________________
છે. • સ્નેહની સોગાત શું સમજો તમે ?
ને હૃદયની વાત શું સમજો તમે ? દિન જુદાઈના તમે જોયા નથી, તો મિલનની રાત શું સમજો તમે ?
• ઘણું ચાહું છું પણ
તારા સુધી આવી નથી શકતો, અધર ફફડી રહ્યા છે,
તોયે બોલાવી નથી શકતો. કરૂણતા એ જ છે,
તારી અને મારી મહોબતની હૃદયમાં છે તું,
જીવનમાં અપનાવી નથી શકતો. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org