Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ (૧૫) શ્રી શત્રુંજય તીર્થનાં ગુણગભિત ૨૧ ખમાસમણાં સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મેઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર અંગ વસન મન ભૂમિકા, પૂજેપગરણ સાર, ન્યાય દ્રવ્ય વિધિ શુધ્ધતા શુધ્ધિ સાત પ્રકાર, કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કટિ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિધ્ધ થયા નિરધાર. તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર, આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવા. એકવીશ નામે વરણ, તિહાં પહેલું અભિધાન, શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન, સિધ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર...૧.... આ દુહે પ્રત્યેક દુહાની અંતે બોલીને ખમાસમણ દેવું. સમસ સિધ્ધાચલે, પુંડરીક ગણધાર, લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. ચૈત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ, પાંચ કોડિ મુનિ સાથસું, મુક્તિ નિલયમાં વાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50