________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રવૃત્તિ કરતાં અચકાય છે. કદાપિ પ્રમાદથી કોઈ પાપ થઈ ગયું હોય છે તેા તેના મનમાં અત્યંત ભય રહે છે. એવા પાપભીરૂ મનુષ્ય, શ્રાવક ધર્મરત્નને ચેાગ્ય અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપભીરૂ હાય છે તે શઠેપણું કરતા નથી, માટે હવે અરાદ નામના સાતમે ગુણુ કહે છે.
७ सातमो अशठ गुण.
असठो परं न वचइ, वीससणिज्जो पसंसणिज्जो य ।। ऊज्जमइ भावसारं, ऊचिओ धम्मस्स तेणे सो ॥ ७ ॥
અશઃ પુરૂષ અન્યને છેતરતા નથી—તેથી તે વિશ્વાસ કરવા યાગ્ય અને પ્રશંસા કરવા યોગ્ય બને છે અને ભાવપૂર્વક ઉદ્યમ કરે છે માટે તે ધર્મને ચેાગ્ય ગણાય છે.
નિષ્કપટી મનુષ્ય અન્યને વંચતા નથી તેથી તે વિશ્વાસ કરવા ચાગ્ય અને તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. કપટી પુરૂષ કાપ કોઇના અપરાધ ન કરે તાપણુ તે પેાતાના દોષના જોરે સર્પની પેઠે અન્યાને વિશ્વાસ કરવા ચેાગ્ય થતા નથી. અશ પુરૂષનું લક્ષણ કહે છે.
|| જોTM |
જેવું ચિત્ત હોય તેવી રણ ( ક્રિયા ) હાય. એ રીતે તેઓને ધન્ય છે.
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रिया ॥ धन्यास्ते त्रितये येषां विसंवादो न विद्यते ॥ १ ॥
વાણી હાય અને જેવી વાણી હાય તેવું આચ ત્રણ બાબતામાં જે પુરૂષાને અવિસવાદ ડ્રાય
અજ્ઞòપુરૂષ ધર્માનુષ્ઠાનમાં સદ્ભાવપૂર્વક વર્તે છે. ધણા લેાકેા અન્યના
પેાતાના ચિત્તને રંજન ભાગ્યાવિના કદાપિકાળે
ચિત્તને ચમત્કાર કરનાર મળી આવે છે, પણ જે કરે છે એવા તેા અલ્પજ હાઈ શકે છે. શૂપણું ધર્મપાત્ર બની શકાતું નથી. અન્યાને અનેક પ્રકારના બનાવટી આડંબરેાથી ખુશી કરી શકાય છે, પણ આત્મા તે સત્ય બનાવેાથીજ સંતુષ્ટ થાય છે, માટે અપણું તેજ જગતમાં આદરવા ચેાગ્ય છે.
For Private And Personal Use Only