________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩)
શાંતિ વરી છે માટે તમારાં ઉપર પૂર્ણ વૈરભાવ રાખતો હાય તેનું પણ ખુરૂ ઇચ્છશેા નહીં, તેનાથી સાવચેતીથી ચાલવુડ એ તા નીતિના માર્ગ છે, સનુ હિત ઇચ્છા, સર્વસુખી થાઓ, સુખી થાએ, એજ ભાવના અંતઃકરણમાં સ્કુરાવ્યા કરશે. પ્રાણિ માત્ર ઉપર પ્રેમ કરવાથી અને તેમનું યથાશક્તિ હિત કરવાથી તેમને સદુપદેશદ્વારા સમ્યગ્ માર્ગે ચડાવવાથી તેમનું જેટલું હિત આપણે કરવા તત્પર થઇએ છીએ, તેના કરતાં તેમ કરવાથી અનંતગણું આપણું હિત કલ્યાણ કરીએ છીએ, તે લક્ષ્યમાં રાખો. કારણકે જે પ્રમાણમાં તમે અન્ય પ્રાણીઓનુ હિત કરવા ઇચ્છે છે. તેના કરતાં વિ શેષ નિળ તમારો આત્મા પરમાત્મા રૂપ થયા હાય તેજ તમારી તેવા પ્રકારની પ્રવૃત્તિ થાય. તે વિના થઈ શકે નહીં' ને ધ્યાનમાં. રાખો તેથી સર્વ પ્રાણી માત્ર ઉપર પ્રેમ, દયા, કરૂણા, સદુપદેશ કરવાથી પાતે પા તાનાજ મહા સ્વાર્થ સાધીએ છીએ. આત્માનુજ ઉત્કૃષ્ટ પઢ આપણે મેળવવા સન્મુખ થયા છીએ. એમ તમને જ રૂર જણાશે. આ વચનને અનુભવી જોશે, એટલે ખાતરી થશે. આત્મ ધર્મના સ્વભાવથી વિરૂદ્ધ સ્વભાવને અનુસરવાથી આપણે આત્મ ધથી વધારે દુર જતા જઇએ છીએ આમ હેાવાથી પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરવેા અને તેમનું યથાશક્તિ પ્રતિદિન હિત સાધવા પ્રયત્ન કરવા. એજ
For Private And Personal Use Only