________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
અર્થઃ—અંતરાત્મા થએલા જીવ અલભ્ય લાભ પામી પેાતાની અહિરાત્મ વૃત્તિ સંભારીને ખેદ કરે છે.
અહેા મત્ત થઇ ઈન્દ્રિય દ્વારાથી ખાચ્ વિષયમાં પડેલા હું પૂર્વે પેાતાને હુંજ આત્માછું એમ તત્ત્વથી જા તા નહતા.
મત્ત હાઇ આત્મસ્વરૂપ ત્રષ્ટ થએલ અને ઇન્દ્રિયદ્વારા વિષયામાં પતિત એવા હું પોતેજ આત્માળું, શરીરાદિત આત્મા નથી એમ પૂર્વે જાણ્યું નહિ. પૂર્વે અને તકાળ ગયા પણ હું આત્માછું એવું જાણ્યું નિહ. અહા કેટલી માટી ભૂલ થઇ. અંતરા થતાં પૂર્વની બહિરામ ચેષ્ટાથી આત્મા પશ્ચાતાપ કરે છે. અને પેાતાનુ સ્વરૂપ ઓળખવાથી આ નઃ પામે છે હવે આત્મજ્ઞાનના ઉપાય દર્શાવે છે.
एवं त्यक्त्वा वहिवचं त्यजेदन्तर शेषतः
एवं योगः समासेन प्रदीपः परमात्मनः ॥ १७ ॥
ભાવા—એ પ્રમાણે માહ્યવાણી ત્યાગી તને પણ અશેષપણે ત્યજે, સક્ષેપથી પરમાત્મના દીપક સમાન એ યોગ છે.
એ પ્રમાણે પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, કુટુંબ, ભાગાદિ ખાદ્ય વસ્તુના વાચક શબ્દ માત્ર તેને સર્વથા પ્રકારે તજવા, અને તે પછી અંતર વાચાને પણ અશેષપણે તજવી, અર્થા
For Private And Personal Use Only