Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭) ઉદાહage બીગ૬ ગુહિલાની ગ્રન્થમાળી. પુન્યા ૨૧.
તો
શ્રાવકધર્મ સ્વરૂપ.
પ્રથમ ભાગ,
વિવેચનકાર, ચાગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી.
શા. મેહનલાલની કંપનીની મદદથી
પ્રસિદ્ધ કર્તા, श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
चंपागली-मुंबई. હા, લલ્લુભાઈ કરમચંદ દલાલ,
ક આવૃત્તિ ત્રીજી,
વિરસ’વત ૨૪૭૮વિક્રમ સ 'વત ૧૯૬૮,
આ મદાથીદે. ધી જ ડાયમ યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવી દાસ છગનલાલે છોડું.
કિંમત ૭-૧
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
प्रस्तावना.
આ ગ્રન્થના વિષય એવા છે કે, તે ઉપર ગુરૂવર્ય શ્રીમદ્ અહિસાગરજી લખવા ધારે તે, શ્રાવકના ૨૧ ગુણુ ઉપર એકવીશ ગ્રન્થા લખી શકે, પણ લઘુ પુસ્તક રાજ મનન કરી શકાય તે હેતુને લઇ આ શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧ લા. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના ૧૯ મા અન્ય તરીકે પ્રગટ કરવામાં આવ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરેક ગુણેને જે સર્વ રીતે ધારણ કરી શકે તેજ ઉત્તમ શ્રાવક કહી શકાય, બાકીનાઆતા મધ્યમ, જધન્ય, હીન, દરિદ્ર, અથવા અયાગ્ય નવા.
આ ગ્રન્થ સંવત ૧૯૬૭ ના ચખતર માસમાં મુનિશ્રીએ વાલકેશ્વર ખાતે માસકલ્પની સ્થિરતામાં લખ્યા હતા, અને તે બુદ્ધિપ્રભામાં પ્રગટ થવા પામ્યો હતો, તે ગ્રન્થ રૂપે બહાર પાડવા જરૂરી જાયાથી પ્રથમાત્તિ તરીકે પ્રગટ કર્યો હતો. તે ખપી જવાથી તેમ ખીજી આવૃત્તિ. વચનામૃત ગ્રન્થમાં દાખલ થવાથી આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી છે.
ચંપાગલી, સુખઈ
માગસર સુદ ૧૧.
વિસ વસ્તુ ૨૪૨૮,
આ આવૃત્તિના પ્રગટાર્થે રૂ. ૫૦) ની મદદ વડનગરવાળા શા. મેદનલાલની કંપની તરફથી મળી છે. જે માટે તેને ધન્યવાદ કરે છે, કેમકે જ્ઞાનમાર્ગે પાતાની કમાઇના ઉપયોગ કરવા તે સર્વાત્તમ માર્ગ છે.
દ્રવ્ય શ્રાવકના એકવીશ ગુણા પ્રગટ કર્યા પદ્માત, વિશેષ ગુજ઼ીભાવઆવકના સત્તર ગુણા–પ્રગટ કરવા જોઇએ તે વિષે શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ બીજો, મડળ તરફથી પ્રગટ થયા છે, તે આ ગ્રન્થ વાંચ્યા બાદ અવશ્ય વાંચવા ભલામણુ કરી વિરામીએ છીએ,
રી.
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
> NANA ADHIKARIA WARD
***********00e6e06€€¢eeceeco@cr6666666666666666666666666K666666666666006666666
NEAR T
www.kobatirth.org
**************Ke&S****
ਰਤੇ ਤੇ ਬੋਲਦੇ
DIVIAN MARINO KE ALL WINNO
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
13999999393
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रन्थाक १९.
&&&&&&&&&&&
શ્રાવકધર્મ સ્વરૂપ.
પ્રથમભાગ.
આવૃત્તિ ત્રીજી.
For Private And Personal Use Only
* શીખજો કે જે મ ઈ ? * * * *** *** *** ***************** *** *** *** *** *** *** *** **
SSSSSSSSSSSSSSSSS
JAINAPALDI PAN WILLI MOTE
*****************&te
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकधर्म.
શ્રાવક નામ માત્રમાં પણ કેટલું રહસ્ય છે? શ્રાવક નામ ધરાવનારમાં વ્યાવહારિક અને નીતિના કયા કયા ગુણો અવશ્ય લેવા જોઈએ? મુખ્ય આચારે કયા છે ? તે આ લઘુગ્રન્થ ભારફતે દરેક સ્ત્રાવ સદા યાદ રાખવાની જરૂર છે.
શાસ્ત્રકારો કહે છે કે જે શ્રાવકને સાધુ દશા પ્રાપ્ત કરવાની અહ ર્નિશ ભાવના થતી નથી, તેણે શ્રાવકપણું કામ કર્યું છે એમ કહી શકાય જ નહી. શ્રાવકધર્મ જાણ્યા વિના અને જાણે આચારમાં મૂકયા વિના શ્રાવકપણું તો શું પણ મનુષ્યપણું પણ નિરર્થક છે, માટે શ્રાવક કુળમાં જન્મી પિતાનું સ્વરૂપ ભુલી જંજાળમાં પડતાં બચવા માટે દેવેંદ્રસુરિ રચિત શ્રીધર્મરન પ્રકરણ ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવેલ શ્રાવકસ્વરૂપના એકવીરા ગુણ કંઠસ્થ રહે તે માટે તે ઉપર ટુંકમાં વિવેચન કરવામાં આવ્યું છે.
ધર્મના અર્થી શ્રાવકોએ (મનુષ્ય માત્રે) વધુ નહી તે એકે એક ગુ. ણને અવશ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ભૂમિકામાં ચિતરવા ધારેલ ચિત્ર શુદ્ધ અને પવિત્ર થાય છે, તે માટે અધિકાર પ્રમાણે ગુણ અવશ્ય મેળવવા જોઇએ.
કદાચ દરેક ગુણ ન પ્રાપ્ત થઈ શકે તો થોડા કે અમુક પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય કે થતા હોય તે તે કોઈ રીતે નુકશાનકારક નથી, પણ આ ગ્રન્થમાં જણાવેલા ગુણોથી વિપરીત વર્તન થવું યા કરવું, એ તે શ્રાવકપણને ઘટતું નથી એમ પ્રત્યેકે સમજવું.
શ્રી રાતઃ રૂ.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાદ્ધ ધર્મ સ્વરૂપ
યાને
શ્રાવક ધર્મ સ્વરૂપ.
------
- -- પ્રથમ ભાગ.
मंगलाचरणम्.
नत्वा श्रीमन्महावीरं गुरुं धर्मोपदेशकम् ।।
શ્રાદ્ધ વૈ થ વધહેતવે છે ! શિષ્યપ્રશ્ન–હે સશુરૂ મહારાજ ! શ્રાવકને ધર્મ શું છે, તે મહને કૃપા
કરી સમજાવશો? ગુરૂ–હે શિષ્ય શાસ્ત્રોમાં શ્રાવકનો ધર્મ સારી રીતે બતાવ્યો છે અને - તે તારે અવસ્ય જાણવું જોઈએ. શિષ્ય પ્રશ્ન–તે જાણવાથી શું લાભ થાય? ગુરૂ-શાસ્ત્રમાં શ્રાવકનો ધર્મ જેવો કહ્યા છે, તે જે પાળે તે અપ
કાળમાં મુક્તિપદ પામે. શિખ્યપ્રશ્ન–શ્રાવક શી રીતે ઓળખી શકાય ? ગુરૂશ્રાવકને યોગ્ય કહેલા સદ્ગુણો તથા શાસ્ત્રમાં કહેલા આચારોને યથા
શક્તિ પાળે તે ઉપરથી આ શ્રાવક છે એમ ઓળખી શકાય છે. શિષ્યપ્રશ્ન–યારે શ્રાવકપણે પ્રાપ્ત થાય ? ગુરૂ–નિશ્ચયથી ચોથું અગર પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યારે શ્રાવકપણું
પ્રાપ્ત થાય છે. અનન્તાનુબંધી ચારકષાય, સમકિતમોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વમોહનીય એ સાત પ્રકૃતિને ઉપશમ, - પશમ વા ક્ષાવિકભાવ એ ત્રણમાંથી ગમે તે ભાવ ઉત્પન્ન થાય ત્યારે ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણઠાણાને અવિરતિ સમ્યગદષ્ટિગુણસ્થાનક કહે છે. ચોથા ગુણઠાણે અવિરતિ શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ તીર્થંકરના શ્રાવક શ્રીકૃષ્ણ હતા, તેઓ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
અવિરતિ સમ્યગ્દષ્ટિ શ્રાવક હતા; તેમજ શ્રી ચાવીશમા તીર્થંકર શ્રીવીર પ્રભુના શ્રેણિક રાન્ત, અવિરતિ શ્રાવક હતા. જ્યારે અપ્રત્યાખ્યાની કષાયને ઉદ્ભય ટળે છે ત્યારે દેશિવરતિ પાંચમું ગુણુઠાણું શ્રાવકને પ્રાપ્ત થાય છે અને તેથી તે વિસ્તૃત શ્રાવક કહેવાય છે. પ્રશ્ન—અવિરતિ શ્રાવક અને વિરતિ શ્રાવક એ એમાં મહાન કાણુ ? ઉત્તર—અવિરતિ શ્રાવક કરતાં વિરતિ શ્રાવક મહાન છે. પ્રશ્ન—કાની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે ? ઉત્તર--શ્રી સદ્ગુરૂની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન—શ્રી સદ્ગુરૂ પાસે જઇને ભવ્ય જીવીએ શું કરવું જોઇએ ? ઉત્તર—શ્રી સદ્ગુરૂને પ્રશ્ન પુછવા જોઇએ. ધર્મતત્ત્વ સબંધી નાન કરવા માટે મનમાં જે જે શંકાએ ઉડે તેને ખુલાસા કરવા જોઇએ. શ્રી સદ્ગુરૂની દેશના સાંભળવી જોઇએ. ગુરૂતે પ્રશ્ન પુછવાથી તથા તેમની દેશના સાંભળવાથી અનેક પ્રકારના ફ્ાયા થાય છે. જુઓ શ્રી રાયપલેની સૂત્ર. શ્રી કેશિકુમાર મુનિવર્યની પાસે પ્રદેશી રાજા ગયા હતા તે પ્રથમ તા અત્યંત નાસ્તિક હતા, દેવલાક, સ્વર્ગ, પુણ્ય, પાપ, મુક્તિ અને આત્મા વગેરે કંઇ છેજ નહિ એમ માનતા હતા, હિંસાકર્મ વગેરેમાં આસક્ત હતેા સાધુઓને તે પાખંડી-ઢોંગી માનતા હતા. પણ કેશિકુમાર મુનિરાજને પ્રશ્ન પુછતાં તેના મનની શંકા ટળી ગઇ અને આત્માદિ તત્ત્વની દૃઢ શ્રદ્ઘા થઇ અને તેણે કેશિકુમારને ધર્માચાર્ય તરીકે માન્યા. પ્રદેશી રાજાએ શ્રાવકના ધર્મ અંગીકાર કર્યાં. આ ઉપરથી સુના જોશે કે મુનિગુરૂને પ્રશ્ન પુછતાથી સમ્યક્ તવાની દૃઢ શ્રદ્ઘા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-શું શું જાણવાથી શ્રાવકધર્મ પ્રાપ્ત થાય છે? ઉત્તર—નવતત્ત્વ, ષદ્ભવ્ય, કર્મસ્વરૂપ, સાતનય, સપ્તભંગી, નિક્ષેપ, ગુણુસ્થાનક, ખારવ્રત, પંચમહાવ્રત, પંચભાષ્ય, દેવ, ગુરૂ અને ધર્મ વગેરે તત્ત્વનું સ્વરૂપ, જાણુવાથી શ્રાવકધર્મ પામી શકાય છે. નવતત્ત્વ જાણ્યા વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી. કાલ, સ્વભાવ, નિયતિ, કર્યું અને ઉધમ એ પાંચ કારણથી કાર્ય થાય છે; એમ જે જાણે છે તે શ્રાવક થઈ શકે છે. જીનેશ્વરે જે કહ્યુ' છે તે સત્ય છે, એમ જે દૃઢ શ્રદ્દા ધારણ કરે છે તે શ્રાવક થઇ શકે છે. ઉપશમા િનિય સમ્યક્તત્ત્વને તેા કેવલજ્ઞાની વિના અન્ય કાઇ જાણી શકે નહિ. નિશ્ચય સભ્યને કોઇ હાલ પાતે જાણી શકે નહીં. નિશ્ચય સકિત
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
ગુણુ અરૂપી છે તે છદ્મસ્થના જ્ઞાનથી જાણી શકાય નહીં. વ્યવહાર શ્રદ્ધારૂપ સમ્યક્ત્વને તેા પેાતાની શ્રદ્ધાથી તરતમ યેગે જાણી શકાય છે. તત્ત્વજ્ઞાન વિના શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ ગુણુ પ્રાપ્ત થતું નથી, માટે શ્રાવક ધર્મ જાણુવા માટે પ્રથમ જૈન તત્ત્વાના અભ્યાસ કરવા જોઇએ. જૈન તત્ત્વાનું શ્રવણુ સદ્ગુરૂ મુખથી કરવું જોઇએ. શ્રી ભગવતી સૂત્રમાં શ્રાવકને હ્રદરા, ગઢીચટ્ટા, જગ્યાો વૃદ્દીતાઃ અર્થને પામેલા અને અર્થને ગ્રહણ કરેલા એવા કહ્યા છે. સ્થૂળતિ ધર્મ શુહત્તારાાત્ ત્ત થાવ ગુરૂ પાસેથી જે તત્ત્વ સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. દેવ ગુરૂ અને ધર્મ તત્ત્વનું જ્ઞાન થયા વિના શ્રદ્ધા થઇ શકતી નથી અને શ્રદ્ઘા વિના શ્રાદ્ધપણું પ્રાપ્ત થઈ શકતું નથી, માટે પ્રતિદિન જૈન શાસ્ત્રનું ગુરૂ પાસે શ્રવણ કરવું જોઈ એ. પ્રશ્ન—શ્રાવક થવા માટે અન્ય કયા કયા ગુણા ધારણ કરવા જોઇએ ? ઉત્તર્——ઉત્કૃષ્ટ એકવીસ ગુને ધારણ કરવા જોઇએ. પ્રશ્ન—એકવીસ ગુણુ કયા કયા છે તેમજ તે પ્રત્યેકનું સંક્ષેપમાં સ્વરૂપ
સમજાવશેા?
૫
ઉત્તર્—શ્રી ધર્મરત્નપ્રકરણમાં નીચે પ્રમાણે શ્રાવકના એકવીસ ગુણુ લખ્યા છે. તપાટઃ
For Private And Personal Use Only
धम्मरयणस्स जुगो, अरूखुद्दो रुववं पगइसोमो; लोगपिओ अक्कूरो, भीरु असतो सुदख्खिण्णो. लज्जालुओ, दयालु, मज्जत्थोसोमदिठ्ठि गुणरागी; सह सुपरुखजुत्तो, मुदीहदसी विसेसन्नू. बुढागो, विणीओ, कयण्णुओ पर हियत्थकारी य तह चैत्र लद्धलख्खो, इगवी सगुणेहिं संपन्नो. અક્ષુદ્ર, રૂપવાન, શાન્તપ્રકૃતિવાળા, લોકપ્રિય, ક્રૂ, પાપભી, નિષ્ક પટી, દાક્ષિણ્યવાન, લજ્જાળુ, દયાળુ, મધ્યસ્થસાદષ્ટિવાળા, ગુણાનુરાગી, સકથક, સુપક્ષયુકત, દીર્ધદર્શી,ગુણદોષન, વૃદ્ધજનને અનુસરનાર, વિનીત, કૃત,
३
પરાપકારી અને લબ્ધક્ષઢ્યવત; એ એકવીસ ગુણુને જે મનુષ્ય ધારણુ કરે છે તે ધર્મરત્નને પાત્ર થઈ શકે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
१ प्रथम अक्षुद्र गुण.
खुद्दोत्ति अ गंभीरो, उत्ताणमई न साहए धम्म; सपरोपयारसत्तो, अखुद्दो तेण इह जुग्गो.
ક્ષદ એટલે અગંભીર અર્થાત ઉછાંછળી તુચ્છ બુદ્ધિવાળો જે હોય તે ધર્મ સાધી શકે નહીં. જે અશુદ્ધ અર્થાત ગંભીર હોય છે તે સર્વ જેએલું તથા દેખેલું હૃદયમાં રાખે છે, મોટું પેટ રાખે છે, અર્થાત સર્વ મનમાં રાખે છે. ગંભીર મનુષ્ય એકદમ લાભાલાભને વિચાર કર્યા વિના જે કંઈ જેએલું વા દેખેલું હોય તત્સંબંધી બકબકાટ કરે નહીં, ગમે તેવું જાણ્યું હોય તે પણ અનર્થકારક હોય તો તે અન્યને કહે નહીં, ક્રોધ, લોભ, માન અને માયા આદિ દોષોના વા થઈ કેઈની વાત કોઈને કહી દે નહીં, તે ગંભીર ગુણવાળે સમજો. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય કોઈના મને ઉઘાડા પાડે છે, કોઈના દોષોનું કથન કરે છે, તેથી તે સ્વપરનું હિત કરી શક્તો નથી અને ઉછાંછળી બુદ્ધિના મેગે તે જ્યાં ત્યાં અશાન્તિ કરનાર થઈ પડે છે. તુચ્છ બુદ્ધિ વાળે મનુષ્ય જરા વાતમાં છેડાઈ જાય છે અને તેથી સામાનાં છતાં વા અછતાં છિ . જ્યાં ત્યાં બોલવા મડી જાય છે. ખાનગી (ગુપ્ત) વાતોને તથા કોને પણ તે ઉઘાડાં પાડી દે છે તેથી તે પિતાના આત્માનું હિત કરી શકતો નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય કોણ જાણે કઈ વખતે શું કરશે તેને પણ નિશ્ચય થતો નથી.
