Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
૧૩ કાચાને ઉપાધ્યાને પાને સાધુઓને અને
સાધવીઓને ગામેગામ, શહેરા શહેર, દેશ દેશ વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભાતમાં સર્વત્ર સર્વ શ્રાવક ઉપામી રહે એ
બંદોબાત કરે. ૧૪ હાનિકારક બને અટકાવ કરે, કુરીવાજોનો ત્યાગ
કરો અને જન કામમાં સર્વત્ર જધનોની પ્રગતિ યાય એવા ડરા કરાવવા અને તે પ્રમાણે વર્તાવવા
પ્રયત્ન કરે. ૧૫ જઈને સાધુએકન, સા વીઓની હલના નિન્દા કરનારાઓને
અટકાવવા પ્રવને કરે. ગરીબ જઈને વ્યાપારાદિક વડે ખાનગીમાં સહાગ્ય કરવા અને ઈન ગણાતે મનુષ્ય કોઈ પણ સ્થાને ભીખ માગ ન ફરે એવાં
જઈનામે સ્થાપત્ર ૧૬ વર્ષે વા છે જે મહાસંઘ ભરવામાં આવે તેમાં ભેદ તડ વગેરે પડયા હોય તેને શમાવવા એક જઈનની અગ્રગણ્ય કમિટ. અમુક વખત સુધી પ્રયત્ન કરે તેવા પ્રયત્ન કરે, જઈનેની સંખ્યા શોથી ઘટે છે તેના ઉપાય શોધી જઈને વધે એવા ડરાવ પસાર કરવા અને તે પ્રમાણે વર્તવું.
શ્રી મહા સંધની પ્રગતિમાં ભાગ લેવાથી જગતનું ક૯યાણ કરી શકાય છે. બંધુઓ ! જાગૃત થાઓ. સ્વાધ કારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org