Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai Parikh View full book textPage 8
________________ સંપીને રહે સદા કલેશને નહિ કરે ચિત્ત મોટું કર અબ્ધિ જેવું દેશને ના કહે કેઇના કયારે પણ ત્યાગીને વર ઈષ્યનું દેવું, ભેદ કિંચિત પડે માન્યતાઓ વિષે મતક્ષમાં ધારતા ભેદવારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, અલતા દેશદેશો વિષે સંગને ત્યાગીને બેધ દેવ મઝાને, લોકને પારખે દેશને પારખે પારખે જહ આવ્યું માને ધ ફેલાવતા સર્વ દેશે વિશે લેકને સત્ય શોધે સુધારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય તાદ ધારી, સંઘ ભેગો કરી જનાઓ ઘડે કર્મ ફેલાવતાં વિશ્વમાંહી, સંઘના અયને સાચવે સંપથી ભેદ ધરતા ન " - ઘમાંહી, ધર્મ વ્યાખ્યાનથી વિશ્વ જાગ્રત કરે પાપના ઓઘ સર્વ નિવારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય – ગાદિ ધારી. સ જીવે ઉપ રહેમ રાખે સદા રક્ષરતા ભાવથી ઉગારી પાપહિંસા સમુ કઈ નહિ લેખ ધર્મ અહિસા ખરેમશ્ર બારી, સત્યની ટેકથી નેક રાખે સદા ચારીને ત્યાગ ઉગ્ર વિહારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વઈરાગ્ય ત્યાગાદિ ધારી, સખતા દામ નહિ પાપનું મૂળ જે દામથી સર્વ વિશ૧ ઉપાધિ, દામથી દૂર તે આધિથી દૂર છે દામત્યાગ થકી એ સાધી; સર્વ મમતા તજે દેવ પ્રેમે ભજે સાધતા સ ધન ને સારી. અધુઓ તે કરે જૈન ધર્મોના જ્ઞાન વઈરાગ્ય ત્યાં દિ કારી, ગના રંગમાં નિત્ય લાગી રહ વિશ્વ ભોગે ત્યજીન , સામ્રભાવે રહે સર્વ સાચુ કહે પાપનિ વૃત્તિ આ દુર ઠેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54