તુચ્છ બુદ્ધિવાળા અનેક સંકટના વાદળાં મનરૂપ આકાશમાં ઉભાં કરે છે, તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય પિતાનું તથા પિતાના સંબંધીઓનું ભલું કરવા સમર્થ થઈ શક્તો નથી. તુચ્છબુદ્ધિવાળો મનુષ્ય સંસારવ્યવહારમાં પણ પ્રતિષ્ઠા પામી શકતા નથી અને તે મનુષ્ય જગતમાં ઉચ્ચ પદવી પર ચઢી શકતા નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય સર્ષની પેઠે ભયંકર લાગે છે. તે પિતાના કુટુંબને પણ શાતિમાં રાખી શકતા નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય પિતાના સંબંધીના દે વદીને તેની હેલના-નિન્દા કરાવે છે અને તેથી કોઈ વખતે કોઇના પ્રાણુને નાશ પણ થાય છે. તુચ્છ બુદ્ધિવાળાને કોઈ પિતાના હૃદયની ખાનગી વાત કહી શકતું નથી, અનેક દોષોને આકર્ષિનાર તુચ્છ બુદ્ધિજ છે; માટે મનુષ્યોએ તુચ્છ બુદ્ધિને ખરા અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ અને ગંભીર ગુણને ધારણ કરવો જોઇએ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
v
પ
*
*
**
-.
..........
.....
... *
ગંભીર ગુણ ધારણ કરવાથી થતા ફાયદા ગંભીર ગુણ ધારણ કરવાથી પિતાના આત્માને અને અન્યના આત્માને શાનિમાં રાખી શકાય છે. ગંભીરતાથી મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચ દશા તરફ ખેંચે છે અને દોષોને ઢાંકી ગુણ ગ્રહવા સમર્થ થાય છે. ગંભીર પુરૂષ, અન્ય મનુષ્યોને વિશ્વાસ મેળવી શકે છે અને તે અન્ય મનુષ્યોનાં હૃદય જેવા સમર્થ થાય છે, દરેક ધર્મમાં સગુણ અને દેષો કયા કયા અંશે છે તે જોઈ શકે છે, પણ તે ગંભીર હોવાને લીધે કોઈને અપ્રિય થઈ પડતો નથી. ગંભીર મનુષ્ય હજારો વાતને મનમાં રાખી શકે છે અને તે કોઈને દોષો પ્રકાશ નથી; તેથી તે સર્વત્ર માનનીય થઈ પડે છે. ક્રોધાદિ દોષોની મન્દતાના લીધે ગંભીર મનુષ્ય હૃદયની શુદ્ધિ કરે છે અને તેથી તે યોગ્ય શબ્દોને વિચાર કરી બોલે છે. ગમે તેવા પ્રસંગોમાં પણ કોઈનાં તે છિદ્ર ઉધાડતો નથી તેથી તે સર્વને મિત્ર બની શકે છે. ગંભીરતાના પ્રતાપથી વરીયે પણ ગુણો ગાવા માંડે છે અને તેથી તે પિતાનું અને પરનું ભલું કરવા સમર્થ થાય છે. ગંભીરતાના પ્રતાપે વૈરીના પણ દેષ બોલતો નથી ત્યારે તે સાધુસન્તોના છતા અગર અછતા દેષને તો કેમ બોલી શકે છે અર્થાત બેલે જ નહીં.
મનુષ્ય પોતાના ગંભીર ગુણથી હૃદયને ધર્મગ્ય બનાવે છે. ગંભીર મનુષ્યના હૃદયમાંજ ધર્મ ઠરી શકે છે. માટે સર્વ ગુણોમાં પ્રથમ નંબરવાળા ગંભીરગુણને મનુષ્યોએ ધારણ કરવો જોઈએ. જ્યારે ગંભીર ગુણ વિના શ્રાવકપણું હેઈ શકતું નથી, ત્યારે ગંભીર ગુણ વિના સાધુપણું તો કયાંથી હાઈ શકે ? અર્થાત ન હોઈ શકે. ગંભીર ગુણવંત સાગરની ઉપમાને ધારણ કરે છે; સાગરના મધ્ય ભાગમાં શું રહ્યું છે તે ઉપરથી જોતાં માલુમ પડે નહીં, તેમ ગંભીર પુરૂષના હૃદયમાં શું રહ્યું છે તેની અન્ય સામાન્ય મનુષ્યને ખબર પડતી નથી. ગંભીર પુરૂષનું હૃદય વિશાળ હોય છે તેથી તે જે સાંભળે છે તે હૃદયરૂ૫ સમુદ્રના તળીએ મૂકે છે; તે કારણ વિના અને લાભ વિના કોઈ વાતને એકદમ કહેતો નથી તેથી તે સંસાર વ્યવહારમાં પણ શ્રેષ્ઠ ગણાય છે અને ધર્મ રત્ન માટે પણ યોગ્ય ગણાય છે. ગંભીર પુરૂષના હૃદયને કઈ કળી શકતું નથી. જગમાં ઉચ્ચ પદવી પર તે આવે છે અને તે મનની શાદશા રાખી શકે છે, માટે ધર્મરત્નના અર્થીઓએ ગંભીર ગુણને અવશ્ય ધારણ કર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
२ द्वितीय-रूपवान् गुण. संपुग्नंगोवंगो, पंचिंदियसुंदरो मुसंघयणो;
होइ पभावहेऊ, खमोय तह रूववं धम्मे. २ સંપૂર્ણ અંગોપાંગવાળો પાંચ ઈન્દ્રિયોથી સુંદર દેખાતો અને સારા બાંધાવાળો હોય તે રૂપવાન ગણાય છે. તે પુરૂષ ધર્મ પાળવામાં સમર્થ થાય છે. અખંડિત અંગવાળો પંચેન્દ્રિયથી શોભતે મનુષ્ય વિશેષતઃ ધર્મરનને
ગ્ય થાય છે. પહેલા સંઘયણ વાળો જ ધર્મ પામી શકે એ અર્થ કરે. નહીં, કારણ કે સર્વે સંસ્થાન અને સર્વ સંહનોમાં ધર્મ પામી શકાય છે. સારા બાંધાવાળો હોય તે તપ સંયમાદિક અનુષ્ઠાન કરવામાં સમર્થ રહી શકે છે એમ આ વિશેષણ આપવાને અભિપ્રાય છે; એવો પુરૂષ, તીર્થની ઉન્નતિનું કારણ થઈ શકે છે.
નદિષેણુ અને હરિ કેશિબળ વગેરે કુરૂપવાન છતાં ધર્મ પામ્યા છે, એમ કહી રૂપવા૫ણનો દોષ ન બતાવવો જોઈએ, કારણ કે તેઓ પણ સંપૂર્ણ અંગે પાંગાદિકે કરી યુક્ત હેવાથી રૂપવાનજ ગણી શકાય છે અને આ વાત પણ પ્રાયિક છે; કારણ કે અન્ય ગુણને સદ્ભાવ હોય તો પછી કુરૂપપણું હોય અથવા કેઈ બીજા અમુક ગુણને અભાવ હોય તેથી કંઈદેષ આવતો નથી. કહ્યું. છે કે, ચોથા ભાગે ગુણહીન હોય તો મધ્યમ પાત્ર અને અર્ધગુણહીન હોય તે અધમ પાત્ર જાણવા. શરીર મજબૂત બનાવવું કે જેથી શરીર દઢ થવાથી ધર્મની સાધના બરાબર થાય એમ છેવટને લેખક તરફથી સારાંશ સમજો.
३ त्रीजो सौम्य स्वभाव गुण.
पर्यई सोम सहावो, न पावकम्म पवत्तए पायं,
होइ सुहसेवाणिज्जो, पसमानिमित्तं परेसिपि. ३
સ્વભાવે શાન્ત સ્વભાવવાળ ઘણું કરીને પાપકર્મમાં પ્રવૃત્તિ કરતા નથી અને સુખે સેવી શકાય છે અને અન્યોને પણ શાતિનો નિમિત્તભૂત બની શકે છે. જેને ભયાનક આકાર ન હોય તેની પાસ અન્ય મનુષ્ય જઈ શકે છે. તે મનુષ્ય ક્રોધ પામશે એમ અન્યાના મનમાં વિચાર આવતો નથી,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
તેમજ તે પિતે પણ એકદમ ક્રોધથી ધમધમાયમાન થઈ શકતો નથી. શાન્ત સ્વભાવવાળા એકદમ વિચાર્યાવના પગલું ભરતા નથી, તેથી તેવા મનુષ્યની દુનિઆમાં ઘણી કિસ્મત થાય છે અને તે ઉચ્ચ પદવીપર ચઢે છે અને અન્યોને પણ પિતાના સહવાસથી ફાયદો કરે છે. ગુંચવણ ભરેલ કામોમાં પણ શાન્તસ્વભાવવાળો ગુંચવાતો નથી. પિતાના શાન્ત સ્વભાવના લીધે અન્યમનુષ્યોના સંસર્ગમાં રહીને પણ ધારેલ કાર્ય સિદ્ધ કરે છે. તે એકદમ કોઈને શાપ આપી શકતો નથી. સર્વ મનુષ્યોના ભલા માટે તે શુભ વિચાર કરી શકે છે. ચંદ્રભાપર જેમ સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થાય છે, તેમ તેનાપર અન્ય મનુષ્યને સ્વાભાવિક પ્રેમ થાય છે. ગમે તેવા કલેશના વાતાવરણમાં પણ તેની પ્રકૃતિ શાન્ત દેખાય છે.
તેથી તે અન્યોને પણ આશ્રય કરવા ચોગ્ય થાય છે. હિંસા, ચોરી, વગેરે દુષ્ટ કાર્યોમાં તે પ્રવૃત્તિ કરી શકતો નથી. તેને તે અત્યંત વલ્લભ લાગે છે. તે પિતાના આત્માના ઉદ્ધાર માટે યોગ્ય બેધને ધારણ કરી શકે છે. સત્યાસત્યનો વિચાર બને તેટલું કરી શકે છે, માટે સ્વભાવે શાન્ત સ્વભાવવાળો મનુષ્ય ધર્મરત્નના યોગ બને છે.
૪ ચોથો ટોકિય મુ.
इह परलोयविरुद्धं, न सेवए दाणविणय सीलट्ठो लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं. ४
જે પુરૂષ, દાતાર, વિનયવત, શીલવંત હોય છે તે આ લોક અને પરલોક વિરૂદ્ધને સેવત નથી તેથી તે લોકોમાં પ્રિય થઈ પડે છે અને મનુષ્યનું ધર્મમાં બહુ માન ઉત્પન્ન કરે છે.
આકવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે.” સર્વ કોઈની નિન્દા કરવી અને તેમાં પણ વિશેષતઃ ગુણવત્ત સાધુઓ, મહાત્માઓ વગેરેની નિન્દા કરવી અને ભેળે ભાવે ધર્મ કરનારની હાંસી કરવી, તેમજ જગતમાં પૂજનીય પુરૂષોનું અપમાન કરવું, તેમજ ઘણુ લકથી જે વિરૂદ્ધ હોય તેની સોબત કરવી, તેમજ દેશ, કૂળ, જાત, વગેરેના જે શ્રેષ્ઠ આચાર હોય તેનું ઉલ્લંધન કરવું, ઉભટ વેષ પહેર, ભલા મનુષ્યને કષ્ટ પડતાં રાજી થવું, પિતાનું સામર્થ્ય છતાં ભલા મનુષ્યનું દુઃખ ન ટાળવું,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રાવક ધમ સ્વરૂપ.
સમજ્યા વિના ગમે તે બાબતનો ગમે ત્યાં બકવાદ કર; ઈત્યાદિ કાર્ય લોક વિરૂદ્ધ જાણવાં.
પરલેથી જે જે કાર્યો શાસ્ત્રધારે વિરૂદ્ધ ગણાય તે પરલોક વિરૂદ્ધ કાર્ય જાણવાં. તેવાં કાર્ય કરવાથી અશ્રદ્ધા આદિ દોષનું આવાગમન થાય છે અને આત્મા, પાપકર્મથી બંધાય છે.
છે ઉભયલેકવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે.” જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસનો આ જગતમાં અતિ પાપી પુરૂષોમાં હમેશ રહે છે.
વ્યસની મનુષ્ય ઈહિ પણ, સારા મનુષ્યોમાં નિંદાય છે અને મૃત્યુ બાદ દુર્ગતિમાં જાય છે.
એ સાત વ્યસનથી આ ભવમાં પણ દુઃખ થાય છે અને પરભવમાં પણ નરકાદિગતિમાં દુઃખ ઉત્પન્ન થાય છે, માટે ઉભયલોક વિરૂદ્ધ એવાં સાત વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. એ સાત વ્યસનના ત્યાગથી લેકોમાં પ્રિય થવાય છે.
લોકપ્રિય થએલ મનુષ્ય, સર્વ મનુષ્યોને પોતાના તરફ ખેંચે છે અને અન્ય મનુષ્યને ઉપકારક થઈ પડે છે. લોકપ્રિય મનુષ્ય જગતમાં ઉત્તમ કાર્ય કરવા માટે સમર્થ બને છે. જગતમાં લોકપ્રિય મનુષ્ય જ્યાંત્યાં ધર્મને ફેલાવો કરવા સમર્થ થાય છે. લોકપ્રિય મનુષ્ય ધર્મગુરૂને પ્રેમ મેળવી શકે છે. લોકપ્રિયપર સર્વ લોકો વિશ્વાસની નજરથી જુએ છે. લોકપિયગુણ ગ્રહણ કરવાની ઈચ્છાવાળાએ કદી કટુવાણું વદવી નહીં. લોકપ્રિયતા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે જે ઉપાયોથી પ્રાપ્ત કરી શકાય તે તે ઉપાયોને સ્વીકાર કરવો જોઈએ. કીર્તિઆદિની મુખ્ય વાંચ્છાવડે જે કપ્રિય થવા માગે છે, તે ઉત્તમ સિદ્ધાન્ત કથિત નિષ્કામ વૃત્તિથી દૂર જાય છે.
દાન આપવું તે પોતાની સ્વભાવિક ફરજ સમજીને દાન આપવું, તેમજ વિનય એટલે યોગ્ય પુરૂષને ભક્તિ અને બહુમાનથી મન, વચન, અને કાયાથી સત્કાર કર, શીલ એટલે સદાચારમાં તત્પર રહેવું. શુભ આચારે પાળવાથી મનુષ્ય, લોકોમાં માનનીય થઈ પડે છે. આ સઘળું ખરા અન્તઃકરણથી કરનાર ખરી કપ્રિયતા મેળવી શકે છે; જે કરવું તે આત્માના ગુણે ખીલવવા માટે જ કરવું.
દાન, વિનય આદિ ગુણેમાં તત્પર થનારે મારા વિષે લોકોને પ્રેમભાવ વચ્ચે કે નહીં તે જોવા જરા માત્ર લક્ષ આપવું નહીં, તેણે તો લોકોની
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧૧
wwww
પ્રિયતાના શબ્દોનું શ્રવણ કરવા જરા માત્ર કાનને મહેનત આપવી નહીં.' દાન, વિનય, સદાચારમાં પ્રવર્તવું એ મહારું કર્તવ્ય છે અને એ કરવું જોઈએ, એમ નિશ્ચય કરી પ્રયત્ન કરવો. એમ તેની પ્રવૃત્તિથી તે લોકમાં પ્રિય થઈ પડે છે અને તે ધર્મરત્નને યોગ્ય થાય છેજ. સખાવતથી પ્રત્યેક પ્રાણી સહેજે વશીભૂત થાય છે. દાન ક્રિયાથી વૈરે ભૂલાય છે, દાનથી અન્ય મનુષ્યો બંધુતુલ્ય થાય છે, માટે દરરોજ દાન કરવું. લોક પ્રિય મનુષ્યથી સમ્યગદષ્ટિ છે પણ ખુશી થાય છે અને સ્વપરના આત્માની ઉન્નતિ કરવા તે સમર્થ થાય છે. લોકપ્રિય થએલામાં પ્રાયઃ ક્રૂરતા રહેતી નથી અર્થાત તે અદર બને છે તે હવે જણાવે છે.
પાંચમો ગર ગુજ.
कूरो किलिट्ठभावो, सम्मं धम्म न साहिउं तरइ ॥ इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अकूरो ॥ ५ ॥
ક્રર ( કિષ્ટિ) પરિણમી હોય છે તે ધર્મને સમર્થપણે સાધવા સમર્થ થઈ શકતો નથી. તેથી તે ક્રૂર પુરૂષ અત્ર શુદ્ધ ધર્મમાં યોગ્ય નથી, પણ જે અદ્ભર છે તે જ યોગ્ય જાણો. - ઈર્ષ્યા, કલેશ, આદિથી ક્લિષ્ટ પરિણામવાળો હોય તે સમ્યગુરીયા ધર્મ સાધવાને યોગ્ય થઈ શકતો નથી.
