________________
સુરતનાં જિનાલયો
૩૩૯
૧૧
( ૧ ૨ વિશેષ નોંધ
પટનું નામ
10 વર્ષગાંઠ પ્રતિષ્ઠા કરાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર દિવસ નામ અને
આચાર્ય સ્થાપના સંવત | ભગવંતનું નામ વૈશાખ સુદ સં. ૧૮૧૫ દિશમ
શત્રુંજય, અષ્ટાપદ જીર્ણોદ્ધાર સં. ૧૯૪૮માં અને સમેતશિખર. થયેલો છે. મહાલક્ષ્મીમાતા,
પંચાંગુલીમાતા તથા માણિભદ્રવીરની મૂર્તિઓ છે. આરસનાં પગલાંની ચાર જોડ છે. ભોંયરામાં બે શ્યામ કાઉસ્સગ્ન પ્રતિમા છે. ઉપર ચૌમુખજીની ચાર આરસપ્રતિમા છે.
-
શ>જય.
શ્રાવણ સુદ સં. ૧૮૩૬ છઠ
સરસ્વતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ છે. શ્રીજિનદત્તસૂરિના આરસનાં પગલાંની જોડ છે. સં. ૨૦૨૫માં શ્રી વિજયકસ્તુરસૂરિની નિશ્રામાં બે ધાતુપ્રતિમાની પ્રતિષ્ઠા થઈ છે.
માગશર | સ ૧૯૮૯ પૂર્વે વદ દશમ
માઘ સુદ સં. ૧૮૨૮ પૂર્વે દિશમ
તળાજા, રાણકપુર, કાચની સુંદર કારીગરી. રાજગૃહી, અષ્ટાપદ, આરસનાં પગલાંની બે જોડ શંખેશ્વર, પાવાપુરી, છે. તારંગા, આબુ, અને નંદીશ્વર દ્વીપ.
સ્ફટિકની એક પ્રતિમા છે. સમવસરણની પ્રતિષ્ઠા સં. ૧૯૬૧માં થઈ છે.
શ્રાવણ વદ સં. ૧૯૩૮ ત્રીજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org