Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુ તમે ગ્રાહક નથી ? હાવાજ જોઇએ. વિઝા એ પત્ર. - અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી ૬ મુદ્ધિમ શા’ નામનું માસિક વરસથી પ્રગટ થાય છે. જેમાં પૂજ્યગુરૂષચ્ચે યુનિ શ્રી સ્મૃદ્ધિ : સાગ૨ના, તેમજ કેટલાક જૈન વિદ્વાનોના લેખે પ્રગટ થાય છે. થાકા જ સમયમાં તેના ગ્રાહકની સંખ્યા ૧૦ ૦ ૦ જેટલી થવા પામી છે અને જેન કામમાં તે સારી રીતે વખણાતું થયું છે. આ માસિકના ગ્રાહક થવાથી એ પ્રકારના લાભ મેળવવાની તક મળે છે. એક તો ઉત્તમ પ્રકારના જેન ધામ સુધી લેખાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેની સાથે આ માસિકમાંથી જે કાંઇ ન રહે તે બાહ'ગમાં ખરચાવાના હોવાથી બાડી'મને પણ સહાય આપવાનું પુણ્ય હાંસીલ થાય છે, ને આ માસિકનું વાષક લવાજમ પેસટેજ સાથે રૂ. ૧-૪-૦ છે. સ્થાનિક ૨, ૧ - ૭, - માસિકના ગ્રાહકૈાને ઓછી કીંમતે પુરતકી મળવાના પ્રસ ગેપ૨૩, લાભ લે છે. બુદ્ધિપ્રભા આ ફીસ. શ્રી જેન વેતાંબર માહીંગ, નાગારીસરાહ અમદાવાદ. અધ્યાત્મજ્ઞાનપ્રસારક અડળ તરસ્થી પ્રગટ થએલ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થ માળા અવશ્ય વાંચો. [ આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ચા વાંચીને મનન કરવા લાયક છે. મુનિશ્રીની લેખનશૈલી સમભાવવાળી હોવાથી દરેક ઉમેવાળા ગમે પ્રેમપૂર્વક વાંચે છે, ગ્રન્થા અધ્યાત્મ અને તત્વજ્ઞાનચી ભરપૂર છે.. આવા ઉત્તમ ગ્રન્થા તદન નજીવી કિમતે પ્રગટ કરવાની પહેલ મ ડળે જ કરી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44