વર ક્રરતારૂપ છે. ક્રોધથી વૈર ઉત્પન્ન થાય છે. વેરી મનુષ્યો દાવ સાધીને પ્રતિપક્ષીઓનાં મસ્તક ઉડાવી દે છે. વૈરથી સામાના ઉપકાર તરફ લક્ષ રહેતું નથી. વૈરી વિશ્વાસને વાત કરે છે. વૈરથી સંસારમાં ઘણું કાળ પર્યત છે પરિભ્રમણ કરે છે. વૈરથી મનુષ્યનું હૃદય અશુદ્ધ બને છે અને તેથી તે ધર્મના સંસ્કાર પામવા માટે યોગ્ય બનતું નથી. વૈરવાળો મનુષ્ય, અકર બની શકતો નથી. તેના હૃદયમાં દયાને વાસ હેતો નથી. તેમજ ઈષ્ય અને કલેશથી જેનું હૃદય સંતપ્ત રહે છે, તે ક્રર પરિણામવડે કરહિંસાકર્મ વગેરેમાં પ્રવૃત્તિ કરે છે અને તેમાં પ્રસંગે પિતાને પણ નાશ થાય છે. કિલષ્ટ પરિણુમથી દયાભાવ, ભ્રાતૃભાવ, સર્વ જીવોની સાથે એકતા રાખવી, સર્વ મનુષ્યોના ભલામાં ભાગ લે, વગેરે સન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ શક્તી નથી. દ્વેષાદિથી ક્લિષ્ટ પરિણામી મનુષ્ય, દયાનાં ઝરણુંની નદીઓને
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રવાહ સર્વત્ર પ્રસરાવી શક્તો નથી. કિલષ્ટ પરિણમી મનુષ્ય, સહજ વાતમાં મહાન કલેશનું યુદ્ધ આરંભે છે, જ્યાં ત્યાં વૈર ઝેરનાં બી રોપે છે અને તેનાં ફલ ભવોભવમાં પિતે ભેળવીને દુઃખ પામે છે. કૂરપરિણામ ધારક, પિતાના દેશોને પિતે દેખી શકતા નથી.
ગુરૂ પણ કર મનુષ્યને ઉપદેશ આપતાં ભય પામે છે કારણ કે જે તે. મનો ઉપદેશ ક્રૂર મનુષ્યના મનમાં ન રૂઓ તો ગુરૂને પણ ઉપાધિ કરે છે, માટે કરપણુનો ત્યાગ કરી અક્રૂરભાવ પ્રાપ્ત કરવો જોઈએ.
અકરભાવથી મનુષ્યનું ભલું કરી શકાય છે. વૈરની પરંપરાને નાશ કર હોય તો અરભાવ ધારણ કરવું જોઈએ. અક્કર પરિણામથી દુષ્ટ મનુષ્યનું પણું ભલું કરી શકાય છે. અક્રર પરિણામથી અન્ય મનુષ્યોને પ્રેમ મેળવી શકાય છે. અક્રર પરિણામથી વૈરીઓનાં વૈર નાશ કરી શકાય છે અને ધર્મરત્નની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે, માટે મનુષ્યોએ શ્રાવકપણું પ્રાપ્ત કરવા અક્કર પરિણામ ધારણ કરવું જોઈએ. અકર મનુષ્ય પાપકર્મથી બીએ છે, માટે અક્કરગુણ કહ્યા પછી 11મીરતા ગુણને વર્ણવે છે.
६. छट्टो पापभीरु गुण.
इह परलोयावाए, संभावंतो ने वट्टए पावे ।। बीहइ अजसकलंका, तो खलु धम्मारिहो भीरू ॥ ६॥
આ લોક ને પરલોકના સંકટો વિચારીને જ પાપમાં પ્રવર્તતો નથી અને અપયશના કલંકથી ડરતો રહે છે તે ભરૂ કહેવાય છે; એવા પ્રકારનો ભરૂ પુરૂષ, ધર્મને યોગ્ય ગણાય છે.
આ લોકના અપાય એટલે, રાજ તરફથી થતી ધરપકડ, લોકમાં હેલના, લોકોને ધિક્કાર અને પરલોક અપાય (નરકગતિ ગમનાદિકને) માનતે છત હિંસા જૂઠ વગેરે કાર્યોમાં પાપભીરુ મનુષ્ય, પ્રવેશ કરતો નથી. પાપભીરૂ, જે જે હેતુઓથી પાપ આવે તે તે હેતુથી અહીને રહે છે અને તે તે હેતુઓને આકરતો નથી. પાપના કાર્યમાં ગમે તે લાલચથી પગ મૂકતાં ડરે છે અને તે પાપીઓની સંગતિથી પણ ડરે છે. ગમે તેવા કલેશપ્રસંગોમાં પણ અન્યનું બુરૂ કરતાં ભય પામે છે. કારણ કે તે જાણે છે કે અન્યનું
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧૩
અશુભ કરતાં પોતાના હૃદયમાં જે અશુભ પરિણામ છે તેજ પિતાનું બુરૂ કરે છે અને તેથી ખરાબ અવતાર ધારણ કરવા પડે છે.
પાપકર્મથી હીનાર મનુષ્ય પાપીઓની અપેક્ષાએ શૂરવીર ન ગણાય પણ તે ધર્મીઓની અપેક્ષાએ શુરવીર ગણાય છે. પાપીઓ પાપથી ભય પામનારાઓને કેટલીક વખત પ્રવૃત્તિ માર્ગમાં હઠાવી દે છે અને પાપભીરૂને પિતાના તાબામાં રાખે છે. પાપીઓ લડાઈ, ટંટા, મારામારી, હિંસા કર્મ વગેરેથી ડરતા નથી તેથી તેઓ પાપભીરૂઓની સાથે યુદ્ધ વગેરેમાં ફાવી જાય છે અને પાપભીરૂ ઓ રંકપ્રજા તરીકે સદાકાળ પાપીઓના પંજામાં ફસાય છે અને તેથી કઈ વખતે તેઓ ધર્મને બચાવ કરવા પણ સમર્થ થતા નથી, તેથી મુસલમાનના જેરથી કેટલાક હિન્દુઓ મુસલમાન થઈ ગયા તેમ પિતાના કુટુંબને પણ અન્ય ધર્મ સ્વીકારવાની ફરજ પડે છે. આમ કોઈ આશંકા કરી પાપભીરૂપણને ઉડાવે તેને ઉત્તરમાં કહેવાનું કે પાપભીરૂપણું પણ અમુક અપેક્ષાઓ લેઇને છે, તેથી પૂર્વોક્ત દેષાપત્તિનું કલંક ઉડી જાય છે. ધર્મ રક્ષણ આદિ માટે, હૃદયમાં પાપને ભય રહે તોપણ, બાહ્યથી અમુક સ્થિતિએ વર્તવું પડે છે અને ધર્મની રક્ષા માટે શૂરવીર થવું પડે છે, વગેરે અનેક અપેક્ષાઓ ઉત્સર્ગ અને અપવાદ માર્ગમાં સમજતાં, પાપભીરૂ થવામાં જે જે અપેક્ષાએ શૂરવીર રહેવાનું છે, તેમાં કોઈ જાતનો બાધ આવતું નથી. શ્રી મહાવીર સ્વામીના શ્રાવક ચેડા મહારાજે પોતાની ક્ષત્રિય ધર્મની નીતિ સાચવવાને માટે ઘોર યુદ્ધ કર્યું હતું અને તેમાં પિતાની સામે લડવાને ચમરેન્દ્ર આવ્યા હતા તો પણ તે ડર્યા નહોતા. કુમારપાળ, ભરતરાજા, બાહુબલિ વગેરેના દાખલા મોજુદ છે. વિશેષ માટે જૈન શૈલીના જ્ઞાતાને પુછી ખુલાસો કરો. પાપભીર બનવાથી અકાર્યો થતાં અટકે છે. પાપભીરૂ, અન્યાય નવા કદી પ્રવૃત્તિ કરતો નથી, તેમજ તે રાજ્યના કાયદાઓ કે જે પ્રજાના ભલા માટે કર્યા છે તેને માન આપી વર્તે છે; રાજ્યવિરૂદ્ધ કૃત્ય કરવામાં પાપભીરૂ કરે છે. અનીતિના કાર્યોમાં તે માથું મારતો નથી અર્થાત પ્રવૃત્તિ કરતો નથી, તેથી નીતિ માર્ગમાં તેને સહેજે પ્રવેશ થાય છે. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મવિરૂદ્ધ કાર્ય કરી શકતો નથી. પાપના ભયથી તે સાધુ મહાત્માઓને કદી પીડી શકો નથી, તેમજ અછતાં આળ કોઈના ઉપર મૂકી શકતો નથી. પાપના ભયથી તે લીધેલાં વ્રત ભાગી શકતો નથી. વિનાકારણે પાપભીરૂ, કોઈ પણ જીવન ઘાત કરવા અશુભ પ્રવૃત્તિ આદરતે નથી. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મની નિન્દા કરતાં તેમજ હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વગેરેમાં
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રવૃત્તિ કરતાં અચકાય છે. કદાપિ પ્રમાદથી કોઈ પાપ થઈ ગયું હોય છે તેા તેના મનમાં અત્યંત ભય રહે છે. એવા પાપભીરૂ મનુષ્ય, શ્રાવક ધર્મરત્નને ચેાગ્ય અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપભીરૂ હાય છે તે શઠેપણું કરતા નથી, માટે હવે અરાદ નામના સાતમે ગુણુ કહે છે.
७ सातमो अशठ गुण.
असठो परं न वचइ, वीससणिज्जो पसंसणिज्जो य ।। ऊज्जमइ भावसारं, ऊचिओ धम्मस्स तेणे सो ॥ ७ ॥
અશઃ પુરૂષ અન્યને છેતરતા નથી—તેથી તે વિશ્વાસ કરવા યાગ્ય અને પ્રશંસા કરવા યોગ્ય બને છે અને ભાવપૂર્વક ઉદ્યમ કરે છે માટે તે ધર્મને ચેાગ્ય ગણાય છે.
નિષ્કપટી મનુષ્ય અન્યને વંચતા નથી તેથી તે વિશ્વાસ કરવા ચાગ્ય અને તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. કપટી પુરૂષ કાપ કોઇના અપરાધ ન કરે તાપણુ તે પેાતાના દોષના જોરે સર્પની પેઠે અન્યાને વિશ્વાસ કરવા ચેાગ્ય થતા નથી. અશ પુરૂષનું લક્ષણ કહે છે.
|| જોTM |
જેવું ચિત્ત હોય તેવી રણ ( ક્રિયા ) હાય. એ રીતે તેઓને ધન્ય છે.
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रिया ॥ धन्यास्ते त्रितये येषां विसंवादो न विद्यते ॥ १ ॥
વાણી હાય અને જેવી વાણી હાય તેવું આચ ત્રણ બાબતામાં જે પુરૂષાને અવિસવાદ ડ્રાય
અજ્ઞòપુરૂષ ધર્માનુષ્ઠાનમાં સદ્ભાવપૂર્વક વર્તે છે. ધણા લેાકેા અન્યના
પેાતાના ચિત્તને રંજન ભાગ્યાવિના કદાપિકાળે
ચિત્તને ચમત્કાર કરનાર મળી આવે છે, પણ જે કરે છે એવા તેા અલ્પજ હાઈ શકે છે. શૂપણું ધર્મપાત્ર બની શકાતું નથી. અન્યાને અનેક પ્રકારના બનાવટી આડંબરેાથી ખુશી કરી શકાય છે, પણ આત્મા તે સત્ય બનાવેાથીજ સંતુષ્ટ થાય છે, માટે અપણું તેજ જગતમાં આદરવા ચેાગ્ય છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ. શહત્વથી થતા કુફાયદાઓ.
શ પણાથી લુચ્ચાઇ, ઢાંગ, છળકપટ વગેરેની વૃદ્ધિ થાય છે. શાપણાથી જ્યાં ત્યાં લેાકામાં અપમાન થાય છે. શઠમનુષ્ય પોતાના સ્વાર્થને માટે ગમે તેવા મિત્રને પણ છેતરતા આંચકા ખાતા નથી. શમનુષ્ય નાતજાતમાં અગર સભાઓમાં પણ લુચ્ચાઇના લીધે માનનીય થઈ પડતા નથી. શહે મનુષ્ય ઉપરથી બહુ સારા લાગે છે પણુ પેટમાં પેસીને તે અન્ને પગ લાંબા કરે છે. શઠમનુષ્ય અન્યાને દુ:ખના ખાડામાં નાખે છે. શઠમનુષ્યતી વાણી મીઠી હોય છે અને હૃદય ઝેરી હાય છે. શઠમનુષ્યની વાણી સર્વત્ર જુદા જુદા પ્રકારની હોય છે અને મન જુદા પ્રકારનું હોય છે. તે કૃત્રિમપ્રેમ દેખાડીને અન્યના પ્રાણ, ધન, પ્રતિષ્ટા અને કાર્તિને ચુસી લે છે. ગમે તે અવસ્થામાં તે પોતે ઠરીને એસતા નથી અને અન્યાને ઠરીને બેસવા દેતા નથી. તે દેવ, ગુરૂ, મિત્ર, કુટુંબ, રાજ્ય વગેરે સર્વની સાથે શઠભાવે વર્તે છે, તેથી તે હૃદયની શુદ્ધિ કરી શકતા નથી. નિષ્કપટભાવ થયા વિના હૃદયની શુદ્ધિ થતી નથી અને હૃદયની શુદ્ધિ થયા વિના ખાદ્યધર્મની ક્રિયાઓ ઝેરની પેઠે ખરાબ ફળ આપનારી થાય છે. કપટથી ભક્તિ ફળતી નથી. કપટથી ગુરૂની સેવા ફળ આપતી નથી. કપટથી કાઈ મહાત્માના આશીર્વાદ ફળતા નથી. કપટથી ચારિત્રની સફળતા થતી નથી. કપટથી કાઈ મિત્ર બનતા નથી. કપટથી જ્યાં ત્યાં અવિશ્વાસનું સ્થાન બની શકાય છે. કપટથી ધર્મોપદેશશ્રવણુ પણ સમ્યક્ પણે પરિણમતા નથી. શઠતાથી અનેક મનુષ્યોની હિંસા થાય છે. શતાથી અનેક મનુષ્યાની આંતરડીએ દુ:ખવવામાં આવે છે અને તેથી તે ખરાબ આશીર્વાદને પામે છે. શઠતાથી સત્ય ખેલાતું નથી. શતાથી ચારી થાય છે. શઠમનુષ્યની ઉપરની શાન્તતા હિમના જેવી ધાણુ કાઢનારી થાય છે. શઠમનુષ્યની વાણી પ્લેગની પેઠે અશાન્તિ ફેલાવે છે. શતારૂપ અશુદ્ધ વિ ચારાથી પોતાના આત્માનેજ પ્રથમ છેતરવામાં આવે છે અને પોતેજ તેથી દુ:ખી થાય છે. શઠ મનુષ્યની હુશિયારીથી તેને તુર્તમાં કષ્ટ ગુણ દેખાય છે પણ વિષમિશ્રિત અન્નની પેઠે અન્તે તેને આત્મા ચારે તરફથી દુઃખાવડે ઘેરાય છે. મનમાં, વાણીમાં અને કાયામાં રહેલું શાપણું ભવેાભવ દુ:ખની પરંપરા લાવે છે અને અન્ય જીવાને પણ વેરઝેર વગેરેની ઉત્પત્તિ કરાવે છે, તેથી અન્ય છા પણ દુ:ખી થાય છે; માટે શતાના નાકના મેલની પેઠે ખરા અંતઃકરણથી ત્યાગ કરવા જોઇએ અને અશપણું ધારવું જોઇએ. ભાવથી થતા ફાયદાઓ.
અશ
મન, વચન અને કાયાથી ધારેલું અશપણું પેાતાના આત્માની નિ
For Private And Personal Use Only
૧૫
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રાવક ધર્મ સ્વરૂપ.
મૂળતા કરે છે અને અન્યના આત્માને પણ નિર્મળતામાં નિમિત્તભૂત અને છે. અશઢ ભાવથી થેાડું પણ કરેલું ધણું ફળ આપે છે. અશભાવથી કપટ પરિણામના નાશ થાય છે અને ઘણા મિત્રાને મેળવી શકાય છે. સભામાં, કુટુંબમાં, રાજ્ય વ્યવહારમાં પણ અડે મનુષ્ય પ્રખ્યાતિ પામે છે અને તેના એલને સર્વ લોકો શ્રદ્દાથી માન્ય કરે છે. અશ મનુષ્યનું પ્રમાણિકપણું સર્વત્ર ફેલાય છે. તેની સરલતાથી હજારા સકટેના અને વિલય થાય છે. અશòપણાથી પોતાના આત્માનું હિત થાય છે અને પરજીવાના આત્માનું પણ હિત કરી શકાય છે. અશભાવથી જ્યાં ત્યાંથી સત્યનું તેના પ્રતિ આ કર્ષણ થાય છે. સંસાર વ્યવહારમાં તેની પ્રતિષ્ટા પડે છે અને તેી તે ગમે તે ધંધા સુખે ચલાવી શકે છે. હજારા મનુષ્યા તેના ભલામાં ઉભા રહે છે અને સંકટા પડતાં ગમે ત્યાંથી તેને અણુધારી સહાય મળી આવે છે. ધર્મ ગુરૂને પણુ તેના મેલવા ઉપર વિશ્વાસ આવે છે, તેથી ધર્મગુરૂ પણ તેને અંતઃકરણુથી ઉપદેશ આપે છે. સરલ પુરૂષ, શ્રી શ્રીપાલ રાજાની પેઠે, અનેક પ્રકારના સકંટામાંથી પસાર થાય છે અને મનુષ્ય, ધવલશેડની પેઠે, ગમે તેવી કપટ પ્રચાની જાળા રચે અને ગમે તેવા હુંશિયારીથી દાવપેચેા રમે તાપણુ તે દુ:ખના ખાડામાં ઉતરે છે; માટે અશાભાવને સદાકાળ હૃદયમાં ધારવા કે જેથી ધર્મની ચેાગ્યતા પામી શકાય. અશòમનુષ્ય સુદાક્ષિણ્ય ગુણને ધારણ કરવા સમર્થ થાય છે માટે અશહં ગુણ પછી સુદાક્ષિણ્ય ગુણુને હવે કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८ आठमो सुदाक्षिण्य गुण.
