Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 327
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૮ ) માટે તમારે અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ કરવેા, વારવાર અધ્યાત્મ શાસ્ત્રાના રહસ્યની હૃદયમાં ભાવના કરવી. - ધ્યાત્મ શાસ્ત્રના અર્થનું તમારું વારંવાર ચિંતવન કરવું અને અધ્યાત્મ જ્ઞાન યેાગ્ય જે પુરૂષ હાય, તેને જ્ઞાનીએએ આપવું, અને જે કેાઇ યાગ્ય સદ્ગુણી ઉત્તમ જીવ હાય, તેને અધ્યાત્મ શાસ્ત્રના અર્થ દેવે, શિખવવે. અયા ગ્યને અધ્યાત્મ શાસ્ત્ર શિખવવું નહિં અને અયેાગ્યને આત્મ જ્ઞાનની કુચીએ આપવી નહી. શ્રી મહાનીશિય સુત્રમાં અયોગ્યને ઉપદેશ ન આપવા તે માટે કહ્યુ` છે. યથા મજ્ઞાાતિથ गाथा. आमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ: एव सिद्धंत रहस्से अवाहारं विणासे || १ ॥ કાચા ઘડમાં નાખેલું પાણી જેમ ઘડાને નાશ કરે છે. એમ તત્વ સિદ્ધાંત રહ્યુસ્ય પણ અયેાગ્ય અને તાં તેના આત્માનો નાશ કરે છે. “જ ઊગસ શુથ્થુ નદાયલ” યેાગ્યને સૂત્ર અને સત્રાર્થ દાન ન આપવુ કર ણકે તે જીવની ચૈગ્યતા વિના અથ ગ્રંડ, પ્રરૂપે, અને ઉલટું વન કરી દુર્ગતિ જાય, માટે આત્માથી પુ રૂષને અધ્યાત્મ શાસ્ત્રનું તે તેના રહસ્યને ઉપદેશ આપશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342