Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
સાધુઓ અને સાધ્વીએ ના પ્રગતિ નિયમે.
૧ સાધુમ્મેએ અને સાધ્વીઓએ આચાઢિકની માતા પ્રમાણે ગામેગામ વિહાર કરવા અને ચારિત્રપાલન પુર્વક ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરવી.
૨ આચાર્યની આજ્ઞા શિવાય વ્હિાર કરવા નહિ અને આચાર્યની આજ્ઞા મગાવીને વા આચાર્ય આવા આપે ત્યાં ચેમાસુ કરવુ.
3 પરીમ ગચ્છમત ભેદક રાĆ ઉદીરણૢા કરવી નહિ. અન્ય ગચ્છીય સાધુએ!ની અને સાવીઓની નિન્દા ઇર્ષી કરવી નહિ અને તેમજ તેએના ગુણાના અનુરાગ ધારણ કરવેા અન્ય ગચ્છીય સાધુઆના ભરમાન્યાથી સ્વબછીય સુરિ વગેરેની આજ્ઞા બહાર થવું નહિં, તેમજ સ્વગચ્છીય આચાર્યાદિકની અન્ય ગચ્છીય સાધુએ વગેરેની આગલ નિન્દા કરવી નહિ.
સ્વગચ્છીય આચાર્ય જયારે જયારે ગગચ્છ સાધુ સાધવીની પરિષદ્ ભેગી કરે ત્યારે તત્સમયે હાજર થવુ અને સાધુઓની તથા ધર્મની ભાગ આપવા.
સેવામાં અમજ
પ સ્વગચ્છની પ્રગતિના જે જે વિચારે આવે તે સ્વળછીય સુરિને નિવેદવા અને જમાનાને અનુસરી ધર્મની પ્રગતિ થાય એવી જે જે પ્રવૃત્તિયે આદરવા યાગ્ય હાય તેઓને આદરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org