Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રાવક ધર્મ સ્વરૂપ. ધર્મતત્ત્વ ગ્રહણ કરી કરવાની ટેવ વધી અન્યાય આપે છે અને અનાવે છે. પ્લેગના આપે છે અને તે સાધુઓની પાસેથી કંઈ પણ આવતા નથી. પુરૂષો અને સ્ત્રીએમાં નકામી કુથલી પડવાથી તેઓ જેએની વાતા કરે છે તેઓને તેનાં દીલ દુ:ખવે છે અને પેાતાનું હૃદય મલીન દરદી વગેરે પાસે રહેવાથી જેમ કાઇ વખતે ખરાબ હવાને સ્પર્શ થાય છે, તેમ એવા અસતકથા કરનારાએની પાસે રહેવાથી કોઈ વખત અસત્ કથા કરવાના દોષ લાગે છે. ધર્મની કથાઓના સત્ કથામાં અન્તર્ભાવ થાય છે. ગુરૂની નિન્દાની વાત, દેવની નિન્દાની વાત, ધર્મની નિન્દાની વાત, કાઈના ઉપર કલંક ચઢે તેવી વાત, કાષ્ઠની પાયમાલી થઈ જાય; તેવી વાત ઇત્યાદિ વાર્તાઓને અસત્ કથા કહેવામાં આવે છે; શાસ્ત્રાધારે કાઈ પણ તત્ત્વના ખેાધ માટે કથા કરવામાં આવે છે તેને સત્કથા કહે છે. દેવ, ગુરૂ અને ધર્મ સંબંધી જે જે કથાઓ કરવામાં આવે છે તેને સત્કથાઓ કહે છે. માર્ગાનુસારના ગુણ્ણા વગેરેની પ્રાપ્તિ જેનાથી થાય એવી કથાઓને પણ સત્કથાઓ કહેવામાં આવે છે; એવી સકથા કહેનારા સમરત પામવા ચેાગ્ય થાય છે. સત્ કથા કરનાર પોતના ઉચ્ચવર્તનના યોગે સુપક્ષયુક્ત અને છે, માટે હવે સુપક્ષગુણને વર્ણવે છેઃ— १४ चौदमो सुपक्षयुक्तपणा रूपगुण. अणुकूल धम्मसीलो -सु समायारोय परियणो जस्स || एस सुख्खा धम्मं निरंतरायं तरइ काऊं ॥ १४ ॥ જેનેા પિરવાર અનુકૂળ, ધર્મશીલ અને સદાચારયુક્ત હાય તે સુપક્ષ કહેવાય છે. તેનેા પુરૂષ નિર્વિઘ્રપણે ધર્મ સાધી શકે છે. અનુકૂળ પરિવાર, ધર્મનાં કાર્ય કરતાં ઉત્સાહ ધરાવનાર અને મદદકાર રહે છે. ધર્મ કરતાં છતાં અનુકૂળ પરિવાર, કદી વિધ્ર નાખતા નથી. જેના પક્ષમાં ઘણા મનુષ્ય! હાય છે તેઓ ધર્મનાં અનેક કાર્ય કરી શકે છે અને તેઓને કાઇ વિશ્ર્વ નાખી શકતું નથી. સુપક્ષવાળા ધર્મનાં મહાન કાર્યોં કરી શકે છે. સુપક્ષવાળા અનેક ધર્મની સંસ્થાઓને ઉભી કરી શકે છે અને લાખા મનુષ્યાને ધર્મના માર્ગે ચઢાવી શકે છે. સુપક્ષવાળા જે જે કાર્ય ઉપાડે છે તે પાર પાડી શકે છે. સુપક્ષવાળાની સામે પડતાં દુર્જના પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44