________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
અઃ-જે વ્યવહારમાં ઉધે છે તે આત્મદર્શનમાં જાગતા છે; અને જે આ વ્યવહારમાં જાગે છે, નમાં ઉદ્યે છે.
તે આત્મદ
વિવેચનઃ-વ્યવહાર એટલે મનમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પના સ્થાન રૂપ, અર્થાત્ સૉંસારમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ, અને અનિષ્ટથી નિવૃતિ, જે પે તાના નામને સારૂ લાગે, ત્યાંથી નિવૃત્તિ કરવી. વળી આ મારૂ, અને આ અન્ય, એવી જ્યાં બુદ્ધિ છે, એવા વ્યવ હાર રૂપજ સ’સારમાં જે દ્યે છે, અર્થાત્ સ વ્યવહારની કલ્પના જાળને જેને વિસારી દીધી છે, તે ભવ્ય આત્મ દ નમાં જાગે છે. અર્થાત્ તેજ આત્મસ`વેદન પામે છે, અને જે ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે, અર્થાત્ હું અને મારૂ એવા અધ્યાસ ધારણ કરે છે, દેહાર્દિકમાં મમત્વબુદ્ધિ ધારણ કરે છે, મેહમાયામાં ક્ષણે ક્ષણે લપટાય છે, વિકલ્પ અને સ’કલ્પ રૂપ પ્રવૃત્તિ કર્યાં કરે છે, એવાજીવ વ્યવડા રમાં એટલે સ'સારમાં જાગે છે, અને તેથી આત્મદર્શનમાં ઉંધે છે, અર્થાત્ આત્મસ્વરૂપના ઉપયોગથી શૂન્યવર્તે છે, અને તે આત્મજ્ઞાન પામતા નથી.
आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं वहिः ॥ દથી तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ।। ७९ ।।
For Private And Personal Use Only