Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 586
________________ ૫૩૭ સુરતનાં જિનાલયો ભo ભ૧૨ ભo ભ૦ ૧૩ સુરતથી મનમોદસુ ભ જઈ રાર મુઝાર; શ્રીજિનબિંબ જોહારીયે ભ૦ તે સુણજો નરનાર, ભૂયરૂ એક અછે તિહાં ભ૦ ચૌદ દેરાસર સાર; એકસો ત્રહતાલીસ બિંબનઇ ભ૦ પ્રણમીજે બહુ વાર. સોનીના ફળીયાથકી ભ, જિનમંદિર છે એક; અઠાવન દેરાસરે ભo રાનેર તાંઈ છે. ઢાલ ત્રીજીમાંહે એ કહી ભ૦ બિંબ છએય એકત્રીસ; સાહાજી લાધો કહે સમરીયે ભ. ભાવસુ નિસદિસ ભ ભ૦ ૧૪ ભo ભ૦ ૧૫ દુહા સૂરતમાં ત્રણ ભૂયરા દેહરા દશ શ્રીકાર; દોયસય પણતીસ છે દેહરાસર મનોહાર. સરવાલે સરવે થઈ બિંબ સંખ્યા કહું તે; તીન હજાર નવસે અધિક બહોતેર પ્રણમુ તેહ. ૨ ઢાલ ચોથી કનકકમલ પગલા હવે, એ દેશી યાત્રા સુરત શહેરની એ કીધી અધિક ઉહલ્લાસ, ભવિજન સાંભલો એ; રાનેરતાંઈ ભાવસું એ પહોતી મનતણી આસ. દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ, રચના ચૈત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા પ્યાર હજાર; સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. બિંબ પાષાણ ને ધાતુમેં રતનમય છે જેહ; વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણો તેહ. પાંચસે બિંબ પાષાણમેં એ માંહે રતનમય સાર; એકસો એક ચોવીસવટા એ ચૌમુષ પટ ચિતધાર. - નવસે દસ પંચતીરથી એ પટ અઠ્યોતેર જાણ; | નવસે વ્યાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594