________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ
श्रुतसागर • ३२
૫૧ કર્તા
રચનાવર્ષ (વક્રમીય) ૯. જિનચન્દ્રસૂરિવિવાહ
સહજજ્ઞાન ૧૦. જિનેશ્વરસૂરિવિવાહલો સૌમમૂર્તિ ૧૩૩૧ની
આસપાસ ૧૧. જિનદયસૂરિવિવાહલ | મેરુનન્દન ૧૪૩ર પછી ૧૨. નેમવિવાહ
કેવળદાસ અમીચંદ, ૧૯૨૯ ૧૩. નેમનાથધવલવિવાહલ બ્રહ્મ વિનયદેવસૂરિ, ૧૬૧૫ પહેલાં ૧૪. નેમિનાથવિવાહલો
ઋષભવિજય ૧૮૮૬ ૧૫. નેમિનાથવિવાહલો મહિમસુન્દર
| ૧૬પ ૧૬. નેમિનાથ (નેમિનાથવિવાહગરબો) વીરવિજય ૧૮૬૦ ૧૭. પાર્શ્વનાથવીવાહલુ પેથો
૧પ૮૧ પહેલાં ૧૮. વેણીવત્સરાજવીવાહલ | ડાંગરા (દામોદર) | ૧૯૦૭ પહેલાં ૧૯. શાન્તિનાથવિવાહલોધવલ બ્રહ્મ વિનયદેવસૂરિ ૧૭મી સદી ૨૦. શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધ આણન્દપ્રમોદ | ૧૫૯૧ ૨૧. સુપાર્શ્વજિનવિવાહલો બ્રહ્મ વિનયદેવ | ૧૯૩૨ ૨૨. સુમતિસાધુસૂરિવિવાહલો લાવણ્યસમય | સોળમી સદી
આ કૃતિઓનો ક્રમશઃ વિચાર કરીએ તે પૂર્વે ત્રણ વાત નોંધી લઇશું -
(૧) વેણીવત્સરાજવીવાહ એ જ એક અજૈન કૃતિ છે. એની હાથપોથી વિ. સં. ૧૯૦૭માં લખાયેલી મળે છે. એટલે આ કૃતિ ઓછામાં ઓછાં ચારસો વર્ષ જેટલી પ્રાચીન છે. એનો આદિમ અને અંતિમ ભાગ જૈન ગૂર્જર કવિઓ (ભા.૩, ખૂ. ૨, પૃ. ૨૧૨૪-૫)માં અપાયેલ છે.
(૨) ઉપર્યુક્ત તમામ કૃતિઓમાં વિ. સં. ૧૩૩૧ પછી થોડાંક વર્ષોમાં સોમમૂર્તિને હાથે રચાયેલ જિનેશ્વરસૂરિવિવાહલો સૌથી પ્રાચીન છે. એના કરતાં કોઈ જૂની કૃતિ-જૈન કે અજૈનને હાથે રચાયેલી કૃતિ-અત્યાર સુધી તો મળી નથી. એવી રીતે સૌથી અર્વાચીન જૈન કૃતિ તે નેમવિવાહ છે. એના રચનાર કેવળદાસે એ કૃતિ અમદાવાદના નગરશેઠ સ્વ. પ્રેમાભાઈ હીરાભાઇને અર્પણ કરી છે. એ અમદાવાદના “ગુજરાત યુનીયન પ્રેસમા વિ. સં. ૧૯૩૦માં છપાઈ છે.
(૩) આ તમામ કૃતિઓ પદ્યાત્મક છે.
For Private and Personal Use Only