उवयर सुदखिन्नो, परेसिमुज्झियसकज्जवावारो || तो होइ गभवको, णुवत्तणीओ य सव्वस्स ॥ ८ ॥ મુદ્દાક્ષિણ્ય ગુણવાળા પેાતાના કામ ધંધા મૂકીને અન્યને ઉપકાર કરે છે. તેથી તેનું વાક્ય સર્વે કબુલ રાખે છે તથા સર્વે મનુષ્યા તેને અનુસરીતે ચાલે છે. અન્ય મનુષ્યેાના ભલા માટે તેની પ્રાર્થનાને સ્વીકારીને પાપકાર કરતા છતા આત્માની ઉચ્ચદશા કરી શકે છે. અન્યના ભલા માટે પેતાના તન, મત, ધનને હામનાર આત્મભાગી મનુષ્ય સર્વત્ર પૂજ્ય થઈ પડે છે. સુદાક્ષિણ્યપણાથી પોતાના આત્માનું ભલું થાય છે અને અન્યના આત્માનું પણ ભલું કરી શકાય છે. મનુષ્યષ્યની પાસે વિદ્યા હાય, લક્ષ્મી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧૭
હાય, સત્તા હાય તાપણુ તે મુદ્દાક્ષિણ્ય ગુણુ વિના ાભી શકતા નથી. પરાપકારી મનુષ્ય, પરાપકારનું રહસ્ય જાણે છે અને તેથી તેના ઉપર ઉપકાર કરનારાઓના ગુણુ જાણવા તે સમર્થ થાય છે. સુદાક્ષિણ્ય ગુણુ ખરેખર પરને ઉપકાર કરનાર હેાવાથી પાપકારરૂપ જણાય છે. પેાતાના શ્રેય માટે, તે આખું જગત્ પ્રયત્ન કરે છે, પણ અન્યની સુપ્રાર્થનાઓને જે સફળ કરે છે, તેવા પુરૂષોજ દુનિયાના ઉપકારનું દેવું પાછું વાળવા સમર્થ થાય છે. અન્ય વસ્તુ જેમ મનુષ્યાને ઉપકાર કરે છે તેમ મનુષ્યાએ પશુ સુદાક્ષિણ્ય ગુણથી અન્યને ઉપકાર કરવા જોઇએ. પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે પણ અન્યાને પેાતાનું સર્વસ્વ અર્પણ કરી ઉપકાર કરે છે, ત્યારે મનુષ્યાએ તેા વિશેષતઃ અન્ય મનુષ્યાની સુપ્રાર્થનાને સ્વીકાર કરી, નિષ્કામપણે પેાતાનાં કાર્ય તજીને પણુ ભલું કરવું જોઇએ. સુદાક્ષિણ્ય ગુણવાળા મહાન્ પઢવીએ ચઢી શકે છે. જગતમાં સાક્ષિણ્ય ગુણનું અવલંબન કરનાર અનેક સદ્ગુણાને પ્રાપ્ત કરી શકે છે. સુદાક્ષિણ્ય ગુણુથી અનેક મનુનુ જ્યાને પેાતાનાં કરી શકાય છે. અને મહાન પુરૂષાની તથા દેવતાઓની કૃપા મેળવી શકાય છે, માટે શ્રાવક ધર્મની ચેાગ્યતા અર્થે સુદાક્ષિણ્ય ગુણુ પ્રાપ્ત કરવા જોઇએ.
મુદ્દાક્ષિણ્ય ગુણવાળા, લા ગુણને ધારણ કરી શકે છે, માટે સુદા ક્ષિણ્યગુણુ પછી લજ્જા ગુણુનું કથન કરવામાં આવે છે—
नवमो लज्जागुण.
लज्जालुओ अकज्जं वज्जइ दूरेण जेण तणुयंपि ॥ आयरइ सयायारं, न मुयइ अंगीकi कहा
|| o ||
લાવાળા પુરૂષ નાનામાં નાના અકાર્યને તજી દે છે, તેથી તે સટ્ટાચારને આરે છે અને જે અંગીકાર કરે છે તે કાઈ પણ પ્રકારે મૂકતા નથી. સત્પુરૂષો પર્યંત જેવા મોટા દુ:ખથી મૃત્યુ પામે તેાપણુ અકૃત્યને કદાપિ કરતા નથી. લજજાળુ પુરૂષા સારા વ્યવહારને સદાકાળ આચરે છે અને તેમાં કોઇ પણ જાતની શરમ રાખતા નથી. લજજાળુ મનુષ્ય અકાર્ય ખાત્રતામાં પડતાં શરમાય છે, એટલુંજ નહુિ પણ તે પેાતાની વ્રતઃશા રાખવા સદાકાળ પ્રવૃત્તિ કરે છે. સર્વ પ્રકારના દુર્ગુણાનું ધર હાય પણ જો લજ્જા ગુણ હાય તા સર્વ પ્રકારના ગુણાનું ધર તે બને છે. લજ્જાળુ મનુષ્ય કોઇ પેાતાને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
કંઈ પણ્ ઠપકા ન આપે એવી કાળજી રાખે છે. લજ્જાળુ પુરૂષ સાધુ પુરૂષાના સામેા થતા નથી અને મેટા પુરૂષની વાતને સ્વીકારી શકે છે. લજ્જાળુ પુરૂષ ભૂલ આવે છે તેા ખીજાએની આગળ મુખ દેખાડતાં પણ શરમાઈ જાય છે; આવેા લાળુ પુરૂષ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને ત્યાગે નહીં એ બનવા ચેાગ્ય છે, માટે શ્રાવકધર્મની યાગતા પ્રાપ્ત કરવા માટે લાળુ ગુણુને ધારણ કરવેા જોઈએ. સાળુ પુરૂષ યાનું પાલન કરવા સમર્થ થાય છે. માટે હવે દયા ગુણને વર્ણવે છે.
૨૦, રૂામો ત્યા મુળ.
मूल धम्मस्स दया, तयणुगयं सव्वमेवगुणहाणम् ॥ सिद्धं जिनिंद समये, मग्गिज्जइ तेणिह दयालु ॥ १० ॥ ધર્મનું મૂળ દયા છે અને યાને અનુકૂળજ સધળું અનુષ્ઠાન જૈન શાસ્ત્રામાં કહ્યું છે; માટે દયાળુપણું માગવા ચેાગ્ય છે.
આચારાંગ સૂત્રમાં શ્રીમહાવીરે નીચે પ્રમાણે કહ્યું છેઃ
सेबेमि जे अइया जेय पडुपन्ना जे आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाहवंति एवं भासंति एवं पन्नवंति एवं परुवंति सव्वे પાળા, સત્રે સૂચા, સવ્વે બાવા, સવ્વ સત્તા, ન તવા, નમાવે यव्वा, न परितावेयव्वा, न उद्दवेयव्वा, एस धम्मे सुद्धे निइए सासए સમિધહોય છેયાંદું વર્ષ ઈત્યાદિ.
જે તીર્થંકરા ભૂતકાળમાં થયા, જે હાલ વર્તે છે અને જે આવતા કાળમાં થશે તે સર્વે આ રીતે ખેલે છે, જણાવે છે, વર્ણવે છે અને પ્રરૂ પણા કરે છે કે, સર્વે પ્રાણ, સર્વે ભૂત, સર્વે જીવ, અને સર્વે સત્ત્તાને હવા નહિ, તેમના પર હુકુમત ચલાવવી નહીં; તેમને પરિતાપ કરવા નહીં અને તેમને ઉપદ્રવ કરવા નહીં. આવા પવિત્ર અને નિત્ય ધર્મ, લેાકેાના દુ:ખને જાણનાર શ્રી મહાવીર ભગવાને બતાવ્યા છે.
દયાની રક્ષા માટેજ બાકીનાં વ્રતા છે. કહ્યું છે કેઃ—
જોશે. अहिंसैव मता मुख्या स्वर्गमोक्षप्रसाधनी अस्याः संरक्षणार्थ च न्याय्यं सत्यादिपालनम् ॥ १ ॥
li
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
સ્વર્ગ અને મેક્ષને સાધનારી મુખ્યપણે દયાજ મનાઈ છે, દયાને માટે સત્યાદિ વ્રતનું પાલન છે.
દયાના ઘણું ભેદ છે. સર્વ જીવોનું જે સ્વરૂપ જાણી શકે છે તે સ્વપર દયાનો અધિકારી બને છે. જે ના તો યા, રથ જ્ઞાન તો સવા પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દયા સૂત્રોમાં પ્રતિપાદન કરી છે.
મનુષ્યો વગેરે જીવોનાં દુઃખ નિવારણ કરવા માટે પ્રથમ દયાની જરૂર છે. દયા વિના, કોઈનું પણ ભલું કરી શકાતું નથી. કેટલાક દયા, દયા પિકારે છે પણ દયાનું સત્ય સ્વરૂપ નહીં જાણવાને લીધે સત્યથાથી પરાક્ષુખ રહે છે. દયાના પરિણામવડે પ્રથમ પોતાના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સર્વ જીવો પર દયા ભાવ પ્રસરે છે. સર્વ જેનો હુ ઉદ્ધાર કરે, સર્વ જીવોને સુખ આપું, સર્વ જીવોનું યથાશક્તિ વડે દુઃખ ટાળું; ઈત્યાદિ દયાના પરિણામથી આત્માની ઉચ્ચતા પ્રાપ્ત થાય છે અને અન્ય છોને પણ ઉચ્ચ કરી શકાય છે. સર્વ પ્રકારના ધર્મોમાં દયા ધર્મ શ્રેષ્ઠ છે. દયાળુ મનુષ્ય કોઈના મનની લાગણીને દુઃખતે નથી, દયાળુ મનુષ્ય કોઈની નિન્દા કરતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના નિન્દા થઈ શકતી નથી. દયાળુ મનુષ્ય કેઈન ઉપર વૈર કરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના વૈર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કોઈનો વિશ્વાસઘાત કરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના વિશ્વાસઘાત થત નથી. હિંસાના પરિણામથી જ વિશ્વાસઘાત થાય છે. દયાળુ પુરૂષ કોઈને આળ દેતે નથી, કારણ કે હિંસાના પરિણામથી જ આળ દેવાય છે. દયાળુ પુરૂષ વ્યાપાર વગેરેમાં લેકોને ઠગત નથી, કારણ કે વ્યાપાર વગેરેમાં હિંસાના પરિણામથી જ ઠગાઈ થાય છે. દયાળુ પુરૂષ કોઈને દગો દેતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના દગો દેવાત નથી. દયાળુ પુરૂષ કદાપિ. કાળે કોઈ પણ મનુષ્યનું બુરું ઈચ્છતો નથી, કારણ કે હિંસાના પરિણામ થીજ કોઈનું બુરું ઈચ્છાય છે. દયાળુ પુરૂષ કોઈનું અપમાન કરતો નથી, કારણ કે અન્યનું અપમાન કરવાથી તેને દુઃખ થાય છે અને વખતે મરી પણ જાય છે; તેથી હિંસાની સિદ્ધિ થાય છે. અન્યનું બુરું કરવાની ઇચ્છા તેજ એક પ્રકારની હિંસા સમજવી. દયાળુ પુરૂષ કોઈને કડવું વેણ કહેતા નથી, કારણ કે અન્યને કડવું વેણ કહેવાથી તેને આત્મા દુઃખાય છે અને તેને આત્મા ક્રોધ વગેરે હિંસાના પરિણામોને ધારણ કરે છે. દયાળુ પુરૂષ કોઈના છતા અગર અછતા દેને કહેતે નથી, કારણ કે હિંસાના પરિણામથીજ અન્યના દેને પ્રગટ કરાય છે. દયાળુ પુરૂષ ગમે તે મનુષ્ય જાતિને
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રાવક ધર્મ સ્વરૂપ,
તિરસ્કાર આપતું નથી, કારણ કે તિરસ્કારથી અન્યનું મન દુઃખાય છે અને એને આત્મા સદાકાળ બળ્યા કરે છે. શરીરના ઘા રૂઝે છે પણ વચનના ઘા રૂજતા નથી. દયાળુ પુરૂષ અન્યને શ્રાપ આપતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના શ્રાપ દેવા નથી. દયાળુ પુરૂષ કોઈની નિન્દા સાંભળતો નથી, કારણકે અન્યની નિન્દાને સાંભળવાથી કોઈ વખત જેની નિન્દા કરવામાં આવે છે તેની લાગણી દુઃખાય છે. દયાળુ પુરૂષ કોઈની જૂઠી સાક્ષી ભરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના જૂઠી સાક્ષી પુરાતી નથી. દયાળુ પુરૂષની ચક્ષુમાંથી દુઃખી મનુષ્યોને દેખી અશ્રુઓ ખરે છે. લુલા, આંધળા, ગરીબ વગેરેને દેખી તેના મનમાં દયાને ઝરો વહેવા માંડે છે. અજ્ઞાન વગેરે દેશોથી મનુષ્ય પીડાય છે. માટે દયાળુ પુરૂષ અન્ય મનુષ્યોમાં રહેલા અજ્ઞાન, દ્વેષ, કલેશ, શોક વગેરે દોષોજ મટાડવા ખરા દયાના પરિહુમથી કાર્ય કરે છે. દયાળુ પુરૂષ કોઈના ઉપર તહોમત મૂકતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના તહેમત મૂકાતું નથી. દયાળુ પુરૂષ અન્ય છોના ઉપસર્ગોને પણ દયાને પરિણામ રાખી સહન કરે છે. દયાળુ પુરૂષ આત્મભોગ આપીને અન્યોનો ઉદ્ધાર કરી શકે છે. તેથી શ્રાવકધર્મની પ્રાપ્તિ માટે દયા ગુણને સેવવો જોઈએ, કેમકે દયાળુ પુરૂષ માધ્યસ્થવ ગુણ ધારણ કરવા શક્તિમાન થાય છે.
-
*
११ अगीआरमो माध्यस्थ सौम्यदृष्टि गुण.
मज्झत्थसोमदिठी, धम्मवियारं जहठियं सुणइ ॥ कुणइ गुणसंपओगं, दोसे दूरं परिचयइ ॥११॥
માધ્યસ્થ અને સામ્ય દષ્ટિવાળો પુરૂષ યથાર્થ ધર્મ વિચારને સાંભળે છે. તેમજ ગુણોની સાથે જોડાઈ દેશોને દૂરથી ત્યાગ કરે છે. મધ્યસ્થ એટલે કોઈ પણ દર્શનમાં પક્ષપાતરહિત અને પ્રદેષ નહિ હોવાથી સામ્ય દષ્ટિ જેની છે તે માધ્યસ્થ સૌમ્ય દષ્ટિવાળો પુરૂષ જાણવો. માધ્યસ્થ દષ્ટિવાળો સર્વ ધર્મવાળાઓની સભાઓમાં સર્વનું કથન સાંભળે છે અને તતસંબંધી સર્વનું કહેવું કઈ કઈ દષ્ટિની અપેક્ષાએ સત્ય છે તેને બરાબર વિચાર કરે છે અને કાઈના કહેવા પર રાગ અગર દેષ કર્યા વિના સત્યને ગ્રહણ કરે છે. માધ્ય.
