Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
૩૯
કરવા જે જે રીતિયે ઉપદેશ દેતા હોય, તેઓની રીતિને અનુભવ કરી જે જે રીતિ ગ્રહણ કરવાની હોય અને જે અનિરાધી હોય, તે તે રીતિએ દેશકાલાનુસારે જૈન ધર્મનાં તરોનો પ્રચાર કરવા ઉપદેશ દે. જૈન કેમમાં આચારવિચાર મતભેદ પડે અને તેથી વિમાનમાં જે જે ધર્મ પ્રગતિ-સંઘ પ્રગતિના માગે હોય અને તેમાં સંચરતાં નવીન કંટકે! ઉભા થાય એ ઉપદેશ ન દેવે વા એવી પ્રવૃત્તિ ન કરવી. ધર્મના સર્વ ની અસ્તિત્વ સંરક્ષા થઈ રહે એ. ઉપદેશ દેવે તેમજ ધર્મનું પ્રત્યેક અંગ અન્ય અંગી જુદુ ન પડે એ ઉપદેશ દે. સાધુઓનું અને સાધ્વીઓનું અસ્તિત્વ ન રહે, એ ઉત્કૃષ્ટ ઉત્સર્ગ માર્ગના આચારનો ઉપદેશ ન દે અને તેમજ એકાંત અપવાદ માર્ગના આચારેને ઉપદેશ ન દે. તથા ગચ્છના આચાર્યાની આજ્ઞાઓને અનુસરી પ્રત્યેક ગચ્છના સાધુએ સ્વ પ્રગતિ પ્રતિ લક્ષ્ય રાખી ઉપદેશ દે. ખંડનશૈલીના કરતાં મંડન શિલીએ સર્વત્ર ગુણાનુરાગ વધે અને પરસ્પર મૈત્રીભાવના ક્રિયામાં દેખાય એવી રીતે સ્વયં પ્રવત ઉપદેશ દે. સર્વત્ર વિશ્વવતિ મનુષ્યને ધર્મના ભેદવિના રૂચિકર થાય અને શ્રદ્ધા ગમ્ય થાય એવી રીતે જૈન ધર્મના વિચારે અને સદાચારનો ઉપદેશ દેવે અને તેવા ગ્ર તથા લેખે લખવા લખાવવા અને પ્રસારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org