________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ગાથા.
कालंमि अाइए अणाइ, दोसेहि वासिए जीवे ॥
जं पाविय गुणविहु तं मन्नइ भो महच्छारियं ॥ २ ॥ અનાદિકાળથી અનાદ્વિ દ્વષાવર્ડ વાસિત થએન્ના આ છત્રમાં જો કોઈ ગુણુ લાભે (પ્રગટે) તા મહાઆશ્ચર્ય માનવું જોઈ એ. તેમજ જણાવ્યું છે કે,
ગાથા.
भूरिगुणा विरलच्चिय, एकगुणोवि हु जणो न सव्वथ्य ॥ નિદ્રાવાળાને મરું, સંતિમો થોષલમવિ
ફૈ ॥
ઘણા ગુણવાળા તે વિરલા નીકળી શકે પણ એકએક ગુણવાળા મનુષ્ય પણ સર્વત્ર મળી શકતા નથી. જે નિર્દોષ હશે તેનું કલ્યાણુ છે. પણુ અમા તા જે ધણુા દાષા છતાં ઘેાડા ગુણુંવાળા છે તેમતી પણુ પ્રશંસા કરીએ છીએ.
For Private And Personal Use Only
ગુણુરાગી મનુષ્ય, સંસારી જીવાની કર્મથી થએલી દશાને વિચારતા છતા નિર્ગુણાને પણ નિર્દેતા નથી. જે નિન્દા કરે છે તે સાધુપુરૂષ ગણાતા નથી, કેમકે શ્રાવક ધર્મના લાયક બની શકતા નથી તે સાધુ ધર્મના લાયક તા કાંથી બની શકે ? અર્થાત્ નજ બની શકે. ગુણાનુરાગી જે જે ગુણા પ્રાપ્ત કરે છે તેને મલીન કરતા નથી, ઉલટા પ્રાપ્ત કરેલા ગુણાને પ્રકાશ વધારતા રહે છે. ગુણાનુરાગી પુરૂષમાં અનેક સદ્ગુણાને વાસ થાય છે. ગુણાનુરાગી કોઈની ઈર્ષ્યા કરતા નથી, તેમજ કોઈ ને હલકા પાડવા કાર્યના ઉપર આળ કે તહેામત ચઢાવતા નથી, ગુણાનુરાગી શત્રુઓને પણ મિત્ર તરીકે ફેરવી નાખે છે. ગુણાનુરાગી દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. ગુણાનુરાગીમાં અનેક દોષ હોય છે તેપણ તે અલ્પકાળમાં ટળી જાય છે અને તેના આત્મા શુદ્ધ થાય છે. ગુણાનુરાગીનું ચિત્ત કાઇનામાં અનેક દાષા હોય છે છતાં તે પર ન ચોંટતાં તેના ગુણુપર્ચેાંટ છે. ગુણાનુરાગી અલ્પકાળમાં મુક્તિ પામવાનો યે!ગ્યતાને પ્રાપ્ત કરે છે. આ કાળમાં જ્યાં ત્યાં નિન્દાનાં બણુગાં ટુંકનાર તા ઘણા મળી આવે છે, પશુ કાઈના એક પણ સદ્ગુણ તરફ્ દૃષ્ટિ દેનાર તેા લાખે! વા હજારામાંથી એક મળી આવવા દુર્લભ છે. ગુણાનુરાગી પુરૂષનાં દર્શન થવાં દુર્લભ છે. કલ્પવૃક્ષાની પેઠે ગુણાનુરાગી પુરૂષ સર્વત્ર માનનીય થઈ પડે છે. સમાજમાં, નાતજાતમાં, કુટુંબમાં, વગેરે સર્વત્ર ગુણાનુરાગી મહાન ઉચ્ચપદ ભાગવે છે,