનાયો છે. એટલે તેમના મતે ૯૬માં બે પ્રકૃતિ ઉમેરીને ૯૮ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો... જ પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય તે પહેલા પણ આહારપર્યાપ્ત જીવોને પાંચ નિદ્રાનો ઉદય માનેલો છે. હવે તે વખતે ઔદારિકમિશ્નકાયયોગ પણ સંભવિત છે. એટલે તેમના મતે ૯૬ માં પાંચ પ્રકૃતિઓ ઉમેરી ૧૦૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો... 3 ષડશીતિકારમતે શરીરપર્યાતિ પૂર્ણ થયા પછી પણ જયાં સુધી સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી દારિકમિશ્રકાયયોગ મનાયો છે. એટલે પરાઘાતાદિ જે કર્મપ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી છે, તેમનો પણ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદય સંભવી શકે. તેથી અહીં ઔદારિકકાયયોગની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (ઓધે-૧૦૯) પણ અહીં વિશેષતા એ કે, દારિકકાયયોગમાં અપર્યાપ્ત નામકર્મનો ઉદય નહોતો કહ્યો ને મિશ્રમોહનીયનો ઉદય કહ્યો હતો, જ્યારે અહીં તેનાથી વિપરીત સમજવું (અર્થાત્ અપર્યાપ્ત નામકર્મનો ઉદય અને મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74