________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
१२. बारमो गुणानुरागगुण.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणरागी गुणवन्ते, बहुमन्नइ निग्गुणे उवेहे || गुणसंपवत्त, संपत्तगुणं न मइलेइ ।। १२ ॥
:
ગુણાનુરાગી પુરૂષ ગુણવતેનું બહુ માન કરે છે અને નિર્ગુણ્ણાની ઉપેક્ષા કરે છે. ગુણુના સંગ્રહમાં પ્રવૃત્તિ કરે છે અને પામેલા ગુણુને મલીન કરતા નથી. ગુણાનુરાગી યતિ અને શ્રાવકાના ગુણોને દેખવા સમર્થ થાય છે. ગુણીના ગુણનું બહુ માન કરવું એને અર્થ એવા થતુ નથી જે દુર્ગં. ણીએ હાય તેની નિન્દા કરવી. શત્રુમાં પણ ગુણે! હાય તેા કહેવા અને ગુરૂમાં પણુ ષ હોય તે તે કહી બતાવવા આવું કાઈ તરફથી કહેવામાં આવે તે તે સત્ય નથી, કેમકે ગમે તે મનુષ્યામાં દેષા હોય પણુ તે કહેવા યેાગ્ય નથી, તેથી વિવેકત્રાએ સમજવું કે નિર્ગુણીએની પણ કદી નિન્દા કરવી નહીં. ગુણાનુરાગી પુરૂષ પાતે સન્નિષ્ટ ચિત્તવાળા નહીં હાવાથી તેવાઓની પણ નિન્દા કરતા નથી. કહ્યું છે કે:
""
।। શ્નોદ
सन्तोप्य सन्तोऽपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुणमावहन्ति || वैराणि वक्तुः परिवर्धयन्ति श्रोतुश्च तन्वन्ति परां कुबुद्धिम् ॥ १ ॥
છતા કે અતા પારકા દોષ કહેતાં કે સાંભળતાં કશે ગુણુ થતા નથી. તેઓને કહી બતાવતાં વૈરની વૃદ્ધિ થાય છે અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણા મળી શકતા નથી. સાધુ અમર શ્રાવક વર્ગમાં જે જે ગુણી જે જે અંશે હાય તેને દેખી સાંભળી પ્રમેદ ભાવના ધારણ કરવી. અવગુણા સાંભળવામાં અગર કહેવામાં કંઈ પણ ચ તુરાઈ નથી પણ ગુણે જોવામાં અગર કહેવામાં ચતુરાઈ છે. વીતરાગવિના છદ્મસ્થ જીવામાં સર્વે ગુણા હેાતા નથી. જીવા અન્યના ગુણેાની પ્રશંસા કરી તે તે ગુણાને પ્રાપ્ત કરે છે અને અન્યના દુર્ગાને કહી તે પ્રકારના દુર્ગુાને પામે છે. કોઈ પણ જીવમાં કોઈ ગુણુ પામવા તે મહા આશ્ચર્યની વાત છે, કહ્યું છે કેઃ
A
For Private And Personal Use Only