સ્થ દષ્ટિવાળો પુરૂષ સત્ય અને અસત્યનો તેલ કરવા સમર્થ થાય છે. તે મનુષ્ય જગતમાં અનેક પળેનાં ધર્મ સંબંધી પુસ્તકોને વાંચે છે પણ ન્યાય
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૨૧
દૃષ્ટિથી સત્યનું ગ્રહણ કરે છે. મ્હારૂં તે સાચું એવી માન્યતા ધારણ કરતા નથી પણ તાજું તે દૃારું એવી માન્યતાને ધારણ કરે છે. અને ધર્મ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાએ સાંભળવામાં આવે પણ તેથી એકદમ કોઈની નિન્દા કરવા ખેસી જતા નથી, તેમજ કેાઈની માન્યતા સંબંધી વિચાર સાંભળીને તેના પર દ્વેષ કરતા નથી, તેથી તેની મુખાકૃતિ પણ શાન્ત દેખાય છે અને તેનું વચન પણ નિષ્પક્ષપાતપણાથી સર્વને અસર કરે છે. માધ્યસ્થ દષ્ટિથી તેના હ્રદયમાં સત્ય વિવેક સ્ફુરી આવે છે અને તેથી તે ન્યાયમુદ્ધિથી યુક્તિપુ ર:સર સ્વતન્ત્ર વિચારેાને દર્શાવી શકે છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ દરેક ધ મૅમાં જે જે અંશે સત્ય રહ્યું હોય છે, તે જોવા શક્તિમાન્ થાય છે. માધ્યસ્થ દૃષ્ટિથી રાગદ્વેષના પક્ષમાં પતન થતું નથી, પણ સત્યના સન્મુખ ગમન થાય છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા સત્યને શીઘ્ર ગ્રહણ કરી શકે છે. જ્યારે ત્યારે પણુ માધ્યસ્થદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સમ્યકત્ર રત્નની પ્રાપ્તિ થતી નથી; કેટલીક વખત પ્રથમથી કોઇના પર દ્વેષ બંધાઈ જાય છે તે તેમાં રહેલા ગુણા પણ અવગુણા તરીકે ભાસે છે. કેટલીક વખત કાઈના ઉપર એકાન્ત રાગ બંધાઈ જાય છે તેા તેના દુર્ગુણા પણ ગુણુ તરીકે ભાસે છે અને તેથી માધ્યસ્થ દૃષ્ટિથી જે દેખવાનું હાય છે અને તેથી જે પદાર્થને નિશ્ચય થાય છે તેની ગંધ પણુ અનુભવમાં આવતી નથી. અમુક મારા કૂળની માન્યતા ખરી છે આવે તે માન્યતા ઉપર પ્રથમથીજ એકાન્ત રાગ થવાથી તેના કરતાં અન્ય ઉચ્ચ માન્યતાએ કાઈ જણાવે છે તેા તેના પર રૂચિ પેદા થતી નથી. પ્રથમથીજ અમુક વ્યક્તિપર રાગ બધાઈ જાય છે તા પશ્ચાત અનેક સુપ્રમાણા આપવામાં આવે તાપણુ અન્ય વસ્તુની પ્રિયતા ભાસતી નથી. રાગદષ્ટિથી કોઈ પણ પદાર્થ જોતાં તેમાં વસ્તુતઃ જેવે! ધર્મ રહ્યા છે તેવા જણાતા નથી, માટે મનુષ્યાએ રાગ અને દ્વેષ વિનાની માધ્યસ્થ દૃષ્ટિથી સર્વે ખાખતના વિચાર કરવે. રાગ અને દ્વેષ વિનાની દૃષ્ટિથી વિ. ચાર કરતાં મુખની આકૃતિ શાન્ત રહે છે, હૃદય પણ શાન્ત રહે છે અને વિવેકના પ્રકાશ વધતા જાય છે. જગમાં માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ સર્વના સંબધમાં આવે છે અને સર્વે લેાકેાના મન પર તે સારી અસર કરી શકે છે. જગવ્યવહારમાં તે ઉચ્ચ દૃષ્ટિવાળા બને છે અને તેથી તે શ્રાવક ધ ર્મને યોગ્ય થાય છે, માટે ભવ્ય મનુષ્યાએ માધ્યસ્થ દૃષ્ટિ અને સૈામ્ય ગુણને હૃદયમાં ખીલવવા સદાકાળ પ્રયત્ન કરવા. આવેશ પુરૂષ ગુણાનુરાગ ગુણુ ખીલવવા અધિકારી બને છે, માટે માધ્યસ્થ ગુણુ કહ્યા બાદ ગુણાનુરાગ ગુણુ કહે છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
१२. बारमो गुणानुरागगुण.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणरागी गुणवन्ते, बहुमन्नइ निग्गुणे उवेहे || गुणसंपवत्त, संपत्तगुणं न मइलेइ ।। १२ ॥
:
ગુણાનુરાગી પુરૂષ ગુણવતેનું બહુ માન કરે છે અને નિર્ગુણ્ણાની ઉપેક્ષા કરે છે. ગુણુના સંગ્રહમાં પ્રવૃત્તિ કરે છે અને પામેલા ગુણુને મલીન કરતા નથી. ગુણાનુરાગી યતિ અને શ્રાવકાના ગુણોને દેખવા સમર્થ થાય છે. ગુણીના ગુણનું બહુ માન કરવું એને અર્થ એવા થતુ નથી જે દુર્ગં. ણીએ હાય તેની નિન્દા કરવી. શત્રુમાં પણ ગુણે! હાય તેા કહેવા અને ગુરૂમાં પણુ ષ હોય તે તે કહી બતાવવા આવું કાઈ તરફથી કહેવામાં આવે તે તે સત્ય નથી, કેમકે ગમે તે મનુષ્યામાં દેષા હોય પણુ તે કહેવા યેાગ્ય નથી, તેથી વિવેકત્રાએ સમજવું કે નિર્ગુણીએની પણ કદી નિન્દા કરવી નહીં. ગુણાનુરાગી પુરૂષ પાતે સન્નિષ્ટ ચિત્તવાળા નહીં હાવાથી તેવાઓની પણ નિન્દા કરતા નથી. કહ્યું છે કે:
""
।। શ્નોદ
सन्तोप्य सन्तोऽपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुणमावहन्ति || वैराणि वक्तुः परिवर्धयन्ति श्रोतुश्च तन्वन्ति परां कुबुद्धिम् ॥ १ ॥
છતા કે અતા પારકા દોષ કહેતાં કે સાંભળતાં કશે ગુણુ થતા નથી. તેઓને કહી બતાવતાં વૈરની વૃદ્ધિ થાય છે અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણા મળી શકતા નથી. સાધુ અમર શ્રાવક વર્ગમાં જે જે ગુણી જે જે અંશે હાય તેને દેખી સાંભળી પ્રમેદ ભાવના ધારણ કરવી. અવગુણા સાંભળવામાં અગર કહેવામાં કંઈ પણ ચ તુરાઈ નથી પણ ગુણે જોવામાં અગર કહેવામાં ચતુરાઈ છે. વીતરાગવિના છદ્મસ્થ જીવામાં સર્વે ગુણા હેાતા નથી. જીવા અન્યના ગુણેાની પ્રશંસા કરી તે તે ગુણાને પ્રાપ્ત કરે છે અને અન્યના દુર્ગાને કહી તે પ્રકારના દુર્ગુાને પામે છે. કોઈ પણ જીવમાં કોઈ ગુણુ પામવા તે મહા આશ્ચર્યની વાત છે, કહ્યું છે કેઃ
A
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ગાથા.
कालंमि अाइए अणाइ, दोसेहि वासिए जीवे ॥
जं पाविय गुणविहु तं मन्नइ भो महच्छारियं ॥ २ ॥ અનાદિકાળથી અનાદ્વિ દ્વષાવર્ડ વાસિત થએન્ના આ છત્રમાં જો કોઈ ગુણુ લાભે (પ્રગટે) તા મહાઆશ્ચર્ય માનવું જોઈ એ. તેમજ જણાવ્યું છે કે,
ગાથા.
भूरिगुणा विरलच्चिय, एकगुणोवि हु जणो न सव्वथ्य ॥ નિદ્રાવાળાને મરું, સંતિમો થોષલમવિ
ફૈ ॥
ઘણા ગુણવાળા તે વિરલા નીકળી શકે પણ એકએક ગુણવાળા મનુષ્ય પણ સર્વત્ર મળી શકતા નથી. જે નિર્દોષ હશે તેનું કલ્યાણુ છે. પણુ અમા તા જે ધણુા દાષા છતાં ઘેાડા ગુણુંવાળા છે તેમતી પણુ પ્રશંસા કરીએ છીએ.
For Private And Personal Use Only
ગુણુરાગી મનુષ્ય, સંસારી જીવાની કર્મથી થએલી દશાને વિચારતા છતા નિર્ગુણાને પણ નિર્દેતા નથી. જે નિન્દા કરે છે તે સાધુપુરૂષ ગણાતા નથી, કેમકે શ્રાવક ધર્મના લાયક બની શકતા નથી તે સાધુ ધર્મના લાયક તા કાંથી બની શકે ? અર્થાત્ નજ બની શકે. ગુણાનુરાગી જે જે ગુણા પ્રાપ્ત કરે છે તેને મલીન કરતા નથી, ઉલટા પ્રાપ્ત કરેલા ગુણાને પ્રકાશ વધારતા રહે છે. ગુણાનુરાગી પુરૂષમાં અનેક સદ્ગુણાને વાસ થાય છે. ગુણાનુરાગી કોઈની ઈર્ષ્યા કરતા નથી, તેમજ કોઈ ને હલકા પાડવા કાર્યના ઉપર આળ કે તહેામત ચઢાવતા નથી, ગુણાનુરાગી શત્રુઓને પણ મિત્ર તરીકે ફેરવી નાખે છે. ગુણાનુરાગી દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. ગુણાનુરાગીમાં અનેક દોષ હોય છે તેપણ તે અલ્પકાળમાં ટળી જાય છે અને તેના આત્મા શુદ્ધ થાય છે. ગુણાનુરાગીનું ચિત્ત કાઇનામાં અનેક દાષા હોય છે છતાં તે પર ન ચોંટતાં તેના ગુણુપર્ચેાંટ છે. ગુણાનુરાગી અલ્પકાળમાં મુક્તિ પામવાનો યે!ગ્યતાને પ્રાપ્ત કરે છે. આ કાળમાં જ્યાં ત્યાં નિન્દાનાં બણુગાં ટુંકનાર તા ઘણા મળી આવે છે, પશુ કાઈના એક પણ સદ્ગુણ તરફ્ દૃષ્ટિ દેનાર તેા લાખે! વા હજારામાંથી એક મળી આવવા દુર્લભ છે. ગુણાનુરાગી પુરૂષનાં દર્શન થવાં દુર્લભ છે. કલ્પવૃક્ષાની પેઠે ગુણાનુરાગી પુરૂષ સર્વત્ર માનનીય થઈ પડે છે. સમાજમાં, નાતજાતમાં, કુટુંબમાં, વગેરે સર્વત્ર ગુણાનુરાગી મહાન ઉચ્ચપદ ભાગવે છે,
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રાવક ધર્મ સ્વરૂપ
તેના મનમાં ગુણોને જ વધારવાની જિજ્ઞાસા વધે છે. ગુણાનુરાગી ગુણવડે નીચ જાતિમાં જન્મેલો હોવા છતાં ઉચ્ચ કહેવાય છે અને ઉચ્ચ જાતમાં જન્મેલો પણ ગુણાનુરાગ વિના નીચ કહેવાય છે. ગુણને ગાનાર, બોલનાર, ગ્રહનાર મનુષ્ય ઉચ્ચ છે અને દોષને કહેનાર, ગ્રહનાર મનુષ્ય કાગડાની પેઠે નીચ છે, ગુણાનુરાગી સર્વ જીવોની સાથે ભાતૃભાવ રાખી શકે છે અને તે સર્વે શત્રુઓને પણ પિતાના આત્માના જેવા પિતાના પ્રસંગમાં આવતાં બનાવે છે. ગુણાનુરાગીની આંખે ગુણેજ દેખાય છે. તેના હૃદયની ઉચ્ચતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. ગુણાનુરાગીના મનમાં તથા વચનમાં અમૃત વસે છે. ગુણાનુરાગી ગમે તેવા પ્રસંગોમાં પણ પોતાના આત્માને દુર્ગુણના ખાડામાં ધકેલી દેતો નથી. ગુણાનુરાગી ગુણ તથા દોષ બેને દેખે છે, જાણે છે, છતાં દુર્ગ તરફ તેનું લક્ષ રહેતું નથી, પણ ફકત ગમે તેના સગુણ તરફ તેનું લક્ષ રહે છે. ગુણાનુરાગી ચંદ્રમાની પેઠે જગતમાં પ્રિય થઈ પડે છે અને તેના તરફ લોકોનું સ્વાભાવિકરીતે વલણ ખેંચાય છે. ગુણાનુરાગી ધર્મકારમાં પ્રવેશ કરે છે અને હજારોને કરાવે છે. ગમે તે રૂપવંત પુરૂષ હેય પણ નાકે ચાઠું પડયું હોય તે તે શોભતો નથી. ગમે તેવો વિદ્વાન હય, ગમે તે વક્તા હેય, ગમે તેવો ઉચ્ચ હોય, પણ જે તે ગુણાનુરાગી ન હોય તે તે જગતમાં શોભા પામી શકતો નથી. શ્રી કેવલીપ્રભુ સર્વદષ્ટિથી સર્વ મનુષ્યોના ગુણો અને દોષોને જાણે છે છતાં પણ કોઈના દોષોને પ્રકાશતા નથી, ( જ્યારે મનુષ્ય, પૃચ્છા કરે છે ત્યારે જેવાં કર્મ કર્યા હોય છે તે તે વ્યક્તિને કહે છે.) નિર્ગુણ હોય તે ગુણીને એ ળખી શકતો નથી. ગુણાનુરાગ વિના ગમે તે મનુષ્ય જગતમાં શાંતિને પામી શકતો નથી, અને અન્યને શાન્તિમાં સહાયક બની શકતા નથી, માટે ગુણાનુરાગ ધારણ કરે કે જેથી શ્રાવક ધર્મની યોગ્યતા મળે. ગુણનુરાગ સંબંધી વિશેષ હકીકત વાંચવી હોય તે ગર્ભવત ગુઢ વિવેત્તર વાંચવું. ગુણાનુરાગી સત કથા કરનારા હોય છે માટે ગુ. ણનુરાગ પશ્ચાત સરથાણુનું વિવેચન કરાય છે.
શરૂ, તેરમો સાથન Tv.
नासइ विवेगरयणं, असुहकहासंगकलुसियमणस्स ।। ધોવાણીહીન, સંધો દુન્ન ધર્મથ્થી ૫ ૨ |
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૨૫
અશુભ થા પ્રસંગથી કલુષિત મનવાળાનું વિવેકરન, નાશ પામે છે. ધર્મ તે વિવેક સાર છે. માટે ધર્માર્થી પુરૂષે સત્યથા કરવી જોઈએ.
હેય, ય અને ઉપાદેયના સમ્યજ્ઞાનને વિવેક કહે છે. સારી અને ખોટી વસ્તુનું જે જ્ઞાન થાય છે તે વિવેક રત્ન ગણાય છે. અશુભ વાર્તાઓથી વિવેક રનની નષ્ટતા થાય છે. જે વાત કરવાથી પિતાનું શુભ ન થાય અને ઉલટી અનેક પ્રકારની પિતાને તથા અન્યને હાનિ પ્રાપ્ત થાય તેને અસત કથાઓ (વિથાઓ) કહે છે; ઘણું લોકો ચટામાં કેઈની દુકાને બેસીને નકામા આડાઅવળા તડાકાઓ માર્યા કરે છે અને પોતાના જીવનની નિષ્ફળતા કરે છે અને અને તેઓ ઉપાધિરૂપ થઈ પડે છે. “નવરો પડ્યો નખોદ વાળે' એ કહેવત અનુસારે નવરા બેસી રહેલા ગમે તે વર્ણના માનુષ્યો અનેક પ્રકારની નિન્દા–ઈર્ષાગર્ભિત આડીઅવળી વાર્તાઓ ચલાવે છે અને તેથી તેઓ ઘણાઓના શત્રઓ બને છે. વિના પ્રોજને કેટલાક અન્ય મનુષ્યોના બેલવા પર તથા વર્તન પર ટીકાઓ કર્યા કરે છે, તેમાં તે
નું કાંઈ વળતું નથી અને સામાઓને પિતાના પ્રતિપક્ષી બનાવે છે. જે નકામી કુથલી કરે છે તે પિતાનું તથા પરનું કલ્યાણ કરી શકતો નથી. કેટલાક હવામાંથી વાત ઉપજાવી કાઢી એક વખતે ગમે તે બાબતમાં એક મેટી ભયંકરતા ઉપજાવે છે અને તેમાં હજારો છોને કેટલીક વખત અમે કલ્યાણ થાય છે. કેટલાક રાજ્ય સંબંધી અશુભ વાર્તાઓને કરે છે અને તેથી પોતે અનેક પ્રકારના સંકટમાં સપડાય છે. અસત્ કથા કરનારા પ્રાયઃ ઘણું લોકોમાં અપ્રિય થઈ પડે છે. અસત કથા કરનાર કદાપિ સત્કથા કરે છે, તો પણ તેના પર એકદમ વિશ્વાસ આવતો નથી. પોતાના આત્માને અને પરના આત્માને ન્યાયપુરસ્સર જે વાત કરવાથી લાભ થાય છે તેવી કથાઓ કરવાને અભ્યાસ પાડવો જોઈએ. જે વાતેમાં પોતાને અધિકાર નથી અને જે વાત કરવાથી અંશ માત્ર પણ પિતાનું ભલું થવાનું નથી તેવી અસત્ વાતને વિવેકી પુરૂષ કદાપિ કાળે કરતો નથી. કેટલીક વખત તો કલેશકારક વાતો કરવાથી નાતજાત અને આખી સમાજમાં અશાંતિ ફેલાય છે, માટે ગૃહસ્થ મનુષ્યોને ધર્મ છે કે નીતિના વ્યાપાર આદિને અનુસરી
ગ્ય વાર્તાલાપ કરવો, તેમજ મોટા મોટા સપુરૂષોના ઉચ્ચ ચરિત્રની કથાઓ કરવી, કે જે કથાઓ સાંભળીને અન્ય લોકો પણ પોતાનું જીવન ચરિત્ર સુધારે અને ધર્મના માર્ગમાં દોરાય. અસત (ખરાબ) વાર્તાઓ કરનારાએના મનમાં એવી તે ખરાબ વિચારોની અસર થાય છે કે તેઓ પુરૂષ વા સાધુઓની પાસે જઈને પણ એવી જ વાર્તાઓ બોલીને તેઓને કંટાળો
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રાવક ધર્મ સ્વરૂપ.
