Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 26
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૧ . (૨) ઇન્દ્રિયમાર્ગાણા % એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » સં. ગુણઠાણું | પ્રવૃતિઓ ઓઘથી | ૮૦ વિચ્છેદ વૈક્રિયદ્ધિકાદિ-૧૧, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, સ્ત્રીવેદાદિ-૧૪, (તેમાંથી યશનામ છોડી દેવું.) કખગતિદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ત્રણનામ = ૪૨ ઓઘની જેમ નિદ્રાપંચક + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આપત + ઉદ્યોત + પરાઘાતદ્ધિક મિથ્યાત્વ=૧૩ ૧ | મિથ્યાત્વ | ૮૦ ૨ | સાસ્વાદન ૬૭ % બેઈન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ ઓઘથી વિચ્છેદ છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ (તેમાંથી બે ઇન્દ્રિયજાતિ, અપર્યાપ્ત અને સેવાર્ત એ ત્રણનો વિચ્છેદ ન કરવો.) + સ્ત્રીવેદાદિ-૪ + પંચેન્દ્રિય + શુભગતિ આદિ-૭ + આદેય + વૈક્રિયદ્ધિકાદિ-૧૧ = ૪૦ ઓઘની જેમ મિથ્યાત્વ + કુખગતિદ્વિક + પરાઘાતદ્ધિક + નિદ્રાપંચક + અપર્યાપ્ત + ઉદ્યોત + સુસ્વર = ૧૩ મિથ્યાત્વ | ૮૨ ૬૯ સાસ્વાન છે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... . અહીં બધું બેઇન્દ્રિયની જેમ જ કહેવું (ઓધે-૮૨, મિથ્યાત્વે-૮૨ અને સાસ્વાદને૬૯) પણ અહીં વિશેષતા એ કે, બેઇન્દ્રિયજાતિનામકર્મને બદલે અનુક્રમે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય કહેવો... ગોમટસારમતે, એકેન્દ્રિયોને સાસ્વાદને પણ નિદ્રાદ્ધિનો ઉદય મનાય છે, એટલે તેઓ મતે નિદ્રાદ્ધિકનો ઉમેરો કરી ૬૯ પ્રકૃતિનો ઉદય કહેવો... 3 કેટલાક આચાર્યો એકેન્દ્રિયોને શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદન ગુણઠાણું માને છે, એટલે તેઓના મતે સાસ્વાદન ગુણઠાણે નિદ્રાપંચક + આતપ + ઉદ્યોત + પરાઘાત... એ ૮ પ્રકૃતિનો પણ ઉમેરો કરી ૭૫ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74