Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ (૪૨) ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ, તે તીર્થેશ્વર પ્રભુમિ, જ્ઞાન અમૃતરસ ચાખ...૮૨... નિત્ય ઘંટા કંટકાવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીથેશ્વર પ્રણમિયે દુંદુભિ માદલ વાદ.૮૩. જેણે ગિરિ ભરત નરેસર, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તથેશ્વર પ્રભુમિ, મણિમય મૂરત સાર...૮૪. ચામુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીથેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર.૮૫ ઈણ તીરથ મોટા કદ્યા, સેળ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિ, લધુ અસંખ્ય વિચાર...૮૬... દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રમિયે, શત્રુંજય સમરત...૮૭... પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદધ ઈણે ઠામ; તે તીથેશ્વર પ્રમિયે, પુંડરીકગિરિ નામ...૮૮... કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિધ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત...૮૯. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50