ધર્મતત્ત્વ ગ્રહણ કરી કરવાની ટેવ વધી અન્યાય આપે છે અને અનાવે છે. પ્લેગના
આપે છે અને તે સાધુઓની પાસેથી કંઈ પણ આવતા નથી. પુરૂષો અને સ્ત્રીએમાં નકામી કુથલી પડવાથી તેઓ જેએની વાતા કરે છે તેઓને તેનાં દીલ દુ:ખવે છે અને પેાતાનું હૃદય મલીન દરદી વગેરે પાસે રહેવાથી જેમ કાઇ વખતે ખરાબ હવાને સ્પર્શ થાય છે, તેમ એવા અસતકથા કરનારાએની પાસે રહેવાથી કોઈ વખત અસત્ કથા કરવાના દોષ લાગે છે. ધર્મની કથાઓના સત્ કથામાં અન્તર્ભાવ થાય છે. ગુરૂની નિન્દાની વાત, દેવની નિન્દાની વાત, ધર્મની નિન્દાની વાત, કાઈના ઉપર કલંક ચઢે તેવી વાત, કાષ્ઠની પાયમાલી થઈ જાય; તેવી વાત ઇત્યાદિ વાર્તાઓને અસત્ કથા કહેવામાં આવે છે; શાસ્ત્રાધારે કાઈ પણ તત્ત્વના ખેાધ માટે કથા કરવામાં આવે છે તેને સત્કથા કહે છે. દેવ, ગુરૂ અને ધર્મ સંબંધી જે જે કથાઓ કરવામાં આવે છે તેને સત્કથાઓ કહે છે. માર્ગાનુસારના ગુણ્ણા વગેરેની પ્રાપ્તિ જેનાથી થાય એવી કથાઓને પણ સત્કથાઓ કહેવામાં આવે છે; એવી સકથા કહેનારા સમરત પામવા ચેાગ્ય થાય છે. સત્ કથા કરનાર પોતના ઉચ્ચવર્તનના યોગે સુપક્ષયુક્ત અને છે, માટે હવે સુપક્ષગુણને વર્ણવે છેઃ—
१४ चौदमो सुपक्षयुक्तपणा रूपगुण.
अणुकूल धम्मसीलो -सु समायारोय परियणो जस्स || एस सुख्खा धम्मं निरंतरायं तरइ काऊं ॥ १४ ॥
જેનેા પિરવાર અનુકૂળ, ધર્મશીલ અને સદાચારયુક્ત હાય તે સુપક્ષ કહેવાય છે. તેનેા પુરૂષ નિર્વિઘ્રપણે ધર્મ સાધી શકે છે.
અનુકૂળ પરિવાર, ધર્મનાં કાર્ય કરતાં ઉત્સાહ ધરાવનાર અને મદદકાર રહે છે. ધર્મ કરતાં છતાં અનુકૂળ પરિવાર, કદી વિધ્ર નાખતા નથી. જેના પક્ષમાં ઘણા મનુષ્ય! હાય છે તેઓ ધર્મનાં અનેક કાર્ય કરી શકે છે અને તેઓને કાઇ વિશ્ર્વ નાખી શકતું નથી. સુપક્ષવાળા ધર્મનાં મહાન કાર્યોં કરી શકે છે. સુપક્ષવાળા અનેક ધર્મની સંસ્થાઓને ઉભી કરી શકે છે અને લાખા મનુષ્યાને ધર્મના માર્ગે ચઢાવી શકે છે. સુપક્ષવાળા જે જે કાર્ય ઉપાડે છે તે પાર પાડી શકે છે. સુપક્ષવાળાની સામે પડતાં દુર્જના પણ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
બીહે છે અને તેઓ પણ તેના ઉલટા સગુણો ગાવા મંડી જાય છે. અનેક પ્રતિપક્ષીઓ છતાં સુપક્ષવાળા પોતાના ઉન્નતિ માર્ગ સુખે ગમન કરે છે. માટે સુપક્ષગુણની પણ આવશ્યકતા છે. સુપક્ષગુણવાળે દીર્ધદર્શીવ ગુણને પ્રાપ્ત કરે છે માટે હવે દીર્ધદર્શીવ ગુણને કહે છે.
१५ पंदरमो दीर्घदर्शित्वगुण.
आढवइ दीहदंसी, सयलं परिणामसुंदरं कजं ।। बहुलाभमप्पकेसं-सलाहणिजं बहुजणाणं ।। १५ ॥
દીર્ધદશ મનુષ્ય જે જે કાર્ય, પરિણામે સુંદર હોય, બહુ લાભ અને અ૫ કલેશવાળું હોય, અને ઘણું મનુષ્યને પ્રશંસવા યોગ્ય હોય તે કરે છે.
દીર્ઘદર્શી પુરૂષ વિચાર્યા વિના કોઈ કાર્યને એકદમ આરંભતે નથી. તે જે જે કાર્ય કરે છે તેને ભવિષ્ય સંબંધી બહુ લાભને વિચાર કરે છે. વિશેષતઃ આગામિકાળે જે જે કાર્યોથી સુખ અને લાભ, મળે તેનો જ આરંભ કરે છે. તે લાંબી દષ્ટિ પહોંચાડ્યા વિના કોઈપણ કાર્ય કરતો નથી. દીર્ધદષ્ટિ પુરૂષના કાર્યને સર્વ લોકો વખાણે છે અને તેની દષ્ટિના આધારે અન્ય પુરૂષો પણ ચાલે છે. સંસારવ્યવહારનાં દરેક કાર્યોમાં તે લાભાલાભ વિચારીને પગલું ભરે છે. અનેક પ્રકારના સંકટમાં ગુંથાયે હોય છે છતાં તે દીર્ધદષ્ટિથી ભ વિષ્યનાં કાર્યને નિર્ણય કરે છે. તે પુરૂષ પારિમિકી બુદ્ધિવડે સર્વ કાર્ય કરી શકે છે, તેથી લોકોમાં પ્રખ્યાતિપશુને મેળવે છે. કેટલીક વખત એવું બને છે કે, કેટલાક લોકો વિચાર્યા વિના એકદમ કોઈ કાર્યને ક્રોધ, અને ઈર્ષા આદિના વેગથી આરંભે છે અને તેમાં અલાભ થાય છે ત્યારે પશ્ચાત્તાપ પામે છે. પિતાને આધકાર, બળ, સહાય, ભવિષ્યમાં લાભ, કાર્યની પૂર્ણ તાનાં સાધન, આજુબાજુના સંયોગે, અને વિશ્વને નાશ કરવાના ઉપાય, વગેરે બાબતોને વિચાર કરી કાર્ય કરવું જોઈએ; દરેક કાર્યમાં મનુષ્યો કેટલા હેતુઓથી ફાવે છે તેને વિચાર કરવાની ટેવ પાડવી કે જેથી દીર્ધદષ્ટિપણનો ગુણ ખીલી શકે. કઈ પણ વસ્તુ સંબંધી તેના પરિણામને પ્રથમથીજ વિચાર કરે જોઈએ અને પશ્ચાત તેને નિર્ધાર કરવો જોઈએ. સહસાત કારે કોઈ કાર્ય કરવામાં આવે છે તે પશ્ચાત અનેક આપદાઓનું સ્થાનભૂત પિતે બને છે. દરેક બાબતને ભવિષ્યના પરિણામ સબંધી ખૂબ વિચાર કરો અને તેમાં દીર્ધદષ્ટિ પુરૂષોની સલાહ લેવી. દીર્ધદષ્ટિવાળો પુરૂષ, જે જે કાર્ય કરે છે
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२८
શ્રાવક ધર્મ સ્વરૂપ.
તે તે કાર્યો અન્ય લાકા પ્રશંસે છે અને તેને સામાશી આપે છે. દીર્ઘદ્રષ્ટિ પુરૂષ ભવિષ્યકાલ સંબધી અનેક લાભાને પ્રાપ્ત કરે છે અને ભાવિ અનેક દુઃખાની પેલી પાર ઉતરી જાય છે; તેવા ગૃહસ્થા, વ્યાપાર, ગમનાગમન અને વિધા વગેરેમાં ભવિષ્કાળ સંબંધી પૂર્ણ વિચાર કરી વર્તે છે; કોઈના કહેવાથી એકદમ ભવિષ્યને વિચાર કર્યા વિના કાઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી. રાજ્યવ્યવહાર, વ્યાપાર અને હુન્નર, આદિ અનેક કાર્યમાં મેટા મેટા પુરૂષો પણ તેની સલાહ લે છે, તેથી દીર્ઘદર્શી પુરૂષ, જગવ્યવહારમાં પણ ઉચ્ચ પદવીને ભાતા બને છે. તે અનેક પુરૂષાને પેાતાના વિચાર પ્રમાણે ચલાવી શકે છે. દીર્ધદષ્ટિવાળા પુરૂષ ધર્મનાં કાર્યાં પણ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીતે કરે છે, તેથી તે ધર્મરત્ન યોગ્ય ગણાય છે. દીર્ઘદર્શી પુરૂષ વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાને માટે અધિકારી બની શકે છે, માટે દીર્ઘદર્શિત્વ ગુણ કલા આદ વિશેષજ્ઞ ગુણુ કહે છે.
१६ सोलमो विशेषज्ञ गुण.
त्थूणं गुणदोसे लख्खेइ अपख्खवायभावेणं ॥ પાયન વિસેસન્ન, ઉત્તમધમ્મારો તેળ ।। ? ।।
વિશેષજ્ઞ પુરૂષ અપક્ષપાત ભાવથી વસ્તુઓના ગુણુ દાષાને જાણી શકે છે, માટે ઘણું કરીને તેવે! પુરૂષજ ઉત્તમ ધર્મયાગ્ય ગણાય છે. મધ્યસ્થ ભાવથી દરેક દ્રવ્યાને વિશેષપણે જાણે છે અને તેની શ્રદ્દા કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ પણ બાબતમાં વિશેષજ્ઞ મનુષ્ય પડે છે તે તેને તે પૂર્ણ નિર્ણય કરે છે. સિદ્ધાન્તામાં કહેલાં તત્ત્વાને તે સારી રીતે જાણે અને તેથી પક્ષપાત વિના સત્ય વાતને નિર્ણય કરીને અન્ય મનુષ્યાને પણ તે માર્ગે દોરે છે. પક્ષપાત વિનાના જે વિશેષજ્ઞ હાય તેજ વિશેષન જાણવા. પક્ષપાતી, વસ્તુની બરાબર પરીક્ષા કરી શકતા નથી અને તે પોતે જે વાત માની લીધી હાય તેનું સમર્થન કરે છે. તે પક્ષપાતથી ગમે તેવા પક્ષ લે છે તેનેજ સિદ્ધ કરી બતાવે છે, માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે એમ અત્ર સમજવું. પક્ષપાતી પોતે સત્યથી દૂર રહે છે અને અન્યાના હાથમાં પણ સત્ય આવવા દેતા નથી. કહ્યું છે કે:
॥ જ
आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा ॥ पक्षपातरहितस्य तु युक्ति, यत्र तत्र मतिरेति निवेशं ॥ १ ॥
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૨૯
ખેદની વાત છે કે આગ્રહી મનુષ્ય જ્યાં તેની મતિ ખેડી હાય છે ત્યાં યુતિને ખેચી લેઇ જાય છે, પણ નિષ્પક્ષપાત મનુષ્યની મતિ તે જ્યાં યુક્તિ હૈાય ત્યાં તણાય છે, માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણવંત પુરૂષ જગમાં ધર્મતત્ત્વના પરીક્ષક બને છે. શ્રીવીરપ્રભુએ પણ જણાવ્યું છે કેપક્ષપાત ત્યાગીને સત્ય તત્ત્વને ગ્રહણ કરી, શ્રીહરિભદ્રસૂરિ કે જેમણે દશે ચામાલીશ ગ્રન્થા બનાવ્યા છે તે કહે છે કેઃ—
॥ જોTM
पक्षपातो नमे वीरे, न द्वेषः कपिलादिषु ॥ युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः || १ |
મને શ્રીવીરપ્રભુપર પક્ષપાત નથી. તેમ સાંખ્યતત્ત્વપ્રણેતા કપિલ વગેરે પર દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું છે, તેનું વચન ગ્રહણ કરવા યેાગ્ય છે. શ્રીહરિભદ્રસૂરિ પૂર્વે વેદધર્મી હતા પશ્ચાત્ અપક્ષપાત ભાવથી જૈનધર્મનાં તા, યુક્તિથી વિચારતાં તેમના હૃદયમાં ઉતર્યા, તેથી તેમણે જૈનધર્મ અંગીકાર કર્યાં હતા. રાગદ્વેષને દૂર કરી નિષ્પક્ષપાત ભાવથી જેઓ શાન્ત પણે અધિકાર પ્રમાણે તāાને વિચાર કરે છે તે વિશેષજ્ઞ બને છે. વિશેષજ્ઞ બનવું એ કંઈ સામાન્ય વાત નથી, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જરૂર છે, સદ્ગુરૂની ઉપાસનાની જરૂર છે, તેમજ તીક્ષ્ણ બુદ્ધિની પણ જરૂર છે, તેમજ ઉત્સાહથી તર્કશક્તિ ખીલવવાની પણ જરૂર છે. અને જેમ જેમ સત્ય સમજાય તેમ તેમ અસત્ કદાગ્રહ, ત્યાગવાની પણ જરૂર છે. વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. પેાતાની મેળે સત્ય તત્ત્વને નિશ્ચય કરતાં પેાતાના હૃદયની તે વસ્તુએના નિશ્ચયમાં સાક્ષી થાય છે. અન્ય મનુષ્યા તેને ભરમાવે છે તા પણુ રાતે વિશેષજ્ઞ બનવાથી ભમતા નથી અને અન્યાતે પોતે સત્ય તત્ત્વના માર્ગપર ખેચી લાવે છે અનેક અજ્ઞાનિચેાને મેધ આપી સત્ય માર્ગમાં લાવે છે, તત્ત્વાને સારી રીતે તે જાણુતા હોવાથી અન્ય મનુષ્યાને સારી રીતે સમજાવે છે. પોતાના કુટુંબને પણ તે સારી રીતે સમજાવી શકે તેથી તેને પ્રેમ, વિશેષજ્ઞપર સારી રીતે બંધાય છે. વિશેષજ્ઞ સત્ય અને અસત્યને! સારી રીતે નિર્ણય કરે છે અને સત્ય તત્ત્વને ગ્રહણ કરે છે. વિશેષજ્ઞ જે નિશ્ચય કરે છે, તેજ નિશ્ચયને અન્ય પુરૂષો અવલંબે છે. દરેક વસ્તુમાં રહેલ નિત્યત્વ અને અનિત્યત્વ ધર્મ સમજવાને માટે વિશેષનુ ચેાગ્ય
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३०
શ્રાવક ધર્મ સ્વરૂપ.
છે. અનેકાન્તનયથી સર્વ પદાર્થીનું સ્વરૂપ સમજવાને માટે વિશેષજ્ઞ ગુણુની આવશ્યકતા છે અને તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે ગુરૂપાસે તત્ત્વને અભ્યાસ કરતેા નથી, અનેક અપૂર્વ શાસ્ત્રને સાંભળતા નથી, તે વિશેષજ્ઞ બની શકતા નથી માટે ગુરૂપાસે અનેક શાસ્ત્રાનું શ્રવણ કરવું, તેમજ અનેક પુસ્તકાને અધિકાર પ્રમાણે વાંચવાં અને તે ઉપર પૂર્ણ મનન કરવું કે જેથી વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષજ્ઞગુણુની પ્રાપ્તિ માટે બ્રહ્માનુગ થવાની જરૂર છે. વૃદ્ધ પુરૂષોને અનુસરવાથી ઘણું જાણી શકાય છે, માટે હવે વૃદ્ધાનુઞ ગુણુનું વિવેચન કરે છે.
---
१७ सतरमो वृद्धानुग गुण.
बुढो परियणबुद्धी, पावायारे पवत्तइ नेव ||
बुढणगोवि एवं संसग्गकिया गुणा जेण ॥ १७ ॥
વૃદ્ધ મનુષ્ય પાકી બુદ્ધિવાળા હેાવાથી પાપાચારમાં પ્રવર્તતા નથી, તેથી વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારમાં પ્રવર્તતા નથી, કારણ કે સેાખત પ્રમાણે ગુણી આવે છે.
પરિપકવ બુદ્ધિવાળાને વૃદ્ઘ પુરૂષ કહે છે, કારણ કે તેવા પુરૂષ અનેક અનુભવાવડે ઘડાયલા હાય છે. વૃદ્ધ પુરૂષાનું લક્ષણ નીચે પ્રમાણે જાણુવું. ॥ જોન तपः श्रुतधृतिर्ध्यान विवेकयमसंयमैः ||
ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः || १ ||
જેએ તપ, શ્રુત, ધૈર્ય, ધ્યાન, વિવેક, યમ અને સંયમડે વધેલા હાય તેજ અત્ર વૃદ્ધે જાણવા અને તેજ વખણાય છે, પણ ધેાળા વાળવો વૃદ્ધપણું કંઈ ગુણેા વિના આવી જતું નથી. વળી કહ્યુ છે કેઃ— ॥ ોજ । सत्तत्त्वनिकषोद्भूतं विवेका लोकवर्धितम् ॥
येषां बोधमयं तत्त्वं, वृद्धा विदुषां मताः ॥ १ ॥
ખરા તત્ત્વરૂપ કસેાટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું જ્ઞાનમય તત્ત્વ જેઓએ પ્રાપ્ત કર્યું હાય, તેજ વૃદ્ધે પડિતાને માનવા યાગ્ય છે. વળી કહ્યું છે કે~~
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
* ૩૧
|| લ | प्रत्यासात्तिं समायातै विषयैः स्वांतरंजकैः ॥
न धैर्य स्खलितं येषां ते वृद्धाः परिकीर्तिताः ॥१॥
પ્રાપ્ત થએલા મન હરનાર વિષયવડે જેનું હૃદય ખલાયમાન થાય નહીં તે વૃદ્ધો જાણવા. વળી કહ્યું છે કે
| ઋોવા | हेयोपादेयविकलो वृद्धोऽपि तरुणाग्रणीः ।।
तरुणोऽपि युतस्तन वृद्धैर्टद्ध इतीरितः ॥ १ ॥ - જે વૃદ્ધ છતાં પણ હેય, રેય અને ઉપાદેયના જ્ઞાનથી હીન હોય તે તરૂણાનો સરદાર જાણવો. કારણ કે તે અવિવેકી અા તરૂણના જેવું આચરણ કરે છે તેમજ તરૂણ છતાં પણ ય, હેય અને ઉપાદેયના જ્ઞાન સહિત હોય તેને વૃદ્ધાવડે વૃદ્ધ કહેવાય છે.
