________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અને ચારિત્ર ગુણમય શરીરમાં રહેલે આમા તેજ હું પરમાત્મા છું. અને હું નથી એમ સેહં પદને ૩ કાર પૂર્વક મુખથી જાપ કરે. અને અર્થ ચિંતવવા જવું. એટલે ચિત્તવૃત્તિ અન્યત્ર જતી અટકશે, તમારું મન વિ. ચારના કુદકા મારતું તમને લાગે તે સેહને મોટા સ્વરથી જાપ ચલાવો. મનડું કદિ આમતેમ કુદે તો છો કે તમારે તેના સામુ ન જોતાં જપની મેલડ્રેન પુરપાટ છેડી મૂકવી. પ્રિય બધુ આવો આગ્રહ ઘોડા માસ જારી રાખશે તે પછી ચિત્તવૃત્તિના માથામાં ગજ ઘાલ્યા છે કે તે તમારે તાબે નહીં થાય ? પ્રિય ભાઈ સાધનોમાં દોષ નથી, પણ કહ્યા પ્રમાણે ઉદ્યાગ કરવામાં દીપ છે. સાધકે મુગુરૂ એનો આજે દુકાળ નથી. પણ ઉદ્યાગ કરનારાઓને દુષ્કાળ છે કરવાનું શું છે તે કોને ખબર નથી; એ કોઈ
ડું છે ડું સમજી શકે છે પણ બધાને સે મણ રૂની તે ળાઈમાં સૂતાં સૂતાં ચઉંદરાજ લોકના અધિપતિ બનવું છે. તે શી રીતે બની શકે? દશ કે વિશ દિવસ પ્રયત્ન કરતાં વિદને જણાયાં કે તુરત અભ્યાસ છોડી દે છે. અને વાતો કરતાં કરતાં લાડવા બને તેમ ધારે છે છે શી રીતે બને. ભાઈએ પ્રયત્ન કરે. પ્રયત્ન કરો. .. સાવધાન થાઓ, તમારે તે પ્રયત્નને ચિંતામણિ
ન જાણી નકામી વાત તથા આળસને છોડી પ્રયત્નને
For Private And Personal Use Only