Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ उत्तम ग्रंथोना सेवननो महिमा (અનેક ઉત્તમ પુરુષાના ઉદગાર) यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं, किं तस्य शुष्कैश्चपलाविनोदैः ॥ અર્થાત્ જેને સારા સારા ગ્રંથા વાંચવાવિચારવાનું સદ્ભાગ્ય મળેલું હેાય, તેને ચપળાના (લક્ષ્મીના–સ્રીના) શુષ્ક વિનેદશી ગણતરીમાં છે ? “તમે ગમે તેવી નવલકથાઓ અને ખીજું જે આવ્યું તે એવું તે! તમે થાડું વાંચેા તેજ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં તેની આખા જીવન સુધી જરૂર છે.' “પુસ્તકામાં હું ગુંથાયેલા રહી શકતા, તેથી મને બે માસ વધારે જેલ મળત તાપણ હું કાયર નહિ થાત; એટલુજ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયાગી વધારા કરી શકવાથી હું ઉલટા વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તા વાંચવાના શેખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઇથી વેડી શકે. × × એક પછી બીજું, એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશે.' મહાત્મા ગાંધીજી" વાંચવા મંડી પડેા છે, પણ ખીજાં પુસ્તકા વાંચેા; કેમકે સ્વામી વિવેકાનંદુઝ “મને પુસ્તકા વાંચવાથી જેવા આનંદ મળે છે તેવા આનંદ આ જગતમાં બીજા કૈાઇ પણ કામથી નથી મળતા. × × × માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથાના પ્રચાર થયા વિના કાષ્ટ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. × × × બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિયતૃપ્તિસિવાયનું બીજું કાઇ પણ એવુ' સુખ તમે નહિ બતાવી શકે કે જેનુ` મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હેાય. × × × સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્યસરાવરનાં કમળાની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હાય, તેને તેા સાહિત્યસિવાયનાં સ્વર્ગીય સુખા પણ તુચ્છજ લાગે છે.'' કિમચંદ્રુ ગરીએાને રિદ્રતામાંથી છેાડવવાની, દુ:ખીએાનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની પ્રથામાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ધણું કરીને બીજી કા ચીજમાં નથી. "C "" ભાડન” “જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શૈાભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે અને પુસ્તકા તે એ સમુદ્રના લાભ લઇ શકાય તેવાં વહાણેા છે; જ્ઞાન એ સૂર્યાં છે અને પુસ્તકા એ આપણા ધરમાં આવી શકે એવા તેનેા પ્રકાશ છે; જ્ઞાન એ સાનાની ખાણુ છે અને પુસ્તકા એ તેમાંથી બનાવેલા આપણને ધખેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મેટામાં મેટી કિંમતી તટા છે અને પુસ્તકા એ આપણા રાજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે તે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; નાન એ અગ્નિ છે અને પુસ્તકે તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; સાન એ પૃથ્વી છે અને પુસ્તકે એ આપણને રહેવાલાયક મકાનેા છે; જ્ઞાન એ અનાજનેા ભંડાર છે અને પુસ્તકે એ તેમાંથી તૈયાર થયેલા રેટલા ઇં; જ્ઞાન એ મેધ છે અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણીભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સશક્તિમાન પરમાત્મા છે તથા પુસ્તકા એ તે પરમાત્માના રસ્તા દેખાડનારા પૂજનીય દેવા છે.' સ્વના રહ્યા” “પુસ્તકાપ્રત્યેના સ્નેહ એ ઇશ્વરના રાજ્યમાં પહેાંચવાના પરવાને છે.’’ “ખરાબ ચેાપડીએનું વાચન, એ તે ઝેર પીવાસમાન છે.” “મહેલેાથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સાષ તમને નહિં મળે, તે સ’તેષ તમને ઉત્તમ પુસ્તકાથી પ્રાપ્ત થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 400