એવા પ્રકારનો વૃદ્ધ પુરૂષ પાપાચારમાં પ્રવર્તતો નથી, કારણ કે તે યથાવસ્થિત તત્ત્વને જાણકાર હોય છે, ઉત્તમ ગુણવંત પુરૂષને અનુસરી ચાલનાર ખરેખર ગુણવંત બને છે, તેવો મનુષ્ય વિશેષજ્ઞ બને છે અને તે દરેક કાર્યના અનુભવોને સારી રીતે જાણી શકે છે. વૃદ્ધ પુરૂષોની સોબતથી સારી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે
उत्तमगुणसंसग्गी, सीलदरिदपि कुणइ सीलहूं, ॥
जहमेरु गिरि विलग्गं, तणपि कणगत्तणमुवेइ ॥ १॥ ઉત્તમ ગુણવંત પુરૂષની સોબત, ઉત્તમ સ્વભાવહીનને પણ સારા સ્વભાવવાળો બનાવી દે છે. મેરૂપર્વતને વળગેલું તણખલું પણ જેમ સુવર્ણ પણાની શોભાને ધારણ કરે છે તેમ અત્ર સમજી લેવું.
સંકટ પડતાં પણ ધૈર્યતા રાખીને વૃદ્ધ પુરૂષોને અનુસરવું કે જેથી વિપત્તિયોને પણ નાશ થઈ જાય. વિદ્વાન અનુભવી ગીતાર્થ સાધુઓ વગે. રેને વૃદ્ધમાં સમાવેશ થાય છે. જેણે પિતાના આત્માને વૃદ્ધવાણીરૂપ પાણીથી પખાળ્યો નથી તે રંક જનનો પામેલ શી રીતે દૂર થઈ શકે ? અર્થાત દૂર ન થઈ શકે,
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વૃદ્ધને અનુસરનારા મનુષ્યાની હથેલીમાં સંપદા આવે છે. વૃદ્ધેાપદેશ આગોાટ સમાન છે. વૃદ્ધપણાથી પ્રાપ્ત થએલ વિવેકરૂપ વ મનુષ્યામાં રહેલ મિથ્યાત્વાદિક પર્વતાને તેાડવા સમર્થ થાય છે. સૂર્યનાં કિરાતી માક વૃદ્ધ સેવાથી મનુષ્યાનું અજ્ઞાનરૂપ અંધકાર ક્ષણવારમાં વિલય પામે છે. વૃદ્ધસેવામાં તત્પર રહેનારા મનુષ્યા સઘળા વિદ્યામાં કુશળતા મેળવે છે અને વિનય ગુણમાં તેા અનાયાસે કુશળતા પ્રાપ્ત કરે છે. જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ જે પુરૂષ વૃદ્ધને પૂજે છે તે સસારરૂપ અટવીને ઉહ્લધી જાય છે. તીવ્ર. તપ કરતા ચા અને સકળ શાસ્ત્ર ભણુતા થકા પણ જે વૃદ્દાની અવજ્ઞા કરે છે તે કશું કલ્યાણુ મેળવી શકતા નથી. લેાકમાં એવું કાષ્ઠ ઉત્તમ ધામ નથી, તથા જગમાં અખંડ એવું કેાઈ સુખ નથી, કે જે વૃદ્ધસેવા કરનાર મેળવી શકે નહીં. જેને પામીને મનુષ્યાની સ્વપ્રમાં પણ દુર્ગતિ થતી નથી તે બૃસેવા સદાકાલ વિજયન્તી રહેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ પોપટના ઉપદેશને જેમ જુવાન પોપટાએ નહાતા માન્યા તો તેથી તે જાળમાં ક્રૂસાયા અને અન્તે વૃદ્ધ પેાપટના ઉપદેશથી છૂટયા. તેમ ભવ્ય મનુષ્યાએ નાનાદિકમાં વૃદ્ધ એવા પુરૂષાની સલાહ તેમજ ઉપદેશને અનુસરી ચાલવું. તેવા વૃદ્દાની પાસે બેસી અનેક અનુભવાતી વાતા સાંભળવી, કેમકે તેવા વૃદ્ધ પુરૂષોની વાતેમાં અમૂલ્ય ઉપદેશ રહસ્ય રહ્યું છે. તેઓએ પેાતાની જીંદગીમાં જે જે અનુભા મેળવ્યા હોય છે તે સર્વે પ્રસગાપાત્ત જણાવે છે અને તેથી કાઇ વખત વિદ્યુની પેઠે સેવા કરનારાઓના મનમાં અસર થાય છે. દરેક બાબતમાં નાનદારા અનુભવ પામેલા વૃદ્ધેા જીવતા શા સ્રાની પેઠે મનુષ્યાને ઉપકાર કરે છે. દરેક કાર્ય કરવામાં લાભ અને અલાભ ા સમાયા છે તે વૃદ્ધ પુરૂષાની સેવાથી જાણવા મળે છે. વકીલની પરીક્ષામાં પાસ થતાં પણ જેમ અન્ય વકીલ પાસે રહી ધંધાને અનુભવ મેળવવું પડે છે તેમ દરેક વિધામાં હુંશિયાર થએલાને પણ તે તે કાર્યોમાં પરિપત્ર બુદ્ધિવાળા વૃદ્ધ પુરૂષોની સેવા કરવી પડે છે. જે કાર્યને જે પુરૂષા કરે છે તેઓ તે કાર્યના અનુભવી ગણાય છે, તેથી તે તે કાર્યના તેઓ વૃદ્ધ ગણાય છે. ચારિત્રની બાબતમાં પણ જેણે નાનપૂર્વક ચારિત્ર લેઈ પાળ્યું હોય છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ચારિત્ર સંબંધી પરિપકવ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે ચારિત્રમાં વૃદ્ધ પુરૂષ ગણાય છે. ચારિત્ર સબધી અનેક પુસ્તકા વાંચીને પણ તેવા પુરૂષોની સેવા કરવાથીજ, પૂર્ણ અનુભવ મળે છે. દરેક બાબતામાં વૃદ્ધની સેવા કરનાર વિજયવંત નીવડે છે, તેથી વૃદ્ધાનુગ પુરૂષ અનેક ગુણાને ધારણ કરવા સમર્થ થાય તેથી તે ધર્મરત્નને યાગ્ય બને છે.
અને
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વૃદ્ધ પુરૂષોને અનુસરનાર સહેજે વિનયગુણ મેળવી શકે છે. વિનય વિના વૃદ્ધ પુરૂષોની સેવા થઈ શકતી નથી, તેથી વિનયગુણની આવશ્યકતા સિદ્ધ કરે છે, માટે હવે અઢારમા વિનયગુણને કહે છે.
१८ अढारमो विनयगुण.
विणओ सव्वगुणाणं, मूलं सन्नाण दंसणाइणं ॥ सुखरुस्सय ते मूलं, तेण विणओ इह पसत्थो ॥ १८ ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સર્વ ગુણોનું મૂળ વિનય છે અને વિનય તે સુખનું મૂળ છે, માટે જ અત્ર વિનય પ્રશંસવા યોગ્ય છે. આઠ પ્રકારના કર્મને નાશ કરીને મુક્તિમાં લઈ જાય છે માટે તેને વિનય કહે છે. જેને શાએ વિનયનું તેવું ઉત્તમ સ્વરૂપ જણાવે છે.
- વિનયના મેર દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિક વિનય એ વિનયના પાંચ ભેદ જાણવા.
દ્રવ્યાદિક પદાર્થની શ્રદ્ધા કરતાં દર્શનવિનય ગણાય છે. તેઓનું જ્ઞાન મેળવ્યાથી જ્ઞાનવિનય ગણાય છે. ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં ચારિત્રવિનય ગણાય છે. ઈચ્છા નિરોધરૂપ તપમાં પ્રવૃત્તિ કરતાં તપવિનય ગણાય છે. સુજ્ઞોએ સમકિતીને વિનય કરો. તાનીનો વિનય કરવો. ચારિત્રીને વિનય કરે. તપસ્વીને વિનય કરવો.
ઓપચારિક વિનયન બે ભેદ છે (૧) પ્રતિરૂપ યોગયુંજનરૂપ વિનય, (૨) દ્વિતીય અનાશાતના વિનય.
પ્રતિવિનય ત્રણ પ્રકારનો છે. કાયિક, વાચિક અને માનસિક; તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. વાચિક વિનય ચાર પ્રકારનો છે અને માનસિક વિનય બે પ્રકારનો છે.
કાયિક વિનયના આઠ પ્રકાર નીચે મુજબ છે. ગુણવાન પુરૂષ આવે ત્યારે ઉઠીને સામા જવું તે ખુરથાનવના, તેના સામું હસ્ત જેડી ઉભા રહેવું તે ચંદ્ધિ વિના, તેમને આસન આપવું તે બાવનપ્રકાર વિના, તેમની ચીજ વસ્તુ લેઈ ઠેકાણે રાખવી તે અમિગ્ર વિજય, તેમને વંદન કરવું તે તિર્મ વિનય, તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
કૃપા વિના, તેમની પાછળ જવું તે અનુજમન વિના અને પગચંપી વગેરે તેમનાં જે જે કાર્ય કાયાવડે સાધવા યોગ્ય હોય તે સાધવાં તે સંસાર વિનય જાણો.
વાચિક વિનયના ચાર પ્રકાર નીચે મુજબ છે. હિતકારી બેલવું, ખપ જેટલું બોલવું, મધુર બોલવું, અનુસરતું બોલવું.
માનસિક વિનયના બે ભેદ નીચે મુજબ છે. ખરાબ વિચારને વિરોધ કરો, અને શુભ ચિંતવના કરવી.
પરાનુવૃત્તિમય પ્રતિરૂપ વિનય છે. અપ્રતિરૂપ વિનય કેવળજ્ઞાનીને હેય છે. અનાશાતના વિનયના બાવન ભેદ છે.
તીર્થંકર, સિદ્ધ, કુળ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી એ તેર પદની આશાતનાથી દૂર રહેવું. તેમની ભક્તિ કરવી, બહુ માન કરવું, તેમજ પ્રશંસા કરવી એમ ચારને તેરે ગુણતાં બાવન ભેદ થાય છે.
આવા પ્રકારને વિનય કરવાથી આભા ઉચ્ચ કેટીના પગથીયા પર ચઢતે જાય છે અને હૃદયની શુદ્ધિ વધારે છે, આ ઉત્તમ વિનય ખરેખર ધર્મનું મૂળ છે. કહ્યું છે કે –
ઋો છે. विणओ सासणे मूलं, विणीओ संजओभवे ॥ विणआओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ॥१॥
વિનય, સાસનમાં મૂળ જેવો છે. વિનય, સંયત થાય છે, વિનય રહી તને ધર્મ કયાંથી હોય? તેમજ તપ ક્યાંથી હોય? અલબત ન હોય. વળી કહ્યું છે કે.
|| ગાથા विणयानाणं, नाणाओ दंसणं दंसणाओ चरणं तु ॥ चरणाहिंतोमुख्खो मुख्खे सुखं अणाबाई ॥ १ ॥
વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત છે અને મોક્ષ થતાં અનન્ત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
જગતમાં જે વસ્તુઓ ધન સત્તાથી મળતી નથી તે વસ્તુઓ વિનયથી મળે છે. સામાન્ય કહેવત છે કે વિનય વિરીને વશ કરે છે. વિનયથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે. ગમે તેવાં કાર્ય કરવા હોય તે તે વિનયથી
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫ કરી શકાય છે. સંસારવ્યવહારમાં પણ જે માતા, પિતા, વડીલો અને શિક્ષકો વગેરેનો ઉપકાર સમજી તેમને વિનય સાચવી શકતું નથી તે લોકોત્તર ધર્મ ગુરૂને ઉપકાર જાણીને તેને બરાબર વિનય કરવાને શકિતમાન થતો નથી. સતપુરુષોનો વિનય કરે જોઈએ કારણકે તેઓ જગતને ઉપકાર કરનારા હોય છે. સાધુઓનાં દર્શન થતાં બે હાથ જોડી તેમને ઉભા થઈ વંદન કરવું. તેઓનો વિનય કરનારની ઉત્તમગતિ થયા વિના રહેતી નથી. વિનય વિના ધર્મનો બોધ મળી શકતો નથી. વિનય વિના જ્ઞાન મળતું નથી. માટે વિનયની આવશ્યકતા છે. વિનયવંત પુરૂષ, શ્રાવક ધર્મને પામવા યોગ્ય બને છે માટે બંધુઓ અને બહેને એ વિનયગુણને ગ્રહણ કરવો. કૃતજ્ઞ ગુણવાળો, વિનય કરી શકે છે. જે કરેલા ગુણને જાણતો નથી તે વિનય કરવા તત્પર થતો નથી, તેથી વિગુણની પ્રાપ્તિ માટે તશ કુખની આવશ્યકતા છે. ઈત્યાદિ હેતુથી ઓગણીશમે કૃતજ્ઞગુણ જણાવે છે.
૨૨ ગોળી તિજ્ઞgs,
बहु मन्नइ धम्मगुरूं, परमुवयारित्तितत्त बुद्धीए । तत्तो गुणाण बुढी, गुणारिहो तेणिह कयन्नू ।। २६ ॥
કતા મનુષ્ય, તત્ત્વબુદ્ધયા પરમ ઉપકારી શ્રી ધર્મગુરૂને ગણું તેમનું બહુ ભાન કરે છે, તેથી ગુણોની વૃદ્ધિ થાય છે માટે કૃતજ્ઞ મનુષ્ય ગુણ ગ્ય છે.
કૃતજ્ઞ પુરૂષ, ધર્મદાતાર આચાર્યાદિકને પરમ ઉપકારી જાણ બહુ ભાન આપે છે. જગતમાં સર્વથી મોટો ઉપકાર, સમ્યકત્વ ગુરૂને છે.
તે આ આગમના પરમ વાક્યને વિચારે છે કે –હે આયુષ્માન શ્રમણ ! જગતમાં ત્રણ જણને બદલો વાળવો મુશ્કેલ છે. માબાપને, સ્વામીને અને સમકિતદાતાર ધર્માચાર્યને.
કઈ પુરૂષ, પિતાના માબાપને સાંજ સવાર શતપાક અને સહસ્ત્રપાક તેલથી મર્દન કરી સુગંધી ગોદકથી નવરાવી, સર્વાલંકારથી શણગાર કરાવી, પવિત્ર વાસણમાં પિરસેલું અઢાર શાક સહિત અને ભોજન જમાડી, જીવતાં સુધી પોતાની પીઠ ઉપર ઉપાડતે રહે, તેટલાથી પણ તે માબાપને બદલે વાળી શકાતો નથી, પણ જે માબાપને શ્રી કેવલજ્ઞાનિકથિત વીતરાગ ધર્મને સમજાવી તેમાં સ્થાપન કરે તો જ માબાપને બદલે વાળ્યો કહી શકાય.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
કઈ ધનાઢય પુરૂષ, કોઈ દરિદ્રી (ગરીબ) ને ટેકો આપી ઉંચો ચઢાવે, ધનવાન કે બુદ્ધિવાન્ કરે, એવામાં તે ધનવાન કોઈ કર્મના ઉદયથી નિર્ધન થઈ જાય અને તે પિલો દરિદ્ર કે જે તેના આશરાથી ધનપતિ થયો
છે, તેની પાસે આવે ત્યારે તે પૂર્વના દરિદ્ર પણ પશ્ચાત ધનાઢય બનેલો પિતાના ઉપકારી શેઠને પિતાનું સર્વસ્વ આપી દે, તો પણ તેને બદલો વાળી શકાતું નથી; પણ જે તે દરિદ્રી, તે સ્વામીને કેવલિભાષિત ધર્મનો ઉપદેશ આપી વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તેજ તેને બદલે વાળી શકે.
કઈ પુરૂષ, શ્રમણ (સાધુ) પાસેથી એકપણ આર્યધાર્મિક સુવચન સાંભળી કાલ વેગે મરણ પામી કોઈ પણ દેવલોકમાં દેવતાપણે ઉપજે ત્યારે તે દેવ, તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી સુકાલવાળા દેશમાં મૂકે અગર અટવીમાંથી ખેંચીને વસ્તીવાળા પ્રદેશમાં આણે અગર લાંબા વખતના રેગથી મુક્ત કરે તો પણ તે ધર્માચાર્યને બદલે વાળી શકતો નથી. પણ
જે તે, તે ધર્માચાર્યને કેવલજ્ઞાની કથિત ધર્મ કહીને તથા સમજાવીને તેને વિતરાગ ધર્મમાં સ્થાપન કરે તે જ તેને બદલો વાળી શકે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિજી પણ તે જ પ્રમાણે કહે છે.
