________________
૨૪
श्रेणिकचरितम् . એની સ્તુતિ કરવામાં તે વાણીમાં શૂરવીર એવા પણ પુરૂષો વાણુંમાં અશ
शक श्यामितासुहक्लो राझारीनधियुच्छितः।
जगतांशुपादैर्वागमश्चैत्त्यं गुणैरिह ॥ १६ ॥ ભાવાર્થ–
ત્યાં રાજાના શત્રુઓના મુખ ઉપર શ્યામતા હતી અને ચંદ્રના કરણેથી જગતની જેમ ગુણોથી ચૈત્ય ઉજવેલ હતું. ૪૬ વિશેષાર્થ—અહિં કવિ , ના+પેન, જપવૈયું એ વ્યંજન સંધિના રૂપ છે.
दशदिकरतवाश्रीच्यामाश्रितोऽत्रागतो नवेत् । अवाकुलदयोऽपि वाचूश्लदगो निस्वोऽपि प्राश्रिया युजः
| | ભાવાર્થ– .
અહિં આવેલો પુરૂષ દશદિશાઓમાં પ્રખ્યાત વાણી અને લક્ષ્મીને આ શ્રિત થાય છે. જે વાણુમાં ચતુર ન હોય તે વાણીમાં ચતુર થાય છે અને પ્રથમ નિર્ધન હોય તે લક્ષ્મી સાથે જોડાય છે, ૪૭ વિશેષાર્થવિદ્યુત, ગવાર , વાચિયા એ વ્યંજન સંધિના રૂપ દર્શાવ્યા છે.
अज्लोरपि नो वाती वाग्धीनो यः पुराऽबुधत्। सोत्रावागहीनगोष्ठीगोऽज्ज्ञबई वेद वाङ्मयम् ॥॥ ભાવાર્થ
જે પુરૂષ પૂર્વે વાણી વગરનો સ્વર અને વ્યંજનની વાત પણ જાણતા ન હત, તે અહિં વાણું જાણનારા પુરૂષેની ગેઝીમાં રહી સ્વર અને વ્યંજન સંબંધી વાય જાણતો હતો ૪૮ વિશેષાર્થે–ગો , વાહીના, ગવા+ફીન, એ વ્યંજન સંધિમાં રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org