Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાલ જ્ઞાતિના વ્યવહારિક નાગલદેએ પુત્રના વ્યવહાર માટે માતાપિતાના શ્રેય માટે સંવત ૧૪૫૨ માં મહાવીરનું બિંબ કરાવ્યું, જેની મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સંવત ૧૪૫ર અને જેઠ સુદ-૫ એ
કરી.
(૨૫). सं. १४५३ वर्षे वै.सु. ३ शनौ शालगत (?) ज्ञातीय ठ. लखमा भा. श्रेणी सुत ठ. कर्माकेन श्रीअंचंलगच्छेशश्रीमेस्तुगसूरीगामुपदेशेन श्रेयार्थ श्री महावीरबिंबं का. प्र. श्रीसूरिभिः । ઠર લખમા અને એની પત્ની શ્રેણીના પુત્ર ઠક્કર કમકે મહાવીરનું બિંબ શ્રી ઠંચલ ગચ્છશ શ્રી મેતુંગસૂરિના ઉપદેશથી પોતાના શ્રેય માટે કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા શ્રીસૂરિએ કરી.
(૨૬) સં. ૨૬૦૩ વર્ષે 1. . ૭ સોને શ્રી માવડીRછે ૩પશજ્ઞા. શ્રાસુયા (?) ગોત્રે સાપના (?) भा. नानीदे सु. घेघा भा. कुंतिगदे स्वश्रेयसे श्रीआदिनाथबिंबं का. प्र. कालिकाचार्यसंताने શ્રી વીરભૂમિઃ શ્રી, પાટણમાં વખતજીની શેરીમાં સં. ૧૫૦૩ વર્ષે ફાગણ સુદ-૮ સોમવારે શ્રી ભાવદાર ગચ્છ ઉપકેશ જ્ઞાતિના કુંતિકે.. પોતાના શ્રેય માટે શ્રી આદિનાથનું બિબ કરાવ્યું અને શ્રી વીર સૂરિએ એની પ્રતિષ્ઠા કરી.
આમ જૈન શાસનમાં દેવતા પ્રત્યેની આંતર ભાવના તેમજ પુણ્ય કાર્ય પૂરું કર્યાનો સંતોષ વ્યક્ત થયેલો જોવા મળે છે. મહાવીર સ્વામીના જીવનનાં અનેક પાસાંઓમાં તેમની પ્રતિમાઓ તથા પીઠિકા પર કોતરાયેલા અભિલેખોનું અધ્યયન વિસ્તારથી કરવાનું હજુ બાકી છે. અહીં શોધપત્ર રૂપે આ પ્રકારના સંશોધનની શરૂઆત કરવાનો પ્રયત્ન કરેલ છે.
મારો આ પ્રયત્ન અભ્યાસીઓ તેમજ જીજ્ઞાસુઓને ઉપયોગી થશે એમ માનું છું.
સંદર્ભ સૂચિ ૧. શ્રી ગુણચંદ ગણિ, “મહાવીર ચરિત', પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૧૯૯૪, ભાવનગર જૈન, આત્માનંદ
સભા, ૧૯૩૮. ૨. નૈન, રીસ્તાન, “ભારતીય સંસ્કૃતિ મેં નૈન- ધર્મ યોહાન', ૨૬૬૩, ભોપાત્ર. ૩. દવે, ક.ભા., “ગુજરાતનું મૂર્તિવિધાન', ઈ.સ. ૧૯૬૭, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ.
શાહ, પ્રિયબાળબેન, “જૈન મૂર્તિવિધાન', પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦, અમદાવાદ. 4. Bhattacharya, B.C., The Jain Iconography, Lahore, 1939.
. Shelat, B.K. Parikh, P.C., The Jain Image Inscriptions of Amedabad. I.ed. 1997 ૭. ઉપાધ્યાય, વાસુદેવ, 'પ્રવીન ભારતીય મૂતિવિજ્ઞાન', વારાણસી- ૨૬૭૦.
શાસ્ત્રી, હ.ગં, “પ્રાચીન ભારત', ભાગ-૧, પ્રથમ આવૃત્તિ ૧૯૬૯, અમદાવાદ, भोजक, लक्ष्मणभाई, ही.,'पाटण-जैन धातु-प्रतिमा लेख- संग्रह', मोतीलाल बनारसीदास, दिल्ली, प्रथम સંરણ, ૨૦૦૨.
ભગવાન મહાવીરના સમયનું ભારતઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
૭૧
For Private and Personal Use Only