_| આવો . दुःप्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ॥ तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥ १ ॥
આ લોકમાં માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ દુપ્રતિકાર છે તેમાં પણ ગુરૂ તે અહીં અને પરભવમાં અતિશય દુષ્પતીકારજ છે.
સમ્યકત્વદાતા સદ્દગુરૂને તે કોડ ભવમાં પણ, કરોડો ઉપાય કરતાં પણ પ્રત્યુપકાર થઈ શકતું નથી.
કતા પુરૂષોનું એજ લક્ષણ છે કે તેઓ નિત્ય ગુરૂના પૂજનાર હોય છે. કારણકે તે જ મહાત્મા છે, તે જ ધન્ય છે, તે જ કૃતજ્ઞ છે, તે જ કુલીન અને ધીર છે, તે જ જગતમાં વંદનીય છે, તેજ તપસ્વી છે અને તે જ પંડિત છે, કે જે સુગુરૂ મહારાજનું નિરંતર દાસપણું, પ્રેષપણું, સેવપણું તથા કિંકરપણું કરતો થકો પણ શરમાય નહીં. કૃતજ્ઞ પુરૂષ પોતાના પરોપકારીએની સદાકાળ સ્તુતિ કરે છે. કૃતજ્ઞ પુરૂષ, પિતાના ઉપકારીઓને નમે છે અને તેથી તે પરોપકાર કરનારાઓને કદી ભૂલી જતો નથી, કૃતજ્ઞ પુરૂષ, પિતાના આત્માને ઉચ્ચ કરવા સમર્થ થાય છે માટે બંધુઓ અને બહેનોએ કૃતજ્ઞ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, કૃતજ્ઞ મનુષ્ય પરોપકાર કરવા રામર્થ થાય છે માટે કૃતજ્ઞ ગુણ કહ્યા બાદ પરહિતાર્થ કરવગુણ ને કહે છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૭
२० वीसमो परोपकार गुण.
परहिय निरओ धन्नो, सम्म विनाय धम्म सम्भावो । ગર્વ કવર ક, નિરવ મહાસત્તા | ૨૦ ||
પરહિતમાં આસકત રહેનાર મનુષ્યને ધન્ય છે. સમ્યફ પ્રકારે જાણ્યા છે ધર્મતત્વના સદભાવને તે જેણે એવો વિધાન પુરૂષ અને પશુ ધર્મ માર્ગમાં સ્થાપન કરે છે. તે નિઃસ્પૃહ મહા સત્યવાન રહી અને સારી રીતે ઉપકાર કરી શકે છે.
ગીતાર્થ થએલ પુરૂષ અન્ય અભણ જનેને સશુરૂ પાસે સાંભળેલ આગમના વચનના ઉપદેશથી શુદ્ધ ધર્મમાં સ્થાપે છે, અર્થાત પ્રવર્તાવે છે અને ધર્મ જાણકારમાં જે સીદાતા હોય તેમને સ્થિર કરે છે. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડતા પરહિત ગુણના વ્યાખ્યાન પદથી સાધુની પેઠે શ્રાવકને પણ પિતાની ભૂમિકાના અનુસારે અને લૈકિકરીત્યા ભાષણ વગેરેથી બેધ દેવાની સંમતિ આપી છે. શ્રાવક જેવું ગુરૂ પાસે સાંભળે તેવું કુટુંબ વગેરેની આગળ સમજાવે. પોતે કહે કે મને ગુરૂએ આમ બધ આપે છે. તેમના ઉપદેશાનુસાર હું તમને કહું છું એમ ઉપદેશ દેતાં બોલે. પાટ વગેરે પર બેસીને સાધુની પેઠે શ્રાવકોની આગળ ઉપદેશ આપે નહીં, પણ પાટપર બેઠા વિના પોતે જે ગુરૂ પાસે સાંભળેલું હોય તે અન્યને સમજાવે, આમ મારા સમજવામાં છે. વિશેષ ખુલાસા માટે ગીતાથેંને પુછી રૂબરૂ નિર્ણય કરે.
પારકાના હિતમાં આસક્ત મનુષ્ય, પરોપકારની અને પરોપકારીઓની કિંમત સમજી શકે છે અને પોપકારવડે અનેક જીવોનું ભલું કરી શકે છે. પરોપકાર વિના સન્ત, પૂજ્ય અગર તીર્થકરત્વ મળી શકતું નથી. પરોપકારી મનુષ્ય દાતાર હોઈ શકે છે, તેમજ દયાવાન તે પ્રથમથી હોય છે, તેમજ તે અન્યના માટે શુભ વિચાર કરનાર હોય છે, તેમજ તે આસ્તિક હોય છે, તેમજ તે દુઃખીનાં દુઃખ જાણનાર હોય છે; તેથી પરોપકારી મનુષ્ય મેઘ, સૂર્ય, નદીઓ, પૃથ્વી અને સમુદ્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે. જગતમાં ધર્મની પ્રાપ્તિ માટે પરોપકાર એ સડક જે સિદ્ધ રસ્તે છે. પરોપકારથીજ જહદી ધર્મ પામી શકે છે અને તે જલદી ધર્મને ફેલાવો કરી શકે છે. પરોપકારી ધન, સત્તા, જ્ઞાન, ઉપદેશ, મન, વાણી અને કાયાવડે જ્યાં જાય છે ત્યાં ઉપકારજ કરતે રહે છે. પરોપકાર વિના ઘન, સત્તા અને જ્ઞાન, વગેરેની
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
કંઈ કિંમત નથી. મનુષ્યોએ ધર્મની યોગ્યતા માટે પરોપકાર કરવાની ટેવ રાખવી. દરરોજ થોડામાં થોડે પણ પરેપકાર તો કરવો જોઈએ. સામે બદલો લેવાની બુદ્ધિ વિના નિસ્પૃહ ભાવથી પરોપકાર કરનારાઓ ઉત્તમ પરોપકારી ગણાય છે. પરોપકારી મનુષ્ય ગમે તેવા દીન થઈ જાય તોપણ તેઓ ઉત્તમ ગણાય છે. જગતમાં સ્વાર્થનો ત્યાગ કર્યા વિના પરોપકાર કરવા કઈ સમર્થ થતું નથી. સ્વાર્થ ત્યાગીને તેમજ ધન, આયુષ્ય, જ્ઞાન વગેરેને ભોગ આપીને કઈ વખત પરોપકાર કરનારાઓને માથે ઉલટી ઉપાધિ આવે છે, તો પણ તેઓ અપમાનતિરસ્કારની દરકાર રાખ્યા વિના ઉપકાર કરે છે, જેઓએ જગત ઉદ્ધારને માટે ઘરબાર, કુટુંબ, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી તથા વૈભવ પદાર્થોનો ત્યાગ કર્યો છે અને સઘળું જીવન મનુષ્યોના ભલા માટે ધર્મોપદેશમાં અર્પણ કર્યું છે એવા મુનિ વર્ગને સદાકાળ નમસ્કાર થાઓ. જેઓ જ્ઞાનોપદેશવડે મનુષ્યોનાં માનસિક દુઃખો ટાળીને તેઓને સહજ શાંતિ જણાવે છે, અનુભવાવે છે, ધર્મબોધિ બીજ અપે છે એવા પરોપકારી ગુરૂને મહારો નમસ્કાર થાઓ. આપણા જીવનની ઉચ્ચતામાં આજ લગી અસંખ્ય ઉપકારો અન્યથી થયા છે તો આપણે અન્યોના ઉપકારોને જેવા લીધા છે તેવા યથાશક્તિ પાછા ઉપકાર વાળવા જોઈએ. મનુષ્યોની પાસે જે જે શક્તિ છે તે ઉપકાર કરવાને માટે છે, તેથી ઉપકાર કરવાથી અન્યનું ભલું કરતાં પહેલાં પોતાનું ભલું થાય છે. ઉપકારી મનુષ્ય અને ઉપકાર કરે છે તેમાં કદાપિ અન્યોને ઉપકારનું ફળ બેસે કે ન બેસે તેનો નિશ્ચય નથી પણ ઉપકાર કરનારને તે અવશ્ય ફળ થાય છે. જ્ઞાની બનવું સહેલ છે પણ ઉપકારી બનવું મુશ્કેલ છે. ઉપકરી મનુષ્ય જગત જીવોને તારવા માટે સમર્થ થાય છે અને પૂજ્ય બને છે, ઉપકારી મનુષ્ય ધર્મની યોગ્યતા પામે છે. જે પરોપકાર ગુણવંત હોય છે તે જ લબ્ધલક્ષ્યગુણ પ્રાપ્ત કરી શકે છે. માટે પરોપકાર ગુણુનત્તર લબ્ધ લક્ષ્ય ગુણને કહે છે.
२१ एकवीसमो लब्धलक्ष्य गुण.
लखेइ लद्धलखो, सुहेण सयलंपि धम्म करणिजं ॥ दख्खो सुसासणिज्जो, तुरियंव सुसिख्खिओ होइ ॥ २१ ॥
લબ્ધ લક્ષ્ય મનુષ્ય સુખે કરીને સઘળું ધર્મ કર્તવ્ય અવબોધી શકે છે. તે ડાળે અને સુશાસનીય હેવાથી જલદી સુશિક્ષિત થાય છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
લબ્ધ લક્ષ્ય પુરૂષ દરેક બાબતોમાં સાવધાનતા રાખે છે અને જલદી હુંશિયાર થાય છે. જે બાબતની વિધાનો અભ્યાસ કરે છે, તેમાં વિજયી નીવડે છે. અનેક ધર્મસૂત્રનાં રહસ્યોને તે જાણી શકે છે. એક વસ્તુના જ્ઞાનથી અનુમાન બળ વડે અનેક વસ્તુઓનું જ્ઞાન કરવા તે સમર્થ બને છે, માટે ધર્મની પ્રાપ્તિમાં લબ્ધ લક્ષ્ય ગુણની આવશ્યકતા છે. લબ્ધલક્ષ્ય મનુષ્ય ધર્મ તોના અભ્યાસમાં ખૂબ ઉંડે ઉતરી જાય છે અને ધર્મની પ્રાપ્તિને માટે તે પ્રત્યેક વિચાર બરાબર લક્ષ્ય રાખીને કરે છે, માટે બંધુઓએ અને બહેને એ લબ્ધ લક્ષ્ય ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રમાણે એકવીસ ગુણનું કિંચિત વર્ણન કર્યું. તેવા ગુણોને ધારણ કરનારાઓ શ્રાવક ધર્મને યોગ્ય બને છે.
સંપૂર્ણ ગુણે જેનામાં હોય તે ઉત્તમ પાત્ર જાણવા અને એ ગુણોના ચોથા ભાગે હીન તે મધ્યમ જાણવા અને અર્ધ ભાગે હીન હોય તે જઘન્ય પાત્ર જાણવા અને તેથી વધુ હીન હોય તે દરિદ્રધ્યાયઃ અર્થાત્ અયોગ્ય સમજવા. ધર્મના અથઓએ ઓછામાં ઓછા એક ગુણની પ્રાપ્તિ માટે તો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. જેમ પવિત્ર ચિત્ર શુદ્ધ ભૂમિકામાં સારૂ ઉઠે છે, તેમ આવા ગુણોવડે યોગ્ય હોય તેનામાં ધર્મની ઉત્પત્તિ થાય છે. શ્રાવકોએ શ્રાવકોના ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. પિતાનામાં પૂર્વોક્ત કહેલા ગુણો ન હોય અને સાધુઓની પંચાતમાં પડવું એ કંઈ યોગ્ય નથી. શ્રાવક ધર્મના ગુણેને શ્રાવકોએ પ્રાપ્ત કરવા જોઈએ. જેઓ પોતાને અધિકાર પૂર્ણ મેળવવા અધિકાર પ્રમાણે કહેલા ગુણો પ્રાપ્ત કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રાવક ધર્મના ગુણોને ખીલવ્યાથી ખીલી શકે છે ગુણવિનાને ઘટાટોપ કંઈ ખપમાં આવતો નથી માટે પૂર્વોક્ત ગુણેની પ્રાપ્તિ માટે અપ્રમાદી થઈ ઉદ્યમ કરવો કે જેથી ધર્મની પ્રાપ્તિ અને તેથી પરગv૬ રોપી રાવ. આશા છે કે ભવ્ય ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે.
श्राद्धधर्मस्वरूपे वै, सद्गुणा वर्णिता मया ॥ श्राद्धानामुपकारार्थ बुद्धयब्धिमुनिना मुदा ॥ १ ॥ ઈતિ શ્રાદ્ધધર્મ સ્વરૂપાધિકારે શ્રાવક ગુણવર્ણન સમાપ્ત,
- લેખક મુનિ બુદ્ધિસાગર, (મુ. મુંબાઈ વાલકેશ્વર ઉપાશ્રય, ચૈત્ર સુદી પ મગળ, સંવત ૧૮૬૭.)
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
********************
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુ તમે ગ્રાહક નથી ? હાવાજ જોઇએ.
વિઝા એ પત્ર.
- અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી ૬ મુદ્ધિમ શા’ નામનું માસિક વરસથી પ્રગટ થાય છે. જેમાં પૂજ્યગુરૂષચ્ચે યુનિ શ્રી સ્મૃદ્ધિ : સાગ૨ના, તેમજ કેટલાક જૈન વિદ્વાનોના લેખે પ્રગટ થાય છે. થાકા જ સમયમાં તેના ગ્રાહકની સંખ્યા ૧૦ ૦ ૦ જેટલી થવા પામી છે અને જેન કામમાં તે સારી રીતે વખણાતું થયું છે. આ માસિકના ગ્રાહક થવાથી એ પ્રકારના લાભ મેળવવાની તક મળે છે. એક તો ઉત્તમ પ્રકારના જેન ધામ સુધી લેખાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેની સાથે આ માસિકમાંથી જે કાંઇ ન રહે તે બાહ'ગમાં ખરચાવાના હોવાથી બાડી'મને પણ સહાય આપવાનું પુણ્ય હાંસીલ થાય છે, ને આ માસિકનું વાષક લવાજમ પેસટેજ સાથે રૂ. ૧-૪-૦ છે. સ્થાનિક ૨, ૧ - ૭,
- માસિકના ગ્રાહકૈાને ઓછી કીંમતે પુરતકી મળવાના પ્રસ ગેપ૨૩, લાભ લે છે.
બુદ્ધિપ્રભા આ ફીસ. શ્રી જેન વેતાંબર માહીંગ, નાગારીસરાહ અમદાવાદ.
અધ્યાત્મજ્ઞાનપ્રસારક અડળ તરસ્થી
પ્રગટ થએલ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થ માળા
અવશ્ય વાંચો.
[ આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ચા વાંચીને મનન કરવા લાયક છે. મુનિશ્રીની લેખનશૈલી સમભાવવાળી હોવાથી દરેક ઉમેવાળા ગમે પ્રેમપૂર્વક વાંચે છે, ગ્રન્થા અધ્યાત્મ અને તત્વજ્ઞાનચી ભરપૂર છે..
આવા ઉત્તમ ગ્રન્થા તદન નજીવી કિમતે પ્રગટ કરવાની પહેલ મ ડળે જ કરી છે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા–પ્રગટ થયેલ અન્યા, 0 / - : : : : : : 0-1-0. મુંન્યાંક, કી. 2. આ, પા. 0. ભજન સ મહ ભાગ 1 લે 1. અધ્યાત્મ વ્યાખ્યાન માળા 04- 2. ભજનસ ચહુ ભાગ 2 જો 3. , ભાગ છે જે 4. સમાધિ સતકમ, P 0-8-0 પ, અનુભવ પશ્ચિશી 6. આ બદી 500 0 - છ 17, ભજન સ ચ ભાગ કે થે 8. પરમાતમ દર્શન 0-12- 9 9. પરમાત્મ જાતિ 0-12-7 10. તત્ત્વ બિંદુ છે , 11. ગુણાનુરાગ (આવૃત્તિ ત્રીજી) ... 12, 17, ભજન સ મહું ભાગ 5 મે તથા જ્ઞાનદિપી ક.. 0-6-0 14. તીર્થયાત્રાનું વિમાન , 15. અધ્યાત્મ ભજન સંગ્રહ - 0-6-0 16. ગુરૂખાધ . ૧છે, તત્ત્વજ્ઞાન દિપીકા ... 0-6-0 18. ગહેલી સ અહ છે . 19. શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ 1 લા (આવૃત્તિ ત્રીજી. )... 0-1-0 20, . ) ) ભાગ 2 જે ( આવૃત્તિ ત્રીજી,)... -1-0 21, ભજન પદ સંગ્રહ ભાગ 6 છે. . . 0 0-12-0 22. વચનામૃત મ e * * 0 14=0. ર૭, ચગદીપક, .. . ૦૧-૧૪ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે, 1. અમદાવાદ-જૈન બ-. નાગરીશ રાહ. 2, મુંબઈ મેસર્સ મેલજી હીરજીની કે.-કે. પાયધુઠ્ઠી. 3, 55 -શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ-કે, ચંપાગલી. 4. પુના-શા. વીરચ'દ કૃષ્ણાજી.-કે. વૈતાલ પે'&.. For Private And